Thursday, August 6, 2026

રૂપાણીના પોલા વચનો, 1000 કરોડનું ખર્ચ છતાં પાણી માટે અલવલ્લીમાં વલખા

ગાંધીનગર : એક વર્ષ પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 10 મે 2018ના દિવસે અરવલ્લી જિલ્લાના મેઘરજના બાંઠીવાડા ગામે તળાવ ઊંડુ કરાવવાનો પ્રારંભ કરાવતાં જાહેરમાં પ્રજાને વચન આપ્યું હતું કે, પીવાના પાણીનો દુકાળ એ ભૂતકાળ બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ગુજરાતની પાણી સંગ્રહ ક્ષમતા દોઢ ગણી કરવાની નેમ છે. ચારીયા નદી અને કોતરને પુન: જીવિત કરવાનાં સુ...

ખેડૂતનું સ્થાન રોબોટ લેશે, ગુજરાતના 51 લાખ ખેત મજૂરો બેકાર બની જશે

કૃષિ ઉત્પાદન વગર માનવજાતનું અસ્તિત્વ શક્ય નથી. જગત ગમે એટલી પ્રગતિ કરી લેશે તો પણ કૃષિ ઉત્પાદન અને તેનું મહત્વ ક્યારેય ઓછું થવાનું નથી. પણ હા, તેના સ્વરૃપમાં ચોક્કસ ફેરફાર થશે. એ ફેરફાર થવાની શરૃઆત પણ થઈ ચૂકી છે. ગુજરાતના લોકો એમ માને છે કે જગતને ખેડૂત વગર ચાલવાનું નથી. તે જગતનો તાત છે. પણ હવે રોબોટ જગતવનો તાત બની જશે. જોકે તેને થોડા વર્।ો લાગશે. જ...

ઊંઝા જીરૂ જીએસટી કૌભાંડ દબાવવી દેવાતા કેન્દ્રની એજન્સીઓ સક્રિય થઈ

ઊંઝામાં ગુજરાતના અધિકારીઓ પર રાજકીય દબાણ આવતાં હવે કેન્દ્રીય CST-GST અધિકારીઓ સક્રિય થયા છે. તેઓ આ દરોડા પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. કારણ કે સૌથી વધું નુકસાન કેન્દ્ર સરકારને થયું છે. ગુજરાતના અધિકારીઓ પાસેથી દરોડાની વિગતો અને રેકર્ડ માંગશે. જોકે, કેન્દ્રના અધિકારીઓએ કેટલાંક જાણકારોને દિલ્હી બોલાવ્યા હતા. આ માહિતી આપનારાઓએ થોકબંધ પૂરાવા અને દસ્તાવ...

સૌરાષ્ટ્રમાં રૂપાણીના પાણીના વાયદા નિષ્ફળ, બંધથી 4 હજાર હેક્ટરમાં જ સિ...

નર્મદા અને બીજી સિંચાઈનું પાણી ન મળવાના કારણે સૌરાષ્ટ્રને ગંભીર અસર થઈ છે. ઉનાળું વાવેતર 50 ટકા ઘટી ગયું છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 5.70 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે. તેની સામે હાલ ઉનાળામાં ગયા વર્ષે જે વાવેતર થયું હતું તે ઘટીને 50 ટકા થઈ ગયું છે. હાલ 26,000 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 11,500 હેક્ટર વાવેતર તો પશુઓને ટેકાવી રાખવા માટે ઘા...

પેપ્સીકો કંપની સામે આંદોલન શરૂં થયું ત્યાં સુધી ભાજપની રૂપાણી સરકાર ઉં...

અમેરીકાની પેપ્સીકો કંપનીએ ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતાં ખેડૂતો ઉપર કોર્ટમાં કેસ કરી દરેક પર રૂ.1 કરોડનો દાવો કરતાં મલ્ટિનેશન કંપનીની દાદાગીરી સામે દેશભરના ખેડૂતો એક થયા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોના ખેડૂત સંગઠનો, ગુજરાત સ્ટેટ સીડ્સ પ્રોડયુસર એસો સહિત ખેડૂતોના હિત સાથે સંકળાયેલ સંસ્થાઓ અને સંગઠનો ખેડૂતોએ લડાઈ શરૂં કરી છે. બિયારણની કોઈ પણ જાતની પેટ...

ગરમીથી દુધની આવક 15 ટકા ઘટી, પશુને ઠંડકમાં રાખો

ગરમીના કારણે પશુઓ દુધ આપવાનું ઓછું કરી દે છે. ડેરીઓમાં લગભગ 15થી 20 ટકા ઓછું દુધ આવે છે. રાજ્યના પશુપાલન નિયામક દ્વારા પશુપાલકોએ પશુઓને ગરમીથી રક્ષણ આપવા શું કરવું જોઈએ તે માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ છે.  હાલનાં દિવસોમાં વાતાવરણમાં તાપમાન વધુ રહેતું હોવાથી દુધાળા પશુઓની ઉત્પાદકતા પર તથા તંદુરસ્ત પશુઓના આરોગ્ય પર વિપરીત અસર થવાની પૂરેપૂરી સંભાવના છ...

460 મોબાઈલ પશુ દવાખાના શરૂં કરાશે

પશુપાલન કમિશનર ડૉ. સુરેશ એસ. હોન્નપ્પાગોલે  પશુ ચિકિત્સા ક્ષેત્રની માહિતી આપતાં તેમણે કહ્યું કે, રાજ્યમાં દરેક 10 ગામડાં દીઠ 1 પશુ દવાખાનું કાર્યરત છે. 460 મોબાઇલ પશુ ડિસ્પેન્સરીને મંજૂરી મળી ગઇ છે, જેથી હવે ઘવાયેલા અને રોગગ્રસ્ત પશુઓને સરળતાથી ચિકિત્સા પ્રાપ્ત થશે. તેથી ગુજરાતમાં દૂધના ઉત્પાદનમાં વધારો થશે. કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન.એ...

બીજું એક તુવેર કૌભાંડ પકડી પાડતાં ખેડૂતો

કેશોદમાં ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા ખરીદ કરતાં તુવેરમાં મોટું કૌભાંડ બહાર આવ્યા બાદ આજે ખેડૂતોએ જાતે ગુજરાત બહારથી લાવીને રાખેલો તુવેરનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. તંત્ર કંઈપણ કાર્યવાહી કરે તે પહેલાં ખેડૂતોએ 700 ગુણી જેટલો હલકી ગુણવત્તાની તુવેરનો જથ્થો પકડી પડ્યો હતો. અગાઉના કૌભાંડના 7 આરોપી પૈકી એક ભરત વાઘસિયાની વાડીમાંથી જથ્થો પકડાયો હતો....

કચ્છથી આવેલા 350 માલધારીઓને ભરપુર મદદ કરી, હજું પણ મદદની જરૂર

31 માર્ચ 2019ના રોજ ડૉ. મયુર ત્રિવેદી મૈત્રેય રાજપ્રિયે અમદાવાદ નજીક નળસરોવરના કાંઠામાં પડાવ નાખીને કંતાનના ઝુંપડામાં રહેતા કચ્છના માલધારીની મુલાકાત લીધી હતી. તેમને મદદ કરવા માટે અપીલ કરી હતી. જેમાં સારો એવો ફાળો લોકોએ મોકલી આપ્યો હતો. 40થી 42 પરિવારોના 350 સભ્યોને મદદ મળી હતી. ભંડોળ અને પ્રયત્નો સીમિત હતા, પણ સમસ્યા ખુબ મોટી છે. હજુ નળસરોવર અને...

ગુજરાતના ખેડૂતને દાડમની ખેતી માટે લંડનમાં પુરસ્કાર

ગુજરાતના દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલે દાડમની ખેતી કરીને સમગ્ર વિસ્તારને નવો રસ્તો બતાવ્યો હતો. તેને 2017ના પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા બાદ હવે લંડનમાં સાંસ્કૃત્તિક યુવા સંસ્થા દ્વારા ગૌરવ પુરસ્કાર આપવામાં આવશે. આજ સુધી તેમને 18 પુરસ્કાર આપવામાં આવ્યા છે. હવે તેમને 19 જૂલાઈ 2019માં યુનાઈટેડ કિંગડમ બ્રિટિશ પાર્લામેન્ટ લંડન ખાતે એવોર્ડ આવવા આમંત્રણ...

કેશોદ બાદ વિસાવદરમાં તૂવેર કૌભાંડ, રીબડીયાની જનતા રેડ

તૂવેરમાં કૌભાંડને લઇને બદનામ થયેલ સૌરાષ્ટ્ર ફરી તૂવેર કૌભાંડમાં વગોવાયું છે કેશોદ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદેલી તૂવેરમાં હલકી ગુણવતાની તુવેર કે સોયાબીન ભેળસેળ કરવાના કારસ્તાનનો પર્દાફાશ થતાં ખરીદીમાં ભ્રષ્ટાચારને લઇને વગોવાયું છે. કેશોદના કૌભાંડની તપાસ ચાલુ છે ત્યાં શુક્રવારે વિસાવદર યાર્ડમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા સહિતના ખેડૂતોએ જનતા રેડ...

એશિયાના સૌથી મોટા મસાલા બજારનું 1 હજાર કરોડનું વેરા કૌભાંડ

ગુજરાતમાં જ્યારથી GST લાગુ પડ્યો છે ત્યારથી ગુજરાતના સૌથી મોટા ખેત ઉત્પન્ન બજાર ઊંઝામાં ગાંધીનગર ભાજપના નેતાઓ અને GSTના અમદાવાદના અધિકારીઓ સાથે મળીને વેરા ચોર ટોળકી ઊંઝામાં રોજનું રૂ.25 લાખનું વેરાની ચોરી કરી રહ્યાં છે. આજ સુધી આવું રૂ.165 કરોડનું વેરા કૌભાંડ થયું હોવાના પુરાવા છે. જોકે ઊંઝા માર્કેટ યાર્ડ સાથે જોડાયેલા લોકો કહે છે કે, એક વર્ષના રૂ....

કેશોદ તુવેર ખરીદીમાં ભેળસેળ કૌભાંડ, બે વખત સીલ તોડાયા 

પહેલા ભેળસેળ કરી કૌભાંડ કર્યું. પછી ઢાંક પીછોડ કરવા ભેળસેળ હટાવવા સફાઈ કામગીરી કરી હતીહ ટેકાના ભાવે મગફળી કૌભાંડના ડામ ખેડૂતો હજુ ભૂલ્યા નથી ત્યાં તુવેર કૌભાંડ બહાર આવ્યું છે. ટેકાના ભાવે તુવેર ખરીદીના નિયમો અનુસાર ખરીદી કરતી વખતે સરકાર દ્વારા ગુણવતા ચકાસણી માટે એક ગ્રેડર રાખવાનો હોય ખરીદી વખતે ગુણવતા ચકાસણીના ચોક્કસ નિયમો મુજબ જ જો ગુણવત્તા હો...

પેપ્સિ-કો કંપની સામે ગુજરાતના ખેડૂતોનું આંદોલન શરૂં

અમેરિકાની પેપ્સિ-કો કંપનીએ ગુજરાતના બટાકા પેદા કરતાં 12 ખેડૂતો પર ગુના નોંધ્યા છે. તેથી ગુજરાતના ખેડૂત સંગઠનોએ કંપની સામે લડી લેવા માટે 24 એપ્રિલ 2019થી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માટે ગુજરાતના કેટલાંક ખેડૂત આગેવાનો મળ્યા હતા. કંપનીનો દાવો છે કે તેમના પેટન્ટ ધવારતાં લેઈસ (Lay”s)ની ચીપ્સ બનાવવાના બિયારણથી ગુજરાતના ખેડૂતો બટાકા ઉગાડે છે....

નકલી જીરુંનો વધતો વેપાર ગુજરાતને ફટકો મારશે

મસાલા બજાર ઊંઝા નજીક રાજસ્થાનમાં એક વર્ષથી નકલી જીરું બનાવની ફેકટરી ઝડપાઇ છે. 5 ટકાના ભાવે નકલી માલ તે બનાવવામાં ફસ્તાદ છે. નકલી જીરૂ બનાવીને ગુજરાતના વેપારીઓને વેચતો હતો. ઉત્તર પ્રદેશના જલાલાબાદમાં પણ નકલી જીરું બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. રાજસ્થાનના આબુરોડ ખાતે એકલિંગજી મંદિર પાછળ આવેલી તરૂગી નિવાસી હરિસિંહ રાજપૂતના ખેતરમાં નકલી જીરુંની ફેકટર...