Thursday, August 6, 2026

ઓછા ખર્ચે પ્રાકૃત્તિક ખેતી માટે ૮ થી ૧૩ જાન્યુઆરી અમદાવાદમાં શિબિર

અમદાવાદ ખાતે ઓછા ખર્ચે ખેતી માટે છ દિવસીય શિબિર યોજાવા જઈ રહી છે. ત્યારે શું છે આ શિબિર અને કઈ રીતે ખેડૂતો એક પણ રૂપિયાના ખર્ચ વગર સારુ ઉત્પાદન મેળવી મેળવી શકશે એ એક સવાલ છે. આજના સમયમાં ખેડૂતો ઝડપી અને વધુ પાક ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરો તથા દવાનો ઉપયોગ કરે છે. જેની સીધી અસર તે રાસાયણિક પાક ખાતા તમામ લોકો પર થતી હોય છે. ત્યારે આ રાસાયણિક ખ...

ખેડૂતોએ કંદમૂળ બટાકાને વેલા પર ઉગાડી શાક બનાવી દીધું

બારડોલીના ખેડૂતનું નવું સંશોધન કરીને બટાકા ઉગાડયા છે વેલા પર જેને સુગરના દર્દી પણ ખાઈ શકે. સુરત જિલ્લાના બારડોલીના ખેડૂત કપિલ નગરમાં રહેતા ઇશ્વરભાઇ પટેલે વેલા પર બટાકા ઉગાડ્યા છે. આ બટાકાને ડાયાબીટીશના દર્દીઓ પણ ખાઇ શકે છે. પોતાના ઘરના વાડામાં વેલા પર બટાકા બનાવીને કંદમૂળને શાકમાં ફેરવી દીધા છે. જી.એસ.આર.ટી નિગમમાં નોકરી કરી ચૂકેલા ખેડૂત કહે છે ...

ખંડણીખોર, બુટલેગર અને ખેડુતો ભાજપ સરકાર માટે સરખા

રાજ્યની રૂપાણી સરકાર ખંડણીખોર, બુટલેગર અને ખેડુત સાથે સરખો વહેવાર કરી રહી છે, તમામ ક્ષેત્રે નિષ્ફળ જતી આ રાજ્ય સરકાર ૨૦૧૯ની ચુંટણીની જરુરીયાતની રાજનીતિ તરફ ઉતરી પડી છે, ભાવનગરના મહુવા તાલુકાના ગામોની ખેડુતોની જમીન જુટવવા માટે માત્ર ઉદ્યોગપતિઓના ખોળે બેઠેલી સરકારએ ઉદ્યોગપતિઓની જરુરીયાતને પરિણામ સુધી લઈ જવા ખેડુત ભાઇ-બહેનો ઉપર બેરહમીથી લાઠીચાર્જ અને ...

ખેડૂતોને સંપૂર્ણ વેરા મુક્તિ આપો

ગુજરાત રાજ્યમાં દેવાનાં બોજ હેઠળ દબાયેલાં તમામ કિસાનો અને પશુપાલકોને ખેતીવાડી તેમજ કૃષિલક્ષી દરેક વસ્તુઓમાં જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપી જીવતદાન આપવા કોંગ્રેસનાં મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલે માંગણી કરી છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિનાં કારણે વિવિધ પાક અને શાકભાજીનાં પોષણક્ષમ ભાવો પણ નહીં મળતાં છેલ્લા ત્રણ મહિનામાં ૨૩ ખેડૂતોને આર્થિક દુર્દશાનાં...

રૂ. 2000ની કરોડ પશુ અને ખેડૂતો 17 જિલ્લાઓમાં સહાય

ઓછા વરસાદના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં સહાયરૂપ બનવા રાજયની સંવેદનશીલ સરકારે અછતગ્રસસ્ત તાલુકાઓ જાહેર કરી ક્રોપ ઇનપુટ સબસીડી, પશુસહાય, વિજળી માટે કનેકશન, મનરેગા યોજના હેઠળ રોજગારી, ઘાસચારા વિતરણ માટે છે.  11 જિલ્લાના 51 તાલુકાઓને અસરગ્રસ્ત તાલુકા જાહેર કરેલ છે. જ્યારે રાજ્યના 400 મી.મી.થી ઓછા વરસાદ ધરાવતા 16 જિલ્લાના 45 તાલુકાઓને પ્રથમવાર ખાસ કિસ્સા...

૨૩,૭૯,૮૩૩ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી

૧૫ નવેમ્બર-૨૦૧૮થી ૩જી જાન્યુઆરી-૨૦૧૯ સુધીમાં રાજ્યભરમાં ૧,૧૯,૨૭૯ ખેડૂતો પાસેથી રૂ.૧૧૮૯.૯૧ કરોડની કિંમતની ૨૩,૭૯,૮૩૩ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. તા. ૩જી જાન્યુઆરી-૨૦૧૯ની સ્થિતિએ કુલ ૮૫,૦૮૯ ખેડૂતોને રૂા.૮૫૫.૦૬/- કરોડનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે. રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજરના જણાવ્યા અનુસાર રાજ્...

30થી 80 હજારની કિલો હોપ શુટ અને ગુચ્છી ભાજીની ગુજરાતમાં ખેતી શક્ય બનશ...

હોપ શુટ અને ગુચ્છી નામની અતિ મોંધી ભાજીનું વાવેતર ગુજરાતમાં થઈ શકે તેમ છે કે કેમ તેની શક્યતા કૃષિ વિજ્ઞાનીઓ ચકાસી રહ્યાં છે. ખાનગી રીતે આ પ્રયોગો સૌરાષ્ટ્રમાં થઈ રહ્યાં છે. જેમાં સફળતા મળતાં તે અંગેની વિગતો જાહેર કરવામાં આવશે. આ ભાજી રૂ.30,000 થી રૂ.82,000 સુધીના આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાય છે. આજે ગુજરાતમાં આવો ભાવ એક પણ ખેત પેદાશોને મળતો નથી. પણ ...

બટાકાને વેલા પર ઉગાડી કંદને શાકમાં ફેરવીને ગુજરાતના ખેડૂતે કર્યું નવું...

બારડોલીના ખેડૂતનું નવું સંશોધન કરીને બટાકા ઉગાડયા છે વેલા પર જેને સુગરના દર્દી પણ ખાઈ શકે. સુરત જિલ્લાના બારડોલીના ખેડૂત કપિલ નગરમાં રહેતા ઇશ્વરભાઇ પટેલે વેલા પર બટાકા ઉગાડ્યા છે. આ બટાકાને ડાયાબીટીશના દર્દીઓ પણ ખાઇ શકે છે. પોતાના ઘરના વાડામાં વેલા પર બટાકા બનાવીને કંદમૂળને શાકમાં ફેરવી દીધા છે. જી.એસ.આર.ટી નિગમમાં નોકરી કરી ચૂકેલા ખેડૂત કહે છે ...

તરબૂચની ખેતીથી કેટલો ફાયદો થાય

જાન્યુઆરીમાં તરબૂચની ખેતી તરબુચનો પાક ૮પ થી ૯૦ દિવસનો છે. તેમાં ફળોનું ઉત્પાદન હેકટર દીઠ ૩૦ થી ૪૦ ટન જેટલું મળે છે. હાઈબ્રીડ તરબુચની ખેતીમાં કુલ ૬પ હજારનો ખર્ચની સામે ચોખ્ખો નફો ૧.૧૦ લાખ જેટલો મળે છે. જો ખેડૂત તરબુચની ખેતીમાં વધારે કાળજી રાખીને કરે તો ઘણો નફો મેળવી શકાય છે. તરબૂચ ગરમીનો પાક છે એટલે મકરસંક્રાતિ પછી ઠંડી ઓછી થઈ જાય પછી તરબૂચની ...

કેરીનું ઉત્પાદન અને ઉત્પાદકતાં કેટલી હોય છે

ગુજરાતમાં માવઠાથી ખરીફ અને રવી પાકને અસર થઈ : ગુજરાતમાં માવઠાએ માત્ર કેરીના પાકને અસર પહોંચાડી નથી, પરંતુ રવી અને ખરીફ પાકને પણ અસર થઇ છે. ખરીફમાં માવઠાથી કપાસ અને મગફળીના પાકને સીધી અસર પહોંચી છે. હવામાનમાં ફેરફારને પગલે ઠંડી જ ન જામતાં અને માવઠાથી રવી પાકમાં ઘઉંના વાવેતર કરાયેલા પાકમાં પણ ઉગાવાની સમસ્યા સામે આવી છે. રાજ્યમાં માવઠાની સૌથી વધુ અસર ...

આયુરૈદિક મરેઠીની ખેતી

દોઢ વીઘામાં મરેઠીની ખેતી અપનાવતા ધોરાજીના ખેડૂત : એક કિલો મરેઠીનો ભાવ ૩૦૦થી ૪૦૦ રૃપિયા : ખેડૂત દોઢ વીઘામાંથી ૨.૮૦ લાખ રૃપિયાની કમાણી કરશે પરિવર્તન ખેતીમાં પણ જરૃરી છે. કપાસ અને મગફળી જેવા એકના એક પ્રકારના પાકોનું વાવેતર કરી અને ખેડૂતો ભાવ ન મળતા હોવાની બૂમરાણ મચાવી રહયા છે. પાકના ભાવો એસી ઓફિસમાં બેસતા સરકારી અધિકારીઓ અને વેપારીઓ નક્કી કરતા હોય ...

ઘઉંની જાતો શોધવામાં જીવન ઘસી નાખનાર અંબાવીભાઈ જેરામભાઈ ભલાણી

5 DECEMBER 2014 સોંદરડા ગામના પ્રગતિશીલ ખેડૂત અને સંશોધક ૭૬ વર્ષની જૈફ વયે આજે પણ સંશોધન કરી રહ્યાં છે : ઝીણવટભર્યાં અવલોકનો કરી છોડને જુદા તારવી તેની નોંધ રાખી હતી : મુલાકાત લેવા જેવા સંશોધક : ઘઉંના સંશોધકે દેશને ઘઉંની લોક-૧ અને રાજ્યને બીડબલ્યુ ૩૨૧, બીડબ્લ્યુ ૫૨૪ અને બીડબ્લ્યુ ૫૫૬ જાત પૂરી પાડી ધાન્યપાકોનું ઉત્પાદન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી ...

બીટી કોટનમાં જીવાતો બીટીપ્રૂફ બની

7 DECEMBER 2014 કપાસમાં કાબરી અને ગુલાબી ઇયળનો વધતો ઉપદ્રવ : ખેડૂતોએ બીટી સાથે દેશી કપાસની હાર વાવવાનું ટાળતાં ૧૦ વર્ષના અંતે જીવાતોએ બીટી જીનને પચાવી લીધું : બીટી જીનની અસર સામે જીવાતો પાવરફૂલ બનતાં ખેડૂતોને કપાસમાં નુક્સાની વધી : રાજ્યમાં દરિયાઇ પટ્ટીના વિસ્તાર કોડિનાર, ધારી, સાવરકુંડલા અને જાફરાબાદ, રાજુલા જેવા વિસ્તારમાં ગુલાબી ઇયળનો વધુ ઉપદ્ર...

કેળાંનું દેશમાં વર્ષ પ્રમાણેનું સરવૈયું

કેળાંનું દેશમાં વર્ષ પ્રમાણેનું સરવૈયું વર્ષ વાવેતર ઉત્પાદન ૨૦૦૫-૦૬ ૫.૬૯ ૧૮૮ ૨૦૦૬-૦૭ ૬.૦૪ ૨૦૯ ૨૦૦૭-૦૮ ૬.૫૮ ૨૩૮ ૨૦૦૮-૦૯ ૭.૦૯ ૨૬૨ ૨૦૦૯-૧૦ ૭.૭૦ ૨૬૪ ૨૦૧૦-૧૧ ૮.૩૦ ૨૯૭ ૨૦૧૧-૧૨ ૭.૯૭ ૨૮૪ ૨૦૧૨-૧૩ ૭.૨૧ ૨૪૮ નોંધઃ વાવેતર લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં છે.

દેશમાં ઘઉંનું સમીકરણ

વર્ષ વાવેતર વપરાશ ઉત્પાદન ૨૦૧૦ ૨૮૪ ૮૧૭ ૮૦૮ ૨૦૧૧ ૨૯૦ ૮૧૪ ૮૬૮ ૨૦૧૨ ૨૯૮ ૮૩૮ ૯૪૮ ૨૦૧૩ ૨૯૪ ૮૯૦ ૯૨૪ નોંધઃ વાવેતર લાખ હેક્ટરમાં, વપરાશ અને ઉત્પાદન લાખ ટનમાં છે.