કાંજરેજ, ગીર, જાફરાબાદી, સુરતી પશુઓની ઓલાદ
કાંકરેજ જાતિકાંકરેજ ગાયને ગુજરાતમાં બનીઆઈ તથા વઢીયારી તરીકે ઓળખવામાં આવેછે. પરદેશમાં ગુજરાત ગાય તરીકે ઓળખાય છે. આ ઓલાદનો મૂળસ્થાપિત વિસ્તાર કચ્છના રણના દક્ષિણ- પૂર્વ વિસ્તાર તથા થરપારકર જીલ્લાના દક્ષિણ પશ્ચિમ થી અમદાવાદ તથા ડીસાથી રાધનપુર છે. બાહય લક્ષણો :આ ઓલાદ ની ગાયોમાં સફેદ તથા ભૂખરો રંગ જોવા મળેછે. સાંઢમાં શરીર નો આગળનો ભાગ, પાછળનો ભાગ તથા ...
પશુઓનો વિકાસ કાર્યક્રમો અને યોજનાઓ
Saturday, January 4, 2014 (૧) પશુઓનો વિકાસ
પશુઓમાં ઉચ્ચ આનુવંશિક ગુણો સાચવી રાખવા તથા તેમાં વધારો કરવા માટે રાજ્યમાં સંકર સંવર્ધન અને શુધ્ધ સંવર્ધનની કામગીરી કૃત્રિમ બીજદાન દ્વારા કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં દૂધ ઉત્પાદન અને સારા બળદો માટે ગાયોની બે ઓલાદ ગીર અને કાંકરેજ જાણીતી છે. ભેંસોમાં મહેસાણી,સુરતી ,જાફરાબાદી અને બન્ની ઓલાદ દૂધ ઉત્પાદન મ...
સૌની પાણી યોજના પુરી થઈ જવી જોઈતી હતી, ત્યાં બંધોમાં ક્રિકેટ રમાય છે
સૌની આવી સૌરાષ્ટ્રને દ્વાર', 'હર ખેત કો પાની, હર હાથ કો કામ'ના રૃપાળા સૂત્રો અને વચનોની લ્હાણી કરી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ચૂંટણી પહેલાં રૂ.10 હજાર કરોડની સૌની યોજનાની જાહેરાત કરી હતી. જો સૌની યોજના સફળ હોય તો 2019માં સૌરાષ્ટ્રમાં પિવાનું પાણી, પશુઓ માટેનું પાણી, સિંચાઈ માટેનું પાણી અને વાપરવા માટેનુ...
ખેડૂતોની રૂ.15 કરોડની લોનનું કૌભાંડ પકડાયું
જામનગર નજીકના જીવાપર ગામની સ્વાશ્રય સેવા સહકારી મંડળી સહકારી મંડળીના પ્રમુખ પ્રાગજી વેલજીભાઈ પરમાર અને મંત્રી વાલજી વશરામભાઈ પરમાર દ્વારા રૂ.15 કરોડનું કૌભાંડ 2008થી 2013માં કર્યું હતું. એકાદ વર્ષ પૂર્વે આ પ્રકરણમાં માત્ર દોઢ કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એલસીબીની તપાસ દરમિયાન આ કૌભાંડ મોટું હોવાનું સામે આવ્યુ હતું. જીવાપર ગામના ખેડ...
પાણી ન મળતું હોવાની રોજની 150 સામૂહિક ફરિયાદો, પણ કોઈ તકલિફ નથી –...
ગુજરાતમાં સર્જાયેલી જળ કટોકટી અને ઘાસચારાને લઈ મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રિવ્યૂ બેઠક યોજી હતી. ૩૧ જુલાઈ સુધીમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. જો કે મુખ્યમંત્રીએ રોજની ૧૫૦ જેટલી ફરિયાદો મળતી હોવાનું જાહેર કરીને પત્રકારોએ પાણીની તંગી વાળા અહેવાલો નહીં છાપવા કહ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ચૂંટણી પછી આચારસંહિતા દૂ...
ઝેરી ઘાસ ખરીદીને પશુઓના મોત કરે એવું રૂપાણી સરકારનું ઘાસચારા કૌભાંડ
ભાજપની વિજય રૂપાણી સરકાર મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ થયું છે. હવે ઘાસચારા કૌભાંડ બહાર આવ્યું છે. રૂ.100 કરોડનું ઘાસ અને ડાંગર પરાળ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. પશુ જે ઘાય ખાય તો સીલીકા ટોકસસીટીની માત્રા વધારે હોય મોતને ભેટે છે, તેવા પ્રકારનું ઘાસ ખરીદવાની શરૂઆત કરી દિધી હતી. જેમાં રૂ.50 કરોડ જેટલું કૌભાંડ તો છે પણ પશુને મારી નાંખતું કૌભાંડ પણ છે. ...
સૌરાષ્ટ્રના 36 શહેરો અને હજારો ગામોને પિવાનું પાણી 10 દિવસથી 2 દિવસે મ...
સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલા દિવસે પાણી મળે છે તે ચોંકાવી દે તેવું છે. સૌરાષ્ટ્રના 36 નાના અને મોટા શહેરોને રોજ પાણી મળતું નથી. બે દિવસથી લઈને 8 દિવસે પાણી આવે છે. રાજકોટ શહેરમાં જ રોજ પાણી આવે છે. પણ બાકીના સમગ્ર સૌરાષ્ટ્રના શહેરોમાં પાણીની ગંભીર સ્થિતી છે. 7 જિલ્લાના 26 શહેરોની યાદી અહીં આપી છે. ગામડાઓની હાલત તો અત્યંત ખરાબ છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય...
સૌરાષ્ટ્રનાં બંધોમાં હવે 10 ટકા પાણી, રૂપાણીએ એરકંડીશનમાં બેસી ઉનાળાની...
રાજ્યમાં પીવાના પાણીની પરિસ્થિતિ રાજ્યમાં ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં ઓછો વરસાદ થવાથી સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભુમિ દ્વારકા, મોરબી, ભાવનગર, જામનગર, રાજકોટ અને કચ્છ જીલ્લાઓના ડેમોમાં ઓછા પાણીની આવક થયેલ છે આથી, ચાલુ વર્ષે ડેમોમાં હાલ નહિવત જત્થો ઉપલબ્ધ છે. આ જીલ્લાઓમાં પાતાળ કુવાઓ પણ ઓછા રિચાર્જ થય...
જો ઢાંકી પાણી પંપ ન હોત તો સૌરાષ્ટ્રમાં પાણીની કટોટકી હોત
નર્મદા નેટવર્ક ન હોત અને ઢાંકી ખાતેનું પમ્પીંગ સ્ટેશન નિર્માણ ન થયું હોત તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ હોત. પ્રતિ દિવસ ઢાંકી, માળિયા, વલ્લભીપુર કેનાલ, પરિયેજ-કનેવાલ દ્વારા હાલ ૧૯૦ કરોડ લિટર જેટલું પાણી કચ્છ અને સૌરાષ્ટ્રને આપવામાં આવે છે, જે ગત વર્ષ કરતાં ૨૦ કરોડ લિટર પ્રતિ દિવસ જેટલું વધારે છે. રાજ્ય સરકારે નર્મદા નેટવર્ક દ્વાર...
ગુજરાતમાં પાણી માટે પાણીપત થાય તે દિવસો ભગવાન ન દેખાડે
છેલ્લાં બે દિવસથી પાણીની ભયંકર તંગી અને વકરતી જતી સમસ્યા વિષે જે લખાયું એનો જાણે કે આજના અખબારોમાં પડઘો પડતો હોય તેમ ‘ગાર્ડન ઓફ ગુજરાત’ એટલે કે ગુજરાતનો બગીચો કહેવાય એવા દક્ષિણ ગુજરાતમાં પણ પાણીની વિકરાળ તંગીએ દેખા દીધી છે. નવસારીમાં પાણીની સમસ્યા વિકટ બને, વલસાડમાં પાણી મુદ્દે હોબાળો થાય, નર્મદા સૂકાય, ઉકાઈ બંધનાં પણ તળિયાં દેખાવા માંડે એવી પરિસ્થ...
તળાવો ઉંડા કર્યાનો દાવો પણ તેનું શું પરિણામ આવ્યું ? ફરી એજ જુઠું બોલત...
ફેબ્રુઆરીથી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનમાં રૂ.330 કરોડના 13,834 કામો થશે. જેમાં 14,000 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારવાનું ફરી એક વખત નક્કી કર્યું છે. મુખ્ય પ્રધાને આ માટે એક બેઠક બોલાવીને સમિક્ષા કરી હતી. સુજલામ સુફલામ નેટવર્ક આધારિત કેનાલ નેટવર્ક ઉપર વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય અને જળસ્તર ઊંચા આવે તે માટે પરકોલેશન વેલ નેટવર્ક ઉભું કરવા...
મીઠી કેસર કેરી ઝેર સમી, ખેડૂતો દેવાદાર બન્યા
વંથલી તાલુકાના કણજા ગામે ખેડૂત 70 વર્ષના વાલજીભાઈ આંબાભાઈ ભલાણીનામના ઝેરી ટીકડી ખાઈને આત્મ હત્યા કરી છે. પોતાના કેરીના બગીચામાં છેલ્લા 3 વર્ષથી સતત પાક ઓછો ઉતરવાના કારણે આર્થિક સંકડામણ ઊભી થઈ હતી, જેના કારણે આત્મહત્યા કરી છે. વાલજીભાઈને સંતાનમાં બે પુત્રો છે, એક પુત્ર ભાવનગર મુકામે વેપાર કરે છે, જ્યારે બીજો પુત્ર નોકરી કરે છે. રાજુલા- જાફરાબાદ વ...
ઊંઝામાં કેન્દ્રીય એજન્સીઓએ પણ તપાસ શરૂં કરી
ઊંઝામાં દરોડો પાડનાર ગુજરાતના અધિકારીઓ પર રાજકીય દબાણ આવતાં હવે કેન્દ્રીય CST-GST અધિકારીઓ સક્રિય થયા છે. તેઓ આ દરોડા પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. કારણ કે સૌથી વધું નુકસાન કેન્દ્ર સરકારને થયું છે. ગુજરાતના અધિકારીઓ પાસેથી દરોડાની વિગતો અને રેકર્ડ માંગશે. જોકે, કેન્દ્રના અધિકારીઓએ કેટલાંક જાણકારોને દિલ્હી બોલાવ્યા હતા. આ માહિતી આપનારાઓએ થોકબંધ પૂરા...
22 અસાધ્ય રોગમાં વપરાતા રાજગરાની ખેતી વધી રહી છે
દેશભરમાં રાજગરાનું સૌથી મોટું બજાર ડીસા છે. દાણાને રામદાણા કહે છે. રાજગરાનો અર્થ પણ શાહી અનાજ થાય છે. મૃત્યુની સંભાવના ઓછી કરતો પદાર્થ અમરનાથ તરીકે પણ ઓળખાય છે. ડાયેટ ફૂડ છે. કુદરતી સ્ટીરોઈડ છે. તેથી તેનો વપરાશ વધી રહ્યો છે તેની સાથે સારા ભાવ મળતાં હવે ઉત્પાદન વધી રહ્યું છે. રાજગરાની દિન-પ્રતિદિન આવક વધી રહી છે. ડીસાના રાજગરાનો દાણો મોટો હોય છે ...
મોદી-રૂપાણીની સૌની યોજના ઘરમૂળથી કેમ ખોટી પૂરવાર થઈ રહી છે
રાજ્યનાં 204 જળાશયોમાં સરેરાશ 34.41 ટકા પાણી છે. સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં તો માત્ર 11.82 ટકા પાણી બચ્યું છે. બે બંધમાં 80 ટકા પાણી છે બાકી સૌરાષ્ટ્રના 80 બંધમાં સહેજ પણ પાણી રહ્યું નથી. કચ્છના 20 બેધોમાં 14 ટકા જેવું પાણી છે. ઉત્તર ગુજરાતમાં 15 બંધમાં 17 ટકા પાણી છે. પાણીની ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં એકી સાથે આફત ઉતરી આવી છે. ગુજરાતના પ...

English