વાગડિયા, ઉનાળું, શિયાળુ અને ત્રપકિયા એમ ચાર જાતના મગ
મહર્ષિ ચરકે જીવનીય વનસ્પતિ સંવર્ગ તરીકે દસ વનસ્પતિઓ દર્શાવેલ છે. જેમાં મગને જીવન ટકાવી રાખનાર વનસ્પતિમાં પ્રથમ ક્રમે મુકેલ છે. મગનું મૂળ વતન ભારતીય ઉપખંડ માનવામાં આવે છે. જોકે એક અન્ય માન્યતા મુજબ મગ સૌપ્રથમ મોંગોલીયાના જંગલોમાંથી મળી આવ્યા હોવાનું માનવામાં આવે છે. જોકે મગ પોતાની આગવી વિશિષ્ટતાના કારણે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા જોવા મળે છે.
ભારતમાં ...
કૃષિ વિમો નહીં, તો મત નહીં, ખેડૂતો ભાજપ પર વિફર્યા પોલીસે તગેડ્યા
રાજકોટના પડઘરીમાં પાકવીમો ન મળતા 1 હજારથી વધુ ખેડૂતો મામલતદાર કચેરીએ એકઠા થઈ બેનરો સાથે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પાકવીમા અંગે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. સરકારી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી અને પથ્થરમારો થયો હતો. સૌરાષ્ટ્રમાં ભાજપ મગફળી કૌભાંડ બાદ હવે કૃષિ વિમા કૌભાં...
ખેડૂતોના પ્રશ્નોનોથી રાજકોટ ભાજપના સાંસદ મોહન કુંડારીયાએ ભાગવું પડ્યું...
લોકસભાની ચૂંટણીમાં મત આપવા માટે પ્રચાર માટે વાંકાનેરના પલાસ ટામે ભાજપના નેતા સાંસદ મોહન કુંડારીયાને પ્રજાના પ્રશ્નોના કારણે ઘણા કડવા અનુભવ થાય છે. રાજકોટના સાંસદ મોહન કુંડારિયા જયારે ખેડૂતો સાથે વાતચીત કરતી રહ્યા હતા ત્યારે ખેડૂતોએ પાક વિમાની વાત કરતા રાજકોટના મોહન કુંડારિયા ભડકી ઉઠયા હતા. તમારે રજૂઆત કરવી હોય તે ગુજરાત સરકારને કરો તેમ કહીને તેઓએ ...
પશુના તબેલા તરફ વળતા યુવાનો, સારી કમાણી કરે છે
૨૦૧૭-૧૮ દરમિયાન જે-તે દૂધ મંડળી દ્વારા પસંદગીના ઉમેદવારોને લોનની સગવડ કરી આપીને અંદાજે ૧૧૦૦૦ જેટલા પશુઓમાં વધારો કરાયો છે. જેમાં હજુ ૫ હજાર ઉપરાંત દુધાળા પશુઓના વધારો થવાની સંભાવના છે. આ યોજનામાં તારાપુરનું મોરજ ગામ અગેસર્ર બન્યું છે.
સમગ્ર ચરોતર પંથકમાં એક વર્ષના સમય ગાળામાં ૨૫૦ ઉપરાંત મોટા તબેલાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેઓ દ્વારા દરરોજ ૫...
વીમા યોજનામાં વિસંગતતા વધું છે
ચાલુ વર્ષે મગફળી પાકવીમો જાહેર કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતોને અન્યાય થયેલ છે મોરબી તાલુકામાં ૧૭ ટકા, માળિયા તાલુકામાં ૩૫ ટકા અને ટંકારા તાલુકામાં ૨૯ ટકા મગફળીનો પાકવીમો મંજુર કરાયો છે જેમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના નિયમો અનુસાર વિસંગતતા છે જે મામલે માર્કેટિંગ યાર્ડ ચેરમેને કૃષિ મંત્રીને રજૂઆત કરી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીના ચેર...
બટાકાના ભાવમાં ઉછાળો શરૂં
વધતા જતા અસામાન્ય વરસાદને કારણે બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. સતત બે વર્ષમાં ઘટાડો થયા પછી પશ્રિમ બંગાળ ખાતે બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. ચાલુ મહિનાની શરૃઆતથી અત્યાર સુધીમાં બંગાળમાં બટાકાના ભાવમાં 51 ટકાનો ઉછાળો આવ્યો છે. માર્ચના અંતિમ સપ્તાહમાં અત્યારે બટાકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.પર૦થી પ૩૦ની વચ્ચે બોલાઈ રહ્યા છે જ્યારે અગાઉન...
નીલ ગાય જેવા પ્રાણીઑથી ખેતરના પાકને બચાવી લેવાના નુકસખા
રીત ૧
નીલ ગાયના છાણ ને ખેતર ની ચારે બાજુ છાટી દેવા થી ફાયદો થાય છે. રીત ૨
નીલ ગાયનુ છાણ કા પછી ગાયનુ છાણ ૩ કિલો, છાસ ૧ લીટર, પાણી ૧૦ લીટર, સવાર થી પલાળી સાંજે ખેતર ફરતે છાટી દેવાથી પણ ફાયદો થાય છે. રીત 3
રંગીન નકામી જૂની સાડી ઑ ખેતર ફરતે લગાડવાથી પણ નીલ ગાયનો ત્રાસ ઑછો રહે છે. જો તમારા વિસ્તારમા પ્રાણીઑની હેરાનગતિ બહુ હોય તો આ ઍક સફળ ઉપાય ...
ઘાંસના અભાવે લાખણી એરફોર્સમાં ગાયોના મોત
લાખણી તાલુકાના નાંણી એરફોર્સની જગ્યા જે 20 કિલોમીટરના ઘેરાવા માં આવેલો છે. સરકાર હસ્તક છે. સુરક્ષાના કારણે આ જગ્યાએ અવરજવર કરવામાં આવતી નથી. ઝાડીમાં મોટી સંખ્યામાં ગાયો વસવાટ કરે છે. પૂરતા પ્રમાણમાં વરસાદ થાય એટલે તો અહીં પુષ્કળ ઘાસ ઉગી નીકળે છે. ગાયોનો નિભાવ થાય છે. પણ ગયા વર્ષે ચોમાસુ નિષ્ફળ રહ્યું હતું. જેના કારણે ઘાસ થયું નહિ. જેના પરિણામે ઉનાળ...
પોરબંદરનું મેર દંપતી ઈગ્લેન્ડથી પરત ફરી ભેંસ દોહે છે અને ખેતી કરે છે
ગુજરાતના લોકો પશ્ચિમી દેશમાં જઈને પૈસા કમાવા માટે દોડી રહ્યા છે.પણ પોરબંદરમાં રહેતા ભારતી મેર કોમના ખુંટી પરિવારે ઇંગ્લેન્ડમાં લાખો રૂપિયાની નોકરી છોડી વિદેશથી પોતાના વતનમાં પરત ફરીને તેમણે ખેતી અને પશુપાલન શરૂ કર્યું છે. 2006 માં રામદેવ ખુંટી કામ કરવા ઇંગ્લેન્ડ ગયા હતા. 2 વર્ષ સુધી ત્યાં કામ કર્યા પછી રામદેવ ભારત પરત ફર્યા હતા. 2009માં રામદેવના...
વડોદરામાં શાકભાજી પકવવા પાણી નહીં રસાયણથી સિંચાઈ
ગુજરાત જેને ‘શાકભાજીનો ટોપલો’ ગણે છે તે વિસ્તારમાં આવેલ લુણા ગામના ભૂગર્ભજળમાંથી પાણી નહી કેમિકલ્સ નીકળે છે. સરકારી ભાષામાં કહીએ તો લુણા ગામના ભૂગર્ભ જળ પર પ્રદુષણ ફેલાવતા ઉધોગોના કેમિકલ્સે આંતકવાદી હુમલો કર્યો છે. તેનાથી શાકભાજી ઉગાડવામાં આવે છે તે રોજના 35 લાખ લોકો ખાય છે. 20 વર્ષથી ગામના લોકોનું કોઈ સાંભતું નથી. ગુજરાતની ચોકીદાર સરકાર તે રોકવ...
મગફળીના દાણાની માંગ ઘટી, ખેડૂતોને સીધી અસર આવતાં વર્ષે થશે
મગફળીનું સારું ઉત્પાદન છતાં તેના ક્વોલીટી દાણાની માંગ વિદેશમાં નથી. તેથી ખેડૂતોને આવતા વર્ષે મગફળીમાં મોટો માર પડી શકે તેવું બજાર બની ગયું છે. 2 વર્ષથી મગફળીનું બમ્પર ઉત્પાદન અને પુરવઠો હોવા છતાં નિકાસને ગંભીર ફટકો પડવાથી સીંગદાણાના 80 ટકા યુનિટો બંધ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં સીંગદાણા બનાવવાનો ઉદ્યોગ પરંપરાગત અને લઘુ પ્રકારનો છે. અસંખ્ય યુનિટો બંધ થઇ...
ખેડૂતોની ઉઘાડી લૂંટ, ખેડૂતો પાસેથી નાણાં લીધા અને દુષ્કાળ છતાં 32 ટકા ...
2017 અને 2018 દરમિયાન ગુજરાતના ખેડૂતોએ ખરીફ પાક, બાગાયતી પાક સહિત ઉનાળુ પાક માટે 9 જેટલી વીમા કંપનીઓને કુલ રૂા.6685 કરોડની રકમ પાક વીમા પ્રીમિયમ પેટે ચૂકવી હતી. પરંતુ ખેડૂતોનો ફક્ત રૂા. 2192 કરોડનો પાક વીમો પાક્યો છે. વીમો ફક્ત 32 ટકા જ પાક્યો છે. વીમા કંપનીઓને 68 ટકા રકમનો તગડો નફો થઇ ગયો છે. 7 હજાર કરોડ ખેડૂતો પાસેથી ખંખેરી લીધા 2017 અને વર...
દરિયો પૂરી દેતાં માછલીઓ ગાયબ, 12 હજાર માછીમાર પર આફત કોણે નોતરી ?
માળિયા તાલુકાના દરિયાકાંઠાના રણ વિસ્તારમાં રણ 5 વર્ષથી મીઠું પકવતાં ઉદ્યોગપતિઓએ કચ્છના અખાતની અનેક ખાડી બંધ કરી દીધી છે. જે રીતે અદાણીએ કચ્છ મુંદ્રામાં કરેલું એ રીતે અહીં પણ થયું છે. જુના નવા હંજીયાસર અને સુરજબારી નજીક ચેરીયાવાંઢ વિસ્તારમા રાજકીય વગ ધરાવતા માથાભારે ઉધોગપતીઓ એ ધુડખર અભ્યારણની જમીનમા ગેરકાયદેસર પેશકદમી કરી મહાકાય માટીના પાળા બનાવી ના...
વરસાદ થતાં ઘઉં અને જીરાના પાકરને પારાવાર નુકસાન
વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો કમોસમી વરસાદ આવશે તો તેમનો વાવેલો પાક નિષ્ફળ થશે અને તેઓ દેવાના ડુંગર તળે દબાઈ જશે. જેમાં ઘઉં, તમામ પ્રકારન ફળ, રાયડો, જીરૂં, મરચા અને મસાલા પાકો પર ખરાબ આસર થઈ શકે છે. વાતાવરણમાં પલટો આવવાના કારણે સૌરાષ્ટ્ર અને આબુમાં વરસાદની શરૂઆત થઇ ગઈ છે. આબુ નજીકના બનાસકાંઠામાં વાતાવરણમાં પ...
વિપુલ ચૌધરીના પાણી કૌભાંડના પરપોટા ફૂટ્યા, છતાં સરકાર ફૂટી ગઈ
રોજનું 10 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવા અને પ્લાંટ ધોવા માટે મહેસાણાની દૂધસાગર ડેરી વર્ષે રૂ.1.10 કરોડનું પાણી ખરીદ કરે છે. ખરેખર તો પાણી ખરીદવામાં આવતું નથી. 7 ટ્યુબવેલ ડેરીમાં છે. છતાં ટેન્કરોથી પાણી કેમ લેવામાં આવે છે. કરોડો રૂપિયાનું પાણી ખરીદે છે. પાણીમાં ભ્રષ્ટાચારના પરપોટા ફૂટ્યા તેને બે વર્ષ થયા છતાં કોઈ પગલાં ભાજપ સરકાર લેતી નથી કે ડેરી તેની ત...

English