હવે પાણી માટે આત્મહત્યા કરવાની માંગ કરતાં ખેડૂતો
ગયા બે વર્ષમાં અનેક લોકોએ જમીનના પ્રશ્ને આત્મહત્યા કરી લીધી હતી. પછી વરસાદ અને સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. હડારો લોકોએ કલ્કેરટ પાસેથી મંજૂરી માંગી હતી કે તેમને આત્મહત્યા કરવાની મંજૂરી આપવામા આવે હવે ખેડૂતો સિંચાઈ અને પીવાના પાણી માટે આત્મહત્યા કરવાની જાહેરાત કરી રહ્યાં છે. ગુજરાતમાં કેટલાક ખેડૂતોએ પાક નિષ્ફળ જવાથી દેવાદાર બન...
નર્મદામાં 51 ટકા પાણી ભરેલું છતાં ખેડૂતોને અપાતું નથી
આટલું પાણી ભરેલું હોવા છતાં અમદાવાદ જિલ્લાને સિંચાઈનું પાણી આપવાનો ઈન્કાર કરી દેવાયો છે. નર્મદા બંધમાં 51 ટકા પાણી ભરેલું હોવા છતાં તે પાણી ખેડૂતોને આપવામાં આવતું નથી. જે 1.70 લાખ એમસીએફટી પાણીનો જથ્થો થયો. તે પાણીથી હાલની 2 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ શકે તેમ છે. પણ સરકાર ગમેતે કારણે પાણી આપતી નથી તેથી ખેડૂતો પરેશાન છે અને ગુજરાતનો જીડીપી તેના કારણે ઘ...
ગુજરાતમાં છોકરીઓ વધુ હોય એવા 1200 ગામ, તંગી હોય એવા 89 ટકા ગામ
ગુજરાતમાં 2000 ગામ ભલે ભૂતિયા બની ગયા હોય પરંતુ, ગુજરાતના 11,933 ગામમાંથી 11 ટકા ગામ એવા છે કે જ્યાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં વધું છે, અથવા બન્નેની સંખ્યા બરાબર છે. 1200 ગામના સરકાર ઓળખી કાઢીને તેમને બેટી બચાવો હેઠળ લઈ શકાય તેમ છે. બાકીના 10800 જેવા ગામાં છોકરીઓની તંગી છે. તેથી છોકરીઓ સોધવી મુશ્કેલ છે. તેથી ગુજરાતના જાગૃત સમાજે દેશમાં જ્યાં છોક...
માથાભારે માણસોના કારણે કિડોતરમાં હિજરત, ભુતડીયાએ કંઈ ન કર્યું
અમીરગઢ તાલુકાના કિડોતર ગામના હનિફભાઈએ પોતાના કુટુંબીજનોના ત્રાસથી હિજરત કરવાની ફરજ પડી છે. આરોપીઓ માથાભારે હોઈ તેમનાથી ભયભીત મુસલા પરિવારે ન્યાયની માંગ સાથે પાલનપુરની કલેકટર કચેરી આગળ ધરણા શરૂ કર્યા હતા. ગામના સરપંચ પાનાબેન કે વગદડીયા અને તલાટી ધનરાજ વી ભુતડીયાએ પોતાના ગામના આ પીડિત પરિવાર માટે કંઈ કર્યું નથી. હનિફભાઈ રસુલભાઇ મુસલાને તેમના માથાભ...
માંડ મળેલી એસી કારમાંથી બાવળિયા બહાર નિકળતા નથી
જસદણમાં મત આપ્યા નથી તેથી તમારા કામ નહીં કરું એવું કહેનારા પાણી પૂરવઠા પ્રધાન વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. ભલે તેઓ કોંગ્રેસને દગો કરીને પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયાને 2 કલામાં પાણી પુરવઠા પ્રધાન બની ગયા હોય પણ તેઓએ જ્યારથી પ્રધાન તરીકેનો હવાલો સંભાળ્યો ત્યારથી ગુજરાતની પ્રજા પાણીથી પીડાવા લાગી છે. તેથી તેમની પાસે વધું અપેક્ષા રાખે છે. પણ તેઓ પ્...
ગુજરાતમાં કપાસના ભાવો ઘટાડવા વિદેશથી આયાર થશે
કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા(સીએઆઈ) દ્વારા તૈયાર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતની કપાસની આયાત ચાલું પાક વર્ષ(ઓક્ટોબર ૨૦૧૮ થી સપ્ટેમ્બર ૨૦૧૯) દરમિયાન ૮૦ ટકા વધી ૨૭ લાખ ગાંસડી (દરેક ગાંસડી ૧૭૦ કિલોગ્રામ) થવાની ધારણા છે, જે તેની અગાઉના વર્ષની ૧૫ લાખ ગાંસડીની સરખામણીએ વધારે છે. ગયા વર્ષે મહારાષ્ટ્ર, તેલંગણા, ગુજરાત અને આંધ્રપ્રદેશ જેવા મુખ્ય વિકાસશીલ ...
50 ટકા ઓછી મગફળી પાકતા તેલના ભાવ વધ્યા
દેશભરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીની વચ્ચે આમ આદમીના વધરાનો બોજો નખાયો છે ઉનાળાની આ ગરમીમાં સિંગતેલના ભાવ ગૃહિણીઓના બજેટને આગ લગાવશે. કારણકે, બજારમાં સિંગતેલના ભાવમાં વધારો ઝિંકાયો છે. 15 કિલોના સિંગતેલના એક ડબ્બા પર 30 રૂપિયાનો વધારો ઝિંકાયો છે. 15 કિલોના નવા સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા સતરસો 10 રૂપિયાએ પહોંચ્યો છે. લુઝ બજારમાં ભાવ વધારો થયા બાદ વ...
બાજરીનું વાવેતર સારું તો ભાવ કેમ ઉંચકાયા? પ્રજા પરેશાન વેપારીઓની લૂંટ
મોંઘવારી વિક્રમી રીતે વધી છે. 300 રૂપિયે રહેતી બાજરીનો 20 કિલોનો ભાવ રૂ.400થી 471એ પહોંચી ગયો છે. તેથી સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારની ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખરીદી નહીં શકાય. દુષ્કાળની સ્થિતિ, સિંચાઇના પાણીનો અભાવ અને પિયત સિંચાઇના પાણીના તળ ઉંડા જતા આ વર્ષે બાજરીના વાવેતરમાં ઘટ જોવા મળી રહી છે. 2018માં 2.45 લાખ હેક્ટરની સામે 2019ના એ...
2000 ગામ ભૂતિયા બની ગયા, ગામના પાદરે વિકાસ ન પહોંચ્યો
ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ અને ગામડાં વિરોધી નીતિના કારણે આખા ગામો નેસ્ત નાબૂદ થઈ ગયા છે. 2001થી 2011 વર્ષના ભાજપના શાસનમાં 2000 સુધીની વસતી ધરાવતાં 1009 ગામ તૂટીને ભૂત બની ગયા છે. આ રફતાર હજુ ચાલુ છે. તેથી 2021 સુધી ભાજપનું શાસન રહેવાનું છે ત્યાં સુધીમાં બીજા 1000 ગામ તૂટી જશે. આમ 20 વર્ષના શાસનમાં 2000 ગામ નેસ્તનાબૂદ થઈ ગયા છે. 2001માં 129...
NCP પાણીની તંગીના વિસ્તારોની મુલાકાત લઈ અહેવાલ તૈયાર કરશે
રાજ્યની સરકાર, વારંવાર નર્મદાના નામે રાજકારણ રમે છે, અરબો રૂપિયાના નર્મદા અને પાણી પુરવઠા અને સિંચાઈના
બજેટ વર્ષો વર્ષ ફાળવે છે, કરોડો રૂપિયાના કાર્યક્રમો કરી પ્રધાનમંત્રીના હાથે ‘સૌની’ જેવી યોજનાઓના કરોડો રૂપિયા
ખર્ચીને ઉદ્દઘાટન પણ કરાવે છે. છતાં પણ પરિણામ શૂન્ય, અને દર વર્ષે પાણીની તંગી ઊભી થાય છે. જેથી એવું કહી
શકાય કે રાજ્યમાં સરકાર પાણી આપવ...
ગૌ પ્રેમીના અવસાનથી ગાય રોજ આંશુ સારે છે
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા ગૌ ભક્ત ઉકાભાઇ ખીમજીભાઇ કોટડિયાનું 25 એપ્રિલ 2019માં અવસાન થયું હતું. ઉતરક્રિયા સુધી બેસણું રાખેલું હતું. એક ગાયમાતા રોજ આ બેસણામાં આવીને સૌની સાથે બેસી શોક મનાવતી રહી હતી. ગાય ઉકાભાઇ કોટડિયાની છબી પાસે જઇ ઉભી રહે છે. છબી સામે માથું નમાવીને છબી સામે કે બાજુમાં બેસી રહે છે, આસુંડા સારે છે. માનવીય સં...
અમદાવાદમાં સિંચાઈનું પાણી બંધ
અમદાવાદ જિલ્લાના ખેડૂતોને સિચાઈ માટે નર્મદાના પાણી સિવાય કોઈ પાણી નહિ મળે. વરસાદ બાદ ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ધોરેલા સર ઊભું કરવાનું હોવાથી તમામ 22 ગામોને નર્મદાનાં પાણીથી 10 વર્ષથી વંચિત કરાયાં છે. રાસ્કા વિયર મારફતે અમદાવાદ જિલ્લામાં દૈનિક 200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચરોતરના બે મુખ્ય તળાવો કનેવાલ-પરિએજને ભરવા માટે...
મોરબીની ગીરગાય દૂધ ઉત્પાદનમાં રાજ્યમાં પ્રથમ રહી
રાજ્યની દૂધ હરીફાઈમાં મોરબીની ગીર ગાયે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેણે રૂ.51 હજારનું ઈનામ મેળવ્યું છે. 30 વર્ષથી દૂધ હરીફાઈ યોજવામાં આવે છે. ગીર ગાયની હરીફાઈમાં મોરબી શહેરના પશુપાલક મહિપાલસિંહ પૃથ્વીસિંહની ગીર ગાય સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને આવી છે. ગાય 12-15 વર્ષ જીવે છે અને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન 6થી12 વાછરડાં ઉત્પન્ન કરી શકે છે....
રિલાયન્સે જામનગરમાં ખેડૂતો અને પત્રકાર સાથે ફરી દાદાગીરી કરી, જૂઓ વિડિ...
રિલાયન્સ જૂથની દાદાગીરી હજુ પણ ચાલુ છે. ખેડૂતોને ધમકાવ્યા હતાં. પોલીસને સાથે રાખી પત્રકાર સાથે પણ ગેર વર્તુણક કરી હતી. રિલાયન્સ જૂથનાં ભાવિક બરછાએ પત્રકારોને ખેડૂતોના ખેતરમાંથી બહાર કાઢવાની વાત કરી હતી. ગુજરાતમાં જામનગરના પત્રકારો રિલાયન્સ જૂથ આગળ કંઈ બોલી ન શકે એવી સ્થિતિ કરવામાં આવી છે. હજુ થોડા દિવસ પહેલાં જ હાર્દિક પટેલ જામનગરથી પોતાના એફબી...
રૂપાણીએ ભેગુ કરેલું એ પાણી ભ્રષ્ટાચારની નહેરમાં વહી ગયું – કોંગ્...
ભાજપ સરકાર 18 વર્ષથી પાણીના નામે અને પાણી યોજનાઓના નામે રાજનીતિ કરી રહી છે. 2018માં સંગ્રહ કરેલું પાણી હવામા ઉડી ગયું કે ભ્રષ્ટાચારની નહેરોમાં વહી ગયું. એવું કોંગ્રેસે કહ્યું છે. રાજ્ય સરકારે ગયા વર્ષે 2018માં 11 હજાર લાખ ઘન ફૂટ પાણી સંગ્રહ કરવાના કામો કરાવ્યા હતા. પાણીની સંગ્રહ ક્ષમતા કરતાં દોઢ ગણી વધારી હતી. 32 નદીઓને પુનઃ જીવંત કરવામાં આવી હત...

English