Thursday, August 6, 2026

ખેડૂતોને ન્યાય માટે કૃષિ નિયામકની કચેરીમાં ધરણા, રાતવાસો

ગાંધીનગરના કૃષિભવનમાં કૃષિ નિયામકની કચેરી સામે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. તેઓ પાક વીમાની સહાયની રકમના આંકડા જાહેર કરવા સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. જેમાં બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણાએ નિયામકની કચેરીમાં આખી રાત ધરણા પર બેસીને ખેડૂતોના પ્રસાનોની વાચા આપી હતી. પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં મગફળી માટે વી...

ટેટીમાં 10 વર્ષમાં 10 ગણું ઉત્પાદન મેળવતું ડીસા

બનાસકાંઠાના ખેડૂતો બટાટા, પપૈયા, દાડમ, સરગવાની ફળી, તડબુચ, ટેટીની ખેતી કરી સારી એવી કમાણી કરી સમૃદ્ધ બની રહ્યા છે. ગુજરાતમાં બટાટાના વાવેતરની શરૂઆત ડીસાની બનાસ નદીમાં વિચરતી જાતિ દ્વારા શરૂ થઈ હતી. પહેલા બનાસ નદીમાં શક્કર ટેટી અને તડબૂચ વાવવામાં આવતા હતા. નદી સુકાઈ જતાં નદીની ખેતીની પરંપરા તૂટી અને ખેતરોમાં રોકડીયા પાક શક્કર ટેટીની ખેતીમાં 2011થી થ...

સાબુદાણા વૃક્ષમાંથી કારખાનામાં બને છે

સાબુદાણા એક એવી ફળાહારી વસ્તુ છે. સાબુદાણા કોઈ અનાજ નથી, છતાં ખીચડી, ખીર, વડા, ચેવડો, પાપડ, વેફર તરીકે ઉપયોગ કરીએ છીએ. સાગો પામ નામના જાડના ગરથી બને છે. સાગો તાડની જેવું જ એક ઝાડ છે. આ ઝાડ મુળતો પૂર્વીય આફ્રિકાનું છે. ગરને પીસીને પાવડર બનાવીને ગરમ કરવામાં આવે એટલે તેમાંથી દાણા બને છે. ટેપિઓકા રૂટ જેને આંતરરાષ્ટ્રીય સ્તર પર કસાવાના રૂપે જાણીતો છે. ક...

ખેડૂતો આત્મહત્યા કરે પણ 4 હજાર કરોડના ભાજપના કૌભાંડી મોજ કરે

સરકાર ખેડૂતોના આપઘાતના સાચા આંકડા છૂપાવી રહી છે, આપઘાતને અપમૃત્યુમા ખપાવવાનું સરકાર ષડયંત્ર કરી રહી છે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પુછેલા પ્રશ્નોના જવાબમાં ભાજપ સરકારે સ્વીકાર કર્યો છે કે, વર્ષ 2013-14 થી 2017-18 સુધી 1 લાખ 8 હજાર 116 લોકોએ આત્મહત્યા કે આકસ્મિક મૃત્યુ પામ્યા છે. ૨૭,૩૫૭ લોકોની આત્મહત્યા, ૮૧,૨૬૦ આકસ્મિક અપમૃત્યુ સરકારી ...

હેક્ટરે 10 હજાર કિલો પાકતી ચોળીનું વાવેતર શરૂ

ચોળી એ અગત્યનો કઠોળ વર્ગનો શાકભાજીનો પાક છે ચોળાની લીલી કુણી શીંગો તેમજ લીલા દાણાનો શાકભાજી તરીકે જ્યારે સૂકા દાણાનો ઉપયોગ કઠોળ તરીકે કરવામાં આવે છે. ચોળીની લીલી શીંગોમાં પ્રોટીન અને ખનિજ તત્ત્વો સારા એવા પ્રમાણમાં હોય છે. ચોળીના સૂકા દાણામાં ૨૩થી ૨૯ ટકા જેટલું પ્રોટીન હોય છે. આ મુજબ લીલી શીંગો અને લીલા દાણામાં પ્રોટીનની ઉપલબ્ધતા વિશેષ રહે છે. આ ઉપ...

બંધોમાં 26 ટકા પાણી બચ્યુ

નર્મદા બંધને બાદ કરવામાં આવે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં હાલ માત્ર 26.45% પાણી છે. ગયા વર્ષે 5841.18 મિલિયન ક્યુબિક મીટર જળ હતું. હાલ 4168.48 મિલિયન ક્યુબિક મીટર જળ છે. ગુજરાતના 204 જળાશયોમાં સરેરાશ 34.90% પાણી છે. સરદાર સરોવર બંધમાં 48.98% પાણી છે. 73 બંધમાં પાણી નથી. ઉત્તર ગુજરાતના 15 બંદોમાં 17.73% પાણી બચ્...

રાજસ્થાનથી ઊંચા ભાવે દૂધ ખરીદ કરતાં દૂધસાગર ડેરી આર્થિક કટોકટીમાં

રાજસ્થાનથી દૂધ ન ખરીદવાની મિલ્ક માર્કેટિંગ ફેડરેશને મહેસાણા દૂધ સાગર ડેરીને આદેશ આપ્યો હોવા છતાં ખરીદી કરતું હોવાથી ફેડરેશને તેમનું દૂધ લેવાનું બંધ કરી દીધું છે. એવો આરોપ અગાઉ મૂકવામાં આવ્યો હતો. હવે ફેડરેશન પૈસા આપતું નથી એવો આરોપ મૂક્યો છે. સંચાલકોએ ધરણા કરવાની ધમકી ફેડરેશનને આપી છે. મિલ્ક ફેડરેશન રોજ રૂ.10 કરોડનું દૂધની ખરીદી કરે છે. જેની સામ...

ઘઉંનું વાવતર ઘટતા ઉત્પાદન ઓછું રહેશે

ગુજરાતમાં નવા ઘઉંની ખેતીનો માલ ખેડૂતો બજારમાં ઠાલવી રહ્યાં છે. બીજા રાજ્યોમાં ઉત્પાદન વધશે પણ ગુજરાતમાં ઘટશે એવો અંદાજ કૃષિ વિભાગે તૈયાર કર્યો છે. દેશના અનાજના મુખ્ય ઉત્પાદક રાજ્યોપંજાબ અને હરિયાણામાં આશરે ૩૦૦ લાખ ટન ઘઉંની બમ્પર લણણી ખેડૂતો કરશે. પંજાબમાં કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે 180 લાખ ઉત્પાદન થઈ શકે છે તે ગયા વર્ષે 175 લાખ ટન થયું હતું. હરિયાણ...

કેરીના ભાવ ઊંચા રહેશે

જૂનાગઢ શહેરની આસપાસ તથાતાલાળા ગીરમાં મોટા પ્રમાણમાં જાણાતીકેસર કેરી પાકે છે. 1,62,767 હેક્ટર વિસ્તારમાં ગુજરાતમાં કેરીના બગીચામાં 12 લાખ ટન કેરી પાકે છે. સૌથી વધું કેરીનું વાવેતર વલસાડમાં 35541 હેક્ટરમાં થયું છે. બીજા નંબર પર નવસારી છે. ગયા વર્ષે નવસારીમાં 32665 હેક્ટરમાં ગુજરાતનું સૌથી વધું કેરીનું ઉત્પાદન 3 લાખ મેટ્રિક ટન થયું હતું. આમ દક્ષિણ ગુજ...

શેરડીમાં ખેડૂતોને ઓછા ભાવ

સૌરાષ્ટ્રના ગોળના કોલા અને દક્ષિણ ગુજરાતની ગણાતી ગણદેવી, બારડોલી, ચલથાણ, મઢી સુગર ફેક્ટરીઓએ 31 માર્ચ 2019ના રોજ શેરડીના ભાવ જાહેર કરતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું જોવા મળે છે. ગયા વર્ષે ખોટ પર ગયેલા ખેડૂતોને આ વર્ષે તેનાથી પણ ઓછા ભાવ મળશે. ટન દીઠ સરેરાશ રૂ.80થી 115 જેટલો ભાવ ઓછો જાહેર કર્યો છે. ગણદેવી સુગર ફેક્ટરીએ સૌથી વધુ ભાવ ટનદીઠ 3035 ત્યારબાદ બા...

વધુ રોગપ્રતિકાર શક્તિ ધરાવતી મગની નવી જાત શોધી

ઉનાળો શરૂ થતાં જ મગનું વાવેતર થઈ રહ્યું છે. વડોદરાના કૃષિ વિજ્ઞાનીઓએ એક એવા નવા જ પ્રકારના મગની જાત શોધી છે કે જે ખેડૂતોમાં હાલ જે પ્રચલિત જાત છે તેમાં રોગ પ્રતિકાર શક્તિ વધુ તો છે પણ સાથે તેનો દાણો મોટો અને ચમકીલો છે. વળી તેનું ઉત્પાદન બીજી પ્રચલિત જાતો કરતાં 15થી 32 ટકા વધું આવે છે. ગુજરાત આણંદ મગ – 5 નામની આ નવી વેરાઈટીમાં ખૂબી એ છે કે તેનું વાવ...

ઓછા ભાવ મળતાં ખેડૂતોને 4200 કરોડનું નુકસાન ડુંગળીમાં થયું

બજારની બદલતી પરિસ્થિતિઓ અને બંપર ઉપજના કારણે ગત વર્ષની સરખામાણીએ આ વર્ષે ડુંગળીની ખેતી કરનાર ખેડૂતોની આવક 4200 કરોડનું ગઈ છે. કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયના એક રીપોર્ટમાં આ વાતની ખબર પડે છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં એપીએમસીના માધ્યમથી અંદાજે 13.22 લાખ ટન ડુંગળી 13,760 રૂપીયા પ્રતિ ટનના દરે વેચાણી હતી. આ પ્રકારે ડિસેમ્બર મહિનામાં 13,310 રૂપીયા પ્...

ડિસામાં 2 રૂપિયે કિલો બટાકા વેચાતાં ખોટની ખેતી કરતાં ખેડૂતો

બટાટા નગરી ડીસા માર્કેટમા બટાટાનાં ભાવમા 50 ટકાનૉ ઘટાડો થતા ખેડુતોની હાલત કફોડી બની છે. છૂટક ભાવમાં ઘટાડો નથી.  ખેડૂતનો માલ મફતનાં ભાવે વેચાઈ રહ્યો છે.  જેથી ખેડુતો સરકાર પાસે ફરી એકવાર સહાય માટે લાંબો હાથ કર્યો છે. બટાટા પકવતા ખેડુતોની હાલત શુ છે તેનાં પર ક્યારેય નરેન્દ્ર મોદી સહિત ભાજપના એક પણ નેાતઓએ ધ્યાન નથી આપ્યું. છેલ્લાં ચાર વર્ષથી બટાટામા મ...

ગુજરાતમાં 4 હજાર વર્ષ પહેલા બાજરી, મગ, જવ અને ઘઉંની ખેતી થતી હતી

ગુજરાતના ધોળાવીરા અને લોથલ સહિતની ભારતમાં પાંગરેલી સિંધુ ખીણની કૃષિ સંસ્કૃતિમાં 4000 થી 4500 વર્ષ પહેલા ઘઉં અને જવની ખેતી વધારે પ્રમાણમા થતી હતી. આ સિવાયના પાકો પણ કદાચ લેવાતા હતા. ચોખાની બોલબાલા નહોતી. હરપ્પન સંસ્કૃતિના જે અવશેષો જોવા મળે છે, તે જોતા એવુ લાગે છે કે અહીંયા બાજરીની વિવિધ પ્રજાતિઓની ખેતી વધારે પ્રમાણમાં થતી હતી. સિંધુ ખીણની સંસ્કૃતિન...

કેરીની ગોટલી શ્રેષ્ઠ દવા

ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં - વિટામીન' બી-૧૨'ની ઉણપ હોય છે. તે દૂર કરવામાં 'ગોટલી' મદદરૂપ બની શકે છે.   કેરી ખાધા પછી - કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે... તો - માનવ શરીરમાંની 'વિટામિન બી-૧૨' ની કમી દૂર કરી શકા...