Thursday, August 6, 2026

કેશોદમાં તુવેર કૌભાંડમાં મોબાઈલ ફોન કૌભાંડ

કેશોદમાં તુવેર ખરીદી કૌભાંડમાં 3 હજારથી વધુ બોરી સિઝ કરવામાં આવી છે. જેમાં 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થવા મુદ્દે સરકારે જાહેર કર્યું હતું કે, કોઈ પણ ખેડૂતોનુ પેમેન્ટ બાકી નથી. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં રૂ.150 કરોડ જમા થઈ ગયા છે. રૂ.184 કરોડ પૈકી રૂ.150 કરોડનું પેમેન્ટ કરાયું છે. જ્યારે રૂ.34 કરોડનું પેમે...

બીયા વગરના લીંબુની વધતી ખેતી, ગુજરાતના લીંબુની નિકાસ દેશ અને વિદેશમાં

કડી, ઉંઝા, ઉદાલપુર ખેરવા, જગુદણ, ઉંટવા, કહોડા અને જગન્નાથપુરા ગામમાં લીંબુની ખેતી વધુ થઇ રહી છે. જે થકી અહીંનું લીંબુ ભારત પાકિસ્તાન, બાંગલાદેશ અને બીજા દેશોમાં લીંબુ જાય છે. મહેસાણા જિલ્લામાં ૩૦% ખેતી માત્ર લીંબુડી આધારિત છે. 3 વર્ષ માં ઉત્પાદન શરુ થઈ જાય છે. વર્ષે એક લીંબુડીનું વૃક્ષ 250 કીલો લીંબુ આપે છે. મેહસાણાના ઉદલપુર, ખેરવા ગામ લીંબુ માટે જ...

મહુડાનું ઉત્પાદન વધ્યા અને ભાવ સદીની ટોચે પહોંચ્યો

છોટાઉદેપુર જિલ્લામાં 25 હજાર મહુડાના વૃક્ષો છે. ચાલુ વર્ષે વિક્રમજનક ઉત્પાદન મહુડાનું મળે તેમ છે. છેલ્લાં 100 વર્ષમાં જેટલાં ભાવ મળ્યા નથી તેથી વધું ભાવ મળ્યા છે. એક કિલોના રૂ.45 ભાવ મળી રહ્યો છે. અઢી લાખ ટન મહુડાનું ઉત્પાદન થયું છે. જ્યાં દારુબંધી નથી ત્યાં મહુડાની માંગ વધું છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાન તરફ ટ્રકો ભરીને માલ જઈ રહ્યો છે. વન વિકાસ નિગ...

ગરીબોની છાસમાં 5 અને દૂધમાં 2નો ભાવ વાધારો, પણ શ્રીમંતોના ઘીમાં માંડ ર...

દૂધમાં રૂ.2 અને છાસમાં રૂ.5 ભાવ વધારો કરાયો છે. પણ શ્રીમંતો ખાય છે તે ઘીના ભાવમાં માત્ર રૂ.5નો જ વધારો કરાયો છે. ઘી ખરીદીને ગરીબ કે મધ્યમ વર્ગ ખાતો નથી. શ્રીમંત લોકો જ ઘી ઘાય છે. તેમ છતાં ભાવ તો ગરીબ લોકો પાસેથી જ વધારે લેવાની નીતિ ભાજપ સંચાલિત અમૂલ ડેરીએ અપનાવીને ડો.કુરીયનના વિચારોની હત્યા કરી છે. ખરેખર તો દૂધમાં એક રૂપિયો વધારીને, છાસમાં કોઈ વધાર...

પાક વિમો લેવા ખેડૂતોની 35 કિ.મી.ની પદયાત્રા, વીમા કંપનીઓ ઠંડી કચેરીમાં...

અછતની સ્થિતિ હોવા છતાં પણ ખેડૂતોને પાકવીમો આપવામાં આવ્યો નથી. આ પાક વીમો ન ચુકવાતા ગુજરાતના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પાકવીમો વહેલી તકે આપવામાં આવે તે માટે સુરેન્દ્રનગરના ખેડૂતોએ 35 કિલોમીટર પગપાળા ચાલીને કલેક્ટરને આવેદન પત્ર આપીને વહેલામાં વહેલી તકે પાક વીમો આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મેથાણ ગામના...

દ્વારકાના લોકોનું અડધુ પાણી એસ્સર કંપનીને ભાજપ સરકાર આપી દે છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ અછતગ્રસ્તનો વાસ્તવિક ચિતાર રજુ કર્યો હતો. 1 ડિસેમ્બર 2018થી કલ્યાણપુર અને દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરેલો છે તેમ છતા 6 મહિના પસાર થઈ ગયા પછી પણ અને સામે ચોમાસુ એક મહિના પછી શરૂ થવાનું છે ત્યારે અછતગ્રસ્તોને સરકારે ઓછી મદદ કરી છે. અછતગ્રસ્ત વિ...

રણકાંઠે બે મહિનાથી ગામમાં પાણી નથી આવતું, લોકો હીજરત કરી ગયા

બનાસકાંઠાના સિંગોતરિયા, અનવરપૂરા, કોડધા, તારાનગર, ફતેગંજ, ગામોના લોકોની વેદ પારાવાર છે. સિંગોતરીયા અને કૈલાસપુરામાં બે માસથી પીવાનું પાણી મળતું નથી. દિવસમાં એક વાર પાણીનું ટેન્કર સંપમા ઠાલવીને જાય છે અને દોરડા વડે ખેંચીને ઘેર લાવવું પડે છે. પાણી વગર લોકો ગામ છોડી મોટી સંખ્યામાં જતા રહયા છે. ગામમાં 150 પેકી 100 ઉપરાંત પરિવારો ઢોરઢાંખર લઈ સૌરાષ્ટ્ર ત...

ખેડૂત રગનાથ પટેલે ખેતરમાં આત્મહત્યા કરી લીધી

થરાદના માંગરોળ ગામના રગનાથભાઇ માધાભાઇ પટેલ નામના 48 વર્ષીય ખેડુતે પોતાના જ ખેતરમાં લીમડાના ઝાડની ડાળી પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી લીધી હતી. આ ચકચારી ઘટનાની જાણ થતાં બહોળી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા. જ્યારે બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ પણ દોડી હતી.અને મૃતદેહને રેફરલ હોસ્પીટલમાં પી.એમ. અર્થે લઇ આવી હતી.અને પીએમ બાદ વાલીવ...

વૈશ્યાવૃત્તિ માટે બદનામ વાડિયામાં કુંવારી યુવતીઓના લગ્ન થવા લાગ્યા

બનાસકાંઠાનાં થરાદનાં અંતરિયાળ ગામ વડિયા ગામ મહિલાઓના દેહ વ્યાપાર માટે દેશભરમાં બદનામ હતું. વાડિયામાં બદલાવ આવે, ત્યાંની દીકરીઓ પરણે અને સામાન્ય પરિવારની જેમ સાસરે જાય અને પોતાનો સંસાર શરૃ કરે એવા સ્વપ્ન સમગ્ર ગુજરાતના સમજુ લોકોનું હતું. હવે આ ગામ સુધારા પર છે. અહીં યુવતીઓ લગ્ન કરવાના બદવે વેશ્યાવૃત્તિ કરાવવા માટે તેના પિતા અને ભાઈ દલાલ બની જતાં હતા...

ગુજરાતના 10 મોટા બંધોનું પાણી પિવા માટે રાખી સિંચાઈ બંધ કરો – કે...

કેન્દ્ર સરકારે પત્ર લખી મહારાષ્ટ્ર, ગુજરાત, કર્નાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુને એક અઠવાડિયા પહેલાં સલાહ આપી છે કે, પાણીનો ઉપયોગ સમજી-વિચારીને કરે. કેન્દ્રિય જળ આયોગે કહ્યું છે કે તેઓ ગુજરાતનાં 10 મોટા બંધો પર નજર રાખે છે. જ્યાં સુધી બીજા બંધો સરકાર ન બનાવે ત્યાં સુધી આ બંધનું પાણી સિંચાઈ માટે વાપરવાના બદલે માત્ર પિવાના અનામત જત્થા માટે જ...

અમૂલ સાથે છેડો ફાડ્યા બાદ દૂધસાગર ડેરીએ ડેનમાર્ક સાથે કરાર કર્યા

મહેસાણાની દૂધસાગર ડેરી અમૂલથી છેડો ફાડી દીધા બાદ પહેલી વખત આંતરરાષ્ટ્રીય ફલક પર સમજૂતી કરારો દૂધના દેશ ડેનમાર્ક સાથે કર્યા છે. ડેનમાર્કના ઓડેન્સે પ્રાંતમાં આવેલી કોલ્ડ કોલેજ સમગ્ર ઉત્તર યુરોપમાં એકમાત્ર ડેરી શિક્ષણ અને તાલીમ આપતી કોલેજનો ભાગ હવે મહેસાણા દૂધ સાગર ડેરી પણ બની છે. દૂધસાગર ડેરીની દૂરડા સંસ્થા સંચાલિત MIDFT કોલેજે યુરોપના ડેનમાર્કની કોલ...

4 વર્ષ પછી ફરી એક વખત તૂવેરદાળમાં ભડકો થશે

ગુજરાતમાં 2.55 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર કરીને 3.30 લાખ ટન ઉત્પાદન ગયા વર્ષે થયું હતું. જેમાં ઉત્પાદકતાં 2380 કિલોથી ઘટીને હેક્ટર દીઠ આ વખતે 1800-1700ની આસપાસ રહે એવી ધારણા કૃષિ વિભાગની છે. ગુજરાતમાં ઉત્પાદન નીચું જેવાના કારણે તુવેર દાળનું ઉત્પાદન ઓછું કરવાથી પ્રતિ કિલોગ્રામ 100 રૂપિયા જેટલી કિમંત થશે. ગત વર્ષની સરખામણીએ તુવેર દાળના ઉત્પાદનમાં ...

બીજા 10 વર્ષ સુધી ગુજરાતને એરંડીમાં પ્રથમ રાખી શકે એવા નવા બિયારણની શો...

દિવેલાની એક એવી નવી જાત ગુજરતાના કૃષિ વિજ્ઞાનીઓએ બનાવી છે કે, જે ગુજરાતને એરંડીના ઉત્પાદનમાં બીજા 10 વર્ષ સુધી દેશમાં એક નંબર પર રાખી શકશે. અત્યારે ગુજરાત એરંડીના ઉત્પાદકતામાં પ્રથમ નંબર પર છે. જે બીજો એક દશકો જાળવી રાખે એવું આ બિયારણ છે. જો તેનું વાવેતર વધારવામાં આવે તો 26 ટકા ઉત્પાદન એકાએક વધી શકે છે. ગુજરાતમાં 5થી 5.85 લાખ હેક્ટરમાં એરંડીનું ...

સરકાર પ્રમાણિક છે – કૃષિ પ્રધાન ફળદુ

કૌભાંડ કરનાર કોઈપણ વ્યક્તિ હશે એને રાજ્ય સરકાર ક્યારેય છાવરવા માંગતી નથી અને કોઈપણ વ્યક્તિ જવાબદાર હશે તો તેને કડકમાં કડક સજા કરવામાં અમારી સરકાર કોઈ કચાસ રાખશે નહીં. રાજ્ય સરકારનો ઇરાદો પ્રમાણીક છે અને કાયમ રહેશે જ. જે લોકોએ ખેડૂતો માટે ખોટું કર્યું છે એના પર ભૂતકાળમાં ફોજદારી કેસો કર્યા છે અને આવનાર સમયમાં કોઇ ખોટું કરશે તો છોડશું પણ નહી. તેમ રાજ...

રૂપાણીનું પાણીનું ચૂંટણી વચન ફોક

ગીર સોમનાથ જીલ્લાના તાલાળા તાલુકાનુ આકોલવાડી ગીર ગામ વર્ષો પહેલાં આદર્શ ગામ તરીકે પ્રખ્‍યાત હતું. 15 હજાર લોકોની વસતી અને 5 હજાર પશુ ધરાવતાં આ ગામમાં 15 દિવસે પાણી આવે છે. પામી વેચાતું પાણી લેવું પડે છે. મત માટે રાજકારણીઓ આવે છે. 3 વિધાનસભાની ચૂંટણીમાં મત લેવા વચનો આપેલા હતા. પેટા ચૂંટણી વિજય રૂપાણી પાણી પુરવઠા વિભાગના પ્રધાન હતા ત્યારે તેમણે અહીં ...