10 ખેડૂતોએ 20 દિવસમાં આત્મહત્યા શા માટે કરી?
સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિઓને કારણે ખેડૂતોની આત્મહત્યાનાં બનાવો વધી રહ્યા છે જેથી ખેડૂતો પોતાની વેદનાઓ રજૂ કરવા માટે અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસે ખેડૂત અને સામાજિક આગેવાનો ધરણાં કરશે. સૌરાષ્ટ્રમાં 20 દિવસમાં 10 ખેડૂતોએ ચોમાસામાં ઉત્પાદન ન મળતાં આત્મહત્યા કરી છે. ગયા વર્ષે 150 ખેડૂતોએ સરકારે નર્મદાનું પાણી ન આપતાં અને ખેતી નિષ્ફળ જતાં આપઘાત...
સરકારે દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતાં ખેડૂતો આત્મહત્યા કરી ર...
દ્વારકાના ધ્રાસણવેલ ગામના ખેડૂત સોમા બુધા રોશીયાએ જેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરીવારજનોનો દાવો કે વરસાદ ન થતા છેલ્લા દિવસથી ગુમસુમ રહેતા હતા. ટેન્શનમાં આવુ પગલુ ભર્યું હતું. ખેતર આ વખતે પાક ન થતા કંટાળી પગલુ ભર્યું હોવાનુ ખેડૂતના ભાઈએ જણાવ્યું હતું. રાજ્ય સરકારે ગુજરાતના 3291 ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યા એમાં દ્વારકા જિલ્લાનો સમાવેશ કર...
દેવભૂમિની ભૂમિ અપવિત્ર કોણે કરી ?
દેવભૂમિ દ્વારકામાં નયારા એનર્જીથી ફેલાતા પ્રદૂષણથી જમીન, પાણી, હવા, પશુ, અનાજ, આરોગ્યથી અસરગ્રસ્ત ગામડાઓના ખેડુતોએ સંઘર્ષ સમિતિ બનાવી કંપની સામે ધરણાં કરી લડતના મંડાણ 01 નવેમ્બર 2018થી કર્યા છે. તેઓ માંગણી કરી રહ્યા છે કે કેમિકલયુક્ત પાણી થી ખરાબ થયેલ ખેડૂતોને દર વર્ષે વળતર આપો. દરેક ગામના નાગરિકોને આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ આપો. કંપન...
ટેકાના ભાવનો વિરોધ કેટલાક APMC ના દલાલ મંડળોજ કરે છે
ગુજરાતના ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યમાં મુખ્યમંત્રી ભવંતર યોજના ના બદલે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાનું કૃષિમંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું છે.
તો બીજી તરફ રાજ્યના તમામ માર્કેટ બંધ હોવાની વાત સત્યથી વેગળી હોવાનું જણાવ્યું હતું. કૃષિમંત્રી આર.સી.ફળદુ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતુ...
એર સ્ટ્રીપ જેવી રાષ્ટ્રિય સુરક્ષાની યોજનામાં પણ જમીન માપણીના છબરડાઓ સા...
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં બીજી અને રાજ્યમાં પહેલી એર સ્ટ્રીપ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. રાષ્ટ્રિય સુરક્ષા માટે જેને અતિ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે, તેવા પ્રોજેક્ટમાં સરકારી તંત્રએ કાયદેસર કરવાની થતી કામગીરી માત્ર કાગળ પર જ કરીને આખો પ્રોજેક્ટ ટલ્લે ચડાવી રહ્યા છે અને ખેડૂતોનું નામ વટાવી રહ્યા છે સરકાર દ્વારા કરવાની થતી કામગીરી જેમ કે જોઈન...
આણંદથી ખેડૂતોની 3 દિવસીય ગાંધીઆશ્રમ સુધીની પદયાત્રા
ઓલ ઈન્ડિયા કિસાન સભાના ઘટક ગુજરાત રાજ્ય કિસાન સભા દ્વારા ખેડૂતોને સાથે રાખીને પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા ખાતે કરમસદ સરદાર પટેલના ઘરેથી લઈ અમદાવાદ ગાંધી આશ્રમ સુધી ખેડુત જાગૃતિ પદયાત્રા પ્રસ્થાન કરાઈ હતી. મહત્વનું છે કે, વિવિધ માંગણીઓને લઈને ખેડૂતોએ અનેકવાર તંત્ર પાસે રજૂઆત કરી હતી. અને માંગણીઓ ન સંતોષાતા ગુજરાત રાજ્ય કિસાન સભાના નેજા હેઠળ આ પદય...
ભાજપ સરકારે કેન્દ્ર સમક્ષ ફરીથી વધુ સહાયની માગણી કરી
રાજ્યમાં અછતની સ્થિતિને પહોંચી વળવા માટે વર્ષો જૂના રાહત મેન્યુઅલમાં છેલ્લા કેટલાય વર્ષોથી સુધારો કરવામાં આવ્યો નથી એટલું જ નહીં વર્ષોથી રાહત બે દિવસમાં સુધારો કરવાની કામગીરી પૂર્ણ પણ કરવામાં આવી નથી તો બીજી તરફ સરકાર પાસે અછતને પહોંચી વળવા સક્ષમ સ્ટાફ પણ ઉપલબ્ધ નથી. પરિણામે સરકાર અછતનો તાગ મેળવવામાં ગોથે ચઢી જાય છે.અને બે બે વખત કેન્દ્ર સરકાર પાસે...
૪૦ દિવસમાં ખરાબાની જમીનને ખેતી માટે શ્રેષ્ઠ બનાવી શકાય
આઇ.ઇ.સી.ના રિસર્ચ એક્ઝીક્યુટીવ સમ્યક ચતુર્વેદીએ જમીનની ફળદ્રુપતા તથા પી.એચ. સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે ફક્ત ૪૦ દિવસમાં ખરાબા ની જમીનને પણ ખેતી માટે શ્રેષ્ઠ કેવી રીતે બનાવી શકાય કે જેથી જમીનની ફળદ્રુપતા ઉપરાંત રોગપ્રતિકારક તથા ઉત્પાદન શક્તિ વધે તે અંગે ઇનોકેર કલ્ચરની સમજ આપી હતી અને તેની પ્રયોગવિધીનું નિદર્શન કર્યું હતું. જમીનની ...
ખેડૂતોને માત્ર બે હેક્ટર સુધી સહાય એ ક્રૂર મશ્કરી
મોરબી જીલ્લાના તમામ પાંચ તાલુકામાં ઓછા વરસાદને પગલે પાંચેય તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી જરૂરી સુવિધા આપવાની માંગ છતાં મોરબી અને ટંકારાને અછતગ્રસ્ત જાહેર ના કરીને ખેડૂતોને બે હેક્ટર સુધી સહાયની જાહેરાત એ ખેડૂતોની મશ્કરી સમાન હોવાનું જણાવીને ધારાસભ્યએ પ્રહારો કર્યા હતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મોરબી તાલુકામાં રૂ ૬૩૦૦ અને ટંકારા ...
જિલ્લા કલેક્ટર સાથે બટાટાના વેપારીઓની બેઠક
ડીસા સહિત જિલ્લામાં બટાટાના ભાવમાં છેલ્લા ચાર વર્ષથી મહામંદી પ્રવર્તી રહી છે. તેથી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના માલીકો અને વેપારીઓ દેવાદાર બની ગયા છે તેમ છતાં બેંકોના સત્તાધીશો જાહુકમી દાખવતા તેમણે કલેક્ટર સમક્ષ રાહતની ગુહાર લગાવી હતી. જેથી કલેક્ટરે આજે શનિવારે તેમની સાથે બેઠકનું આયોજન કર્યુ છે.
બટાટાના ભાવમાં છેલ્લા ચાર વર્ષથી મંદી પ્રવર્તે છે તેથી ક...
થરા માર્કેટયાર્ડમાં મગફળી ખરીદી કૌભાંડ
ગત સાલ કાંકરેજ તાલુકામાં ઘોડાપૂરે કૃષિમાં ભારે તારાજી સર્જી હોવા છતાં રાજસ્થાન અને આજુબાજુના વિસ્તારમાંથી મગફળી લાવીને કાંકરેજ તાલુકાના ખરીદી કેન્દ્રો પર વેચાણ થયું જેમાં તંત્રની ભાગીદારીને રાજકીય ઈશારો કામ કરી ગયાના આક્ષેપો થયા હતા. આ હાલમાં કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડ ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. જેમાં ખેડુતોની ઉઘાડી લુંટ અને...
12 હજાર સરપંચોના હક્કની લડાઈ
ગુંગી સરકાર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ ગુજરાતના 12 હજાર જેટલાં સરપંચો પોતાના હક્ક માટે 10 મહિના જેવા લાંબા સમયથી લડાઈ લડી રહ્યાં છે. સરપંચોને એવું લાગી રહ્યું છે કે ભાજપ સરકાર એક-એક કરીને તેમના હક્ક છીનવી રહી છે. તે પરત આપવા માટે સરકાર સમક્ષ માંગણી કરી હતી. સરકારે તેનો કોઈ ઉકેલ લાવી નથી. તેઓ એવું માને છે કે, સરપંચો હવે રાજ્યપાલની જેમ શોભાના ગાંઠી...
શંકર ચૌધરી જુઠ્ઠું બોલતા પકડાયા, પોલીસને તેમણે જાણ કરી ન હતી
સફેદ દૂધ, સફેદ જુઠ – દિલીપ પટેલ શંકર ચૌધરીની બનાસ ડેરીએ પોતાના નામ વગર પણ તેમને મેઈલ પરથી કેટલાંક પત્રકારોને છાપાઓને એક નિવેદન મોકલી આપ્યું હતું. તેમા એવો દાવો કરાયો હતો કે, દૂધ કૌભાંડમાં ડેરીએ ફરિયાદ નોંધાવી છે. પણ ખરેખર તો ડેરીનું દૂધ ગુમ થતું હતું તે પોલીસે પકડી પાડ્યું હતું. બનાસ ડેરીએ ત્યારે કોઈ ફરિયાદ કરી જ ન હતી. વળી, જે ફરિયાદ થઈ છે તે ત...
ધોલેરામાં ધોળા દહાડે સરકારી ધાડ, ખેડૂતોએ ત્રીજી વખત આંદોલન કર્યું
જમીન આંદોલન – દિલીપ પટેલ 2011થી 22 ગામના ખેડૂતો ધોલેરા બચાવો માટે આંદોલન કરી રહ્યા છે. જેનું ત્રીજા તબક્કાનું આંદોલન એક મહીનાથી ખેડૂતોએ શરૂ કર્યું છે. બાઈક રેલી કાઢી હતી. દરેક ગામમાં ખાટલા પરિષદ કરીને ખેડૂતોને શું નુકસાન થઈ રહ્યું છે તેની તમામ વિગતો આપવામાં આવી રહી છે. ધંધુકા પ્રાંત અધિકારીની કચેરી સામે સૂત્રચ્ચર કર્યા હતા કે, ‘સર હટાવો ભાલ બચાવ...
ગૌચર પર પશુઓ સાથે દેખાવો, વર્ષે 50 ગૌચર સરકાર ખાઈ જાય છે
ગાયનું રાજકારણ – દિલીપ પટેલ હજારો પશુ સાથે જેટકો કંપની સામે દેખાવો, વર્ષે 50 ગામનું ગૌચર પૈસાદાર આખલા ચરી જાય છે 46 હજાર ચોરસ મીટર ગૌચરની જમીન જેટકો કંપનીને પાવર હાઉસ બનાવવા માટે કલેકટરે ફાળવી દેતા માલધારીઓએ ભારે વિરોધ કર્યો છે. ચરખા ગ્રામ પંચાયતે વિરોધ કરીને કહ્યું છે કે, આ જમીન ગૌચરની હોવાથી ફાળવી ન શકાય. માલધારીઓ તેમના હજારો પશુઓ સાથે ગૌચ...

English