Thursday, August 6, 2026

છાણ અને બટાકામાંથી ગેસ બનાવી વાહનો ચવાલાશે, શંકર ચૌધરીનું શક્તિ પ્રદર્...

બનાસ ડેરીએ ચીઝ પ્લાન્ટ, ખાદ્ય તેલ, ટેક હોમ રાશન પ્લાન્ટ, બટાકાનું મુલ્ય વર્ધનના સાહસો પછી હવે ગોબર ગેસ પ્લાંટ બનાવાનું શરૂં કરાયું છે. રતનપુરા (ભીલડી), દામા સિમેન સ્ટેશન(ડીસા) , થાવર(ધાનેરા) અને દાંતા ચિલીંગ સેન્ટર ખાતે રૂ.32 કરોડના ખર્ચે વિરાટ ગોબર ગેસ પ્લાન્ટનું ભૂમીપુજન દામા સિમેન સ્ટેશન (ડીસા) ખાતેબનાસ ડેરીના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ કરવાની જાહેર...

દૂધસાગર ડેરીમાં મશીન અને ખાંડ ખરીદીમાં કૌભાંડથી દૂધનો ભાવવધારો ન અમાયો...

મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા રાજસ્થાન ના દૂધ ના ભાવ માં વધારો આપ્યો છે. મહેસાણા દૂધ સંઘ ના પશુપાલક ને 550 રૂપિયા અપાય છે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 10 રૂપિયાનો વધારો આવતીકાલથી અપાશે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 610 રૂપિયા આપશે.રાજસ્થાનમાં દૂધના ભાવ સિવાય લીટરે એક રૂપિયો પ્રત્સાહન અપાય છે. સાગર ડેરીના દૂધ ઉત્પાદકોને અપાતો નથી. રાજસ્થાનમાં છે...

કૃષ્ણની દ્વારિકામાં કંપની રાજ, ખેડૂતો પરેશાન

દ્વારકાના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે દ્વારકામાં કલેક્ટર રાજ નહીં પણ કંપનીઓનું રાજ ચાલે છે. રિલાયન્સ પેટ્રોલિયમ  રિલાયન્સ વીમા કંપની, ટાટા કંપની, પવનચક્કી કંપની, રોડ બનાવતી કંપનીઓ, જમીન સરવે કરતી કંપની, વીજ કંપની સાથે હવે કંપની રાજ શરૂ થયું છે. અહીં ખેડૂતોને કંપનીઓ દબડાવી રહી છે. તેથી આ પ્રશ્નો ઊકેલી આપો. એવી લેખિતમાં રજૂઆત કરી હત...

ગાંધીનગર નજીક ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત

બાયોટેકનોલોજી ક્ષેત્રે રિસર્ચ અને ઈનોવેશન માટે રાજય સરકારે ગાંધીનગરના શાહપુર ખાતે રુ. ૩૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારે કર્યું છે. ૧૦ એકર જમીન યુનિવર્સિટીને ફાળવવામાં આવી છે. યુનિવર્સિટીનું પ્રથમ શૈક્ષણિક સત્ર જુન-જુલાઈ, ૨૦૨૦થી શરુ થશે. ઇન્ડસ્ટ્રીયલ, એનવાયરમેન્ટલ, એગ્રીકલ્ચરલ, એનીમલ અને હ્ય...

ટાઈલ્સમાં મસહૂર મોરબી પ્રદુષણ પણ આગળ, કારખાના બંધ થશે, શું છે

નામ રોશન, કાળું કલંક - દિલીપ પટેલ - ખાસ અહેવાલ મોરબીની હવાની ગુણવત્તા ખરાબ છે. મચ્છુ નદીના પાણીમાં પ્રદૂષણ છે. જમીન ખરાબ થઈ રહી છે. લોકોની બિમારી વધી રહી છે. માણસ અને પશુ મરી જાય ત્યાં સુધી ખબર પડતી નથી કે તેના મોત માટે હવા, પાણી અને જમીનનું પ્રદુષણ જવાબદાર છે. આ કેસના ફરીયાદી અને સિનિયર પત્રકાર બાબુભાઇ રામુભાઈ સૈની પાલનપુરમાં જ રહે છે. તેઓ વ...

સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન અને સુજલામ-સુફલામ યોજનાનું ખર્ચ

મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ (૨૦૦૩, ૨૦૦૮ અને ૨૦૧૩) વિધાનસભા દરમ્યાન ઉપરોક્ત બે યોજના જાહેર કરી. એક ઉત્તર ગુજરાતના લોકોને છેતરવા અને બીજી સૌરાષ્ટ્રના લોકોને ગેરમારગે દોરવા માટે. કાઠીયાવાડમાં કહેવત છે કે નેવાના પાણી મોભે ના ચડાવાય , પરંતુ ભાજપની સરકારે આ બન્ને યોજનાઓ પાછળ અનુક્રમે રૂ.૬૦૦૦ કરોડ અને રૂ.૧૬૦૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. ચોમાસામાં જયારે ઇ...

શેત્રુંજીમાં નર્મદાનું પાણી કેમ નાખો છો, અમને સિંચાઈ માટે આપો

શેત્રુંજી ડેમમાં પાણીનો જથ્થો ૧૫ ફૂટ એટલે કે 20 ટકા પાણી છે. વરસાદ ઓછો થવાના કારણે પાણી ઓછું છે તેથી નર્મદાનું પાણી અહીં નાંખવાનું શરૂ કરાયું છે. તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારીયાએ શેત્રુંજી સિંચાઈ યોજનાનું  પાણી આપવાની રજૂઆત મુખ્ય પ્રધાન સમક્ષ કરી છે. ભાજપે પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની માંગણી કરી હતી. પણ ભાજપ સરકારે આ પાણી પિવા માટે અનામત રાખવ...

પાણી અંગે બધું જ જાણો

ડૉ. દિલીપભાઈ આર. મર્થક સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક સંસ્થા યુનેસ્કોના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પૂરતા સેનિટેશન અને હાઈડ્રોજનની સમસ્યા પણ પ્રવર્તી રહી છે. ૧૯૭૦ બાદથી પાણી અંગે પાણી પુરવઠા વ્યક્તિદીઠ પ્રમાણ ઘટ્યું છે. અને આગામી દિવસોમાં ઘટાડાનો દોર જારી રહેશે. ૨.૨ મિલીયન લોકો પીવાના પાણી સાથે સંબંધિત રોગના કારણે દર વર્ષે મૃત્યુ પામે છે પરંતુ ...

ગુજરાતમાં 75 ટકા નહેર કાચી હોવાથી પાણીનો બગાડ થાય છે

ભૂતકાળમાં બાંધવામાં આવેલા સિંચાઈ બંધોની નહેરરોમાં સુધારા કરવાની જરૂર છે. તો જ નહેરના છેલ્લા ખેતર સુધી પાણી પહોંચી શકે. જે હાલ થતું નથી. ગુજરાતમાં 33 હજાર કિલો મીટર લાંબી નહેર છે. જેમાં ફકત 7359 કિ.મી. લાંબી નહેર પર કોંક્રીટ અથવા ઈંચનું અસ્તર કરેલું છે. જે 23 ટકાથી વધું થતું નથી. બાકીની નહેરોમાં કોઈ અસ્તર કરવામાં આવ્યું નથી. આવું અસ્તર હોય તો વાર...

ખેડૂતો બેહાલ પણ વીમા કંપનીઓની 5000 કરોડની કમાણી

રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે 2017 અને 2018ના વર્ષમાં રૂ.7240 કરોડનું પાક વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું હતું. પણ તેમાંથી રૂ.2312 કરોડ વીમા કંપનીઓએ ખેડૂતોને ચૂકવી હતી. આવું વિધાનસભામાં જાહેર કર્યું હતું. આમ વીમા કંપનીઓને રૂ.5000 કરોડનો સીધો ફાયદો થયો અને ખેડૂતોને બે વર્ષથી દુષ્કાળ હોવા છતાં નાણાં પણ મળ્યા નથી. 2017ના વ...

ભાજપના સાંસદ નારણ કાછડીયાએ ગૌચર જમીન પચાવી

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ ગૌ-ચર જમીનમાં દબાણ કરીને જમીન પચાવી પાડી છે. તેઓ આરોપ આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કર્યો છે. અમરેલીમાં 12 હેક્ટર જમીન ગૌચરની આવેલી છે જેમાં સર્વે નં.503 પૈકી 2ની હે.91 આરે. 05 ચો.મી. રહેણાંકના હેતુ માટે બિનખેતીમાં ફેરવાયેલી જમીન પર 10 પ્લોટ બનેલા છે. જેના ઉપર અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા કે જેઓ ત્‍યાં ...

વિમા કંપનીએ રૂ. 2600 કરોડની પાકવિમા રકમ મંજુર કરી

ગુજરાતના ખેડૂતો માટે વિમા કંપનીએ રૂપિયા 2600 કરોડની પાકવિમા રકમ મંજુર કરેલ છે અને આ પાક વિમા રકમ ખેડૂતોના ખાતામાં માર્ચ મહિનાના અંત સુધીમાં તેમના ખાતામાં જમા થઇ જશે. અમારી સરકાર ખેડૂતોની સરકાર છે. અમારી સરકાર ગામડાની સરકાર છે. અગાઉ 1995-96 સુધીમાં કૃષિ ઉત્પાદન માત્ર 13,948 કરોડ રૂપિયાનું હતું જ્યારે આજે તેમાં 12 ગણો વધારો કરીને આ ઉત્પાદન 1,68,4...

ગુજરાતના 30 લાખ ખેડૂતોના બેંક ખાતામાં રૂ. 2000 જમા થયા

કેન્દ્ર સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને સશકત અને પગભર કરવાની સાથે પાક સંરક્ષણ, ખેતી ખર્ચની જરૂરીયાતો પરિપૂર્ણ કરવા માટે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)’ યોજનામાં બે હેક્ટર સુધીના જમીનધારક કુટુંબોને વર્ષે દહાડે રૂા.6 હજારની રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવી રહી છે.  જેના પ્રથમ હપ્તાની રૂ.2 હજારની રકમ જમા થઇ રહી છે. 34 લાખથી વધુની ઓન...

નર્મદા નહેર તુટતા જીરૂં અને રાડયાનો પાક 12 એકરમાં ધોવાઈ ગયો

ભાભર તાલુકાના કુવાળા ગામે માઇનોર નહેર તૂટતા ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરીવળતા મોટું નુકસાન થયું છે. બાર એકર જમીનમાં આવેલ જીરા અને રાયડાના પાકમાં પાણી ફરીવળતા પાક ધોવાઈ ગયો છે. અગાઉ પણ આ નહેરમા બે વખત ગાબડુ પડી ચૂક્યાં છે સીઝન ના બગડે તે માટે કુવાળા ગામના ખેડૂતોએ જાતે કેનાલ રિપેર કરી નાખવામાં આવી હતી. કુવાળા ગામના ખેડૂતો એ જણાવ્યું હતું.કે કેનાલમાં ગ...

ખેત સહાય આપવાનું શરૂ, પણ ખેડૂતોને ભાવ સારા મળતાં નથી

27 લાખથી વધુ ખેડૂતોને 353 લાખ હેક્ટર ખેતી જમીનને પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ખેડૂતોને SDRFના ધોરણો મુજબ ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટરદીઠ રૂ.6800ના ધોરણે ક્રોપ ઇનપુટ સબસીડીનું ચુકવણું કરવામાં આવી રહેલી છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂત ખાતેદારોને સબસિડી ઝડપથી ચૂકવવા માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્ય...