Friday, August 7, 2026

ફેક્ટરી માટે બિન ખેતી 8 દિવસમાં કરવાથી ફળદ્રપ જમીન ઘટશે

કૃષિ નીતિ કે અનીતિ – દિલીપ પટેલ ઓનલાઇન એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા 8 થી 10 દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને સરકારે તાકિદ કરી છે. આખીય પદ્ધતી સરળ બને અને અરજી વરત કરવાનું ઓછું થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરવા કહેવાયું છે. તેનાથી હાલ જ્યાં સારી ખેતી થઈ રહી છે તે જમીન ઓછી થતી જશે. હવે આડેધડ બિન ...

ફેક્ટરી માટે બિન ખેતી 8 દિવસમાં કરવાથી ફળદ્રપ જમીન ઘટશે

ઓનલાઇન એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા ૮ થી ૧૦ દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને સરકારે તાકિદ કરી છે. આખીય પદ્ધતી સરળ બને અને અરજી વરત કરવાનું ઓછું થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરવા કહેવાયું છે. તેનાથી હાલ જ્યાં સારી ખેતી થઈ રહી છે તે જમીન ઓછી થતી જશે. હવે આડેધડ બિન ખેતીની જમીન થતી જશે. જે ખરાબાની કે ...

રાહતના નામે ખેડૂતો સાથે છેતરપીંડી

રાજ્ય સરકાર પારદર્શી વહીવટની વાતો કરી રહી છે અને વચેટિયા પ્રથા નાબૂદ કરવાના દાવા કરી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં મહેસૂલ વિભાગના વ્યાપક ભ્રષ્ટાચાર વચેટિયાઓ દ્વારા આચરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે. અને મસમોટું કૌભાંડ બહાર આવી રહ્યું છે. જેમાં સરકારી કર્મચારીઓ પણ સામેલ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હાલમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહેસૂલ ...

30ના બદલે 35 કિલોની ભરતી તરકટ સામે ખેડૂતોએ મગફળીની હોળી કરી 

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાંથી 6.5 લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનું 15 નવેમ્બર 2018થી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અરાજકતા સર્જાતા અને ભાવમાં લૂંટફાટ શરૂ કરાતાં ખેડૂતોએ પોતાની મગફળીની હોળી કરી સરકાર સામે વિરોધ કર્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ કેન્દ્રો ખંભાળિયા, ભાણવડ અને ભાટિયા પર આ ટેકાની મગફળી ખરીદી કેન્દ્રો ખોલવામાં આવ્ય...

મુંદરા તાલુકાના હાર્યો ભર્યો જંગલને અદાણીના વિકાસનો કુવાળો સાફ કરી નાખ...

માનવીની તૃસણા અને સ્વાર્થી ઈચ્છા અને અપેક્ષાઓને કોઈ વ્યક્તિ કે સરકાર પણ સંતોષી શકે તેમ નથી. તેવી જ રીતે અદાણી ને પણ સરકાર દ્વારા આપવામાં આવેલ હજારો એકર જમીન ઓછી લાગી રહી છે. અદાણી ને સરકારએ 1995 થી 2015 સુધી મુંદરા ના જુદા જુદા 19 ગામોની ગૌચર જમીનો, સરકારી ખરાબાની જમીનો, સરકારી ટાવર્સ ની  જમીનો જંગલ વિસ્તારની જમીનો તેમજ દરીયાની અંદર ડ્રેજીગ કરીને ઉ...

અમરેલીમાં ભાજપનું ડંખીલુ વર્તન, ભાજપનું કોઈ ન ચૂંટાયું એટલે ખેડૂતો સાથ...

ગુજરાત રાજ્ય માં અમરેલી જિલ્લા ના ખેડૂતો ની સૌથી ખરાબ હાલત છે. અમરેલીમાં જિલ્લામાં ભાજપના એક પણ ધારાસભ્ય ચૂંટાયા નથી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની છે. તેથી મનમાં ડંખ રાખીને ખેડૂતોની ખરાબ હાલત હોવાં છતાં ભાજપની સરકાર મદદ કરતી નથી. પ્રધાન બને છે ત્યારે શપથ લે છે કે, કોઈની સાથે પક્ષપાત કે ભેદભાવ નહીં રાખુ. તમામને સમાન ગણીશ. પ્રધાને લીધે...

90 દિવસમાં 6.5 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાનું આયોજન કેમ કરવામાં આવ...

રાજ્ય સરકારે ગુજરાતમાં મગફળીના કુલ ઉત્પાદનના 25% લેખે 6.5 લાખ મેટ્રિક ટન મગફળીની 90 દિવસમાં ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે જે મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 90 દિવસમાં 80684 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે એક ચોક્કસ આયોજન કરી નાફેડ અને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે એક માર્ગદર્શક પુસ્તિક...

ખેડૂતોને 30 વર્ષથી થતાં અન્યાય માટે તોગડિયાએ રેલી કાઢી 

દહેગામના ખેડૂતો ડો.પ્રવિણ તોગડીયાની આગેવાનીમાં દૂધની લડાઈ લડવા માટે 15 ડિસેમ્બર 2018ના દિવસે દૂધ અને પાણી માટે કૂચ કરીને ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે રૂપાણી સરકારને પડકાર ફેંક્યો હતો કે, પશુપાલન કરીને રોજે રોજનું કમાતા મહિલાઓનું આર્થિક શોષણ રૂપાણીની ભાજપ સરકાર કરી રહી છે. ખેડૂતોને ન્યાય આપવા તેમણે 12 તારીખે રૂપાણી સરકારને ખેડૂતોની માંગણી સ્વીકારી લ...

2018 વર્ષની વિદાય – ખેડૂતોનો બુલેટ ટ્રેન સામે જંગ

2018નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. આ વર્ષે ગુજરાતમાં જો કોઈ પોતાના હક્ક માટે સૌથી વધું કોઈ લડ્યું હોય તો તે બુલેટ ટ્રેન માટે ખેડૂતોની જમીન આંચકી લેવામાં આવી રહી છે તે ખેડૂતો લડ્યા છે. આ એક વર્ષમાં ખેડૂતોનો જંગ કેવો રહ્યો તે વિદાય થતાં વર્ષ માટે યાદગાર બની રહ્યો છે. 196 ગામના 5000 ખેડૂતોએ તાલુકા અને જિલ્લા પ્રમાણે જંગ ખેલ્યો છે. કોઈ સ્થળે એકી સાથે તેન...

એશિયાની પ્રથમ નંબરની બનાસ ડેરી ગરીબ પશુપાલકોને ગેરમાર્ગે કેમ દોરે છે ?...

એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીમાં 4 જૂન 2018થી અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ  માવજી દેસાઈ ફરીથી ચૂંટાયા બાદ ડેરીની પડતી થઈ રહી છે. તેઓ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા. તેથી તેઓ પોતાનું મહત્વ ટકાવી રાખવા માટે ડેરીનો ઉપયોગ કરી રહ્યાં છે. 2017ની વિધાનસભાની વાવ બેઠક પરથી ચૂંટણી હાર્યા બાદ શંકર ચૌધરી પાસે જિલ્લામાં માત્ર ડેરીની સત...

ડુંગળીના ભાવ ન મળતાં વાવેતર 50 ટકા ઘડ્યું, લોકસભામાં ડૂંગળી વાકયુદ્ધ ખ...

ડુંગળીના ભાવો જાળવી રાખવામાં સરકાર નિષ્ફળ રહેતાં ગુજરાતના ખેડૂતોએ 50 ટકા વાવેતર ઘટાડી નાંખ્યુ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં પણ ડૂંગઘીના ભાવો અપાવવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ રહી હોવાની ફરિયાદો ખેડૂતો કરી રહ્યાં છે. ખેડૂતો મુખ્ય પ્રધાનોને પત્ર લખીને અને બંગડીઓ મોદલાવીને નારાજગી દર્શાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષ...

ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા કેમ જરૂરી છે ?

લાચાર તાત – દિલીપ પટેલ કોંગ્રેસે વચન પાળ્યુ કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં ખેડૂતોના દેવું માફ કરવાની વાત કરી હતી. જે વચન મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કમલનાથે પાળી બતાવી રૂ.40 હજાર કરોડનું દેવું માફ કર્યું છે. જે ખેડૂતનું રૂ.2 લાખ સુધીનું દેવું હોય તે માફ થશે. હવે ગુજરાતમાં ભાજપ સરકાર શું કરવા માંગે છે તેના પર ખેડૂતો આશા રાખી રહ્યાં છે. ગુજરાતના 2...

દૂધ સેક્ટર : દૂઝણી ગાયને દોહી લેવા પડાપડી

FRIDAY, 2 OCTOBER 2015 કરણ રાજપુત દેશમાં રૃ.૪ લાખ કરોડનું દૂધના સેક્ટરનું ટર્નઓવર : ૨૦૨૦માં ૨૦૦ મિલીયન ટન દૂધની જરૃરિયાત ઉભી થશે : અમૂલ ફેડરેશનનું ટર્નઓવર રૃ.૨૦ હજાર કરોડે પહોંચ્યું : ૨૦૧૪-૧૫માં ૧૪૮ લાખ લિટર દૂધનું રોજ એકત્રિકરણ કરાયું : નોનસ્ટોપ વિકાસ કરતા સેક્ટરમાં કરોડો રૃપિયાના વહીવટ માટે રાજ્યના સૌથી મોટા બે દૂધ સંઘો દૂધસાગર અને બનાસમાં સત્તા...

સફેદ દૂધનો કાળો કકળાટ, ડેરીઓના બેવડા માપદંડો, ફેટના ભાવો કરાયો ઘટાડો

છેલ્લા ઘણા સમયથી ડેરીઓ દ્વારા ફેટના ભાવોમાં વારંવાર ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પશુપાલન વ્યવસાય કરતા ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવું પડી રહ્યું છે. જેને લઇ અત્યારે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ ગયો છે. ત્યારે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો ફેટના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. એક તરફ ડેરી દ્વારા ખેડૂતોને ફેટના ઓછા ભાવ આપવ...

આણંદમાં પશુઓની ફિઝિયોથેરપી લેબ શરું

અકસ્માત હોય કે અન્ય તકલીફોમાં મનુષ્ય માટે ફાયદાકારક પુરવાર થઈ રહેલી ફિઝિયોથેરપીની સારવાર હવે પશુઓ અને પ્રાણીઓ માટે પણ અસરકારક નીવડી રહી છે. આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન વેટરનરી હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરપી લેબ ફોર એનિમલ શરૂ કરવામાં આવી છે. જ્યાં ઘોડા, શ્વાન અને ગાય, ભેંસને ફિઝિયોથેરપીની અપાયેલી સારવારમાં સારું પરિણામ મળ્યું છે. પશુઓ અને પ્રાણીઓની સાર...