બુલેટટ્રેન માટે જમીનના 4 ગણા ભાવ અપાશે
સામાન્ય માનવીને પોતાના કોઇ પણ કામ માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે, કામમાં વિલંબ ન થાય તેવા સંવેદનાસ્પર્શી ભાવથી આ સરકારે ભ્રષ્ટાચાર રહિત પારદર્શી વ્યવસ્થાઓ ગોઠવી છે એમ વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું.
અમદાવાદમાં ઓનલાઇન બિનખેતી NA હુકમોનું વિતરણ તેમજ વિવિધ મહેસુલી કચેરી-ભવનોના લોકાર્પણ અવસરે સંબોધન કરી રહ્યા હતા.
તેમણે રાજ્યમાં ગત લાભપંચમી તા.૧ર નવેમ્...
૯૮,૮૭૪ ખેડૂતો પાસેથી રૂ. ૯૮૫ કરોડની ૧૯,૭૧,૨૮૩ ક્વિન્ટલ મગફળીની ખરીદી
રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે
મગફળી ખરીદવાનો ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય લીધો છે અને તારીખ ૧૫ નવેમ્બરથી ૨૭ ડિસેમ્બર-૨૦૧૮
સુધીમાં રાજ્યભરમાં ૯૮,૮૭૪ ખેડૂતો પાસેથી રૂ. ૯૮૫.૬૪ કરોડની કિંમતની ૧૯,૭૧,૨૮૩ ક્વિન્ટલ
મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.
રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ...
લીમડાના ઝાડમાંથી નીકળી રહ્યો છે ધૂમાડો
પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામ કે જ્યાં એક લીમડાના ઝાડમાંથી બે દિવસથી સતત ધૂમાડો નીકળી રહ્યો છે અને જેને નિહાળવા લોકોના ટોળાં ઉમટી રહ્યાં છે.
પાલીતાણાના તાલુકાના નાનીમાળ ગામમાં દુધાળા રોડ પર લવિંગ્યા બાપુની જગ્યા આવેલી છે અને ત્યાં એક લીમડાના ઝાડમાંથી છેલ્લા બે દિવસથી સતત ભારે માત્રામાં ધૂમાડો નીકળી રહ્યો છે. પ્રથમ તો અહીંના સ્થાનિકોને એમ લાગ્યું ક...
ડેરીઓના બેવડા માપદંડો, ફેટના ભાવો કરાયો ઘટાડો
પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો વર્તમાન સમયમાં ડેરીઓના બેવડા માપદંડને કારણે નુકસાન વેઠવું પડી રહ્યું છે.
ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે પરંતુ ભારત દેશના ખેડૂતોની ખેતીની આવકમાંથી પોતાનું ગુજરાન ચલાવું મુશ્કેલ બનતું હોય છે, જેના કારણે ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોય છે. ખેડૂતો પશુપાલન કરી દૂધ એકત્રિત કરે છે અને આ દૂધ ડેરીમા...
ગીર સોમનાથમાં મગફળી ખરીદીમાં ખેડૂતોના નાણાં ખોટા એકાઉન્ટમાં થયા જમા
સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકારે શરૂ કરી ત્યારથી કોઈને કોઈ કારણોસર ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે. ટેકાના ભાવે ખેડૂતોએ વેચેલી મગફળીના નાણાં ખોટા એકાઉન્ટમાં જતા ખેડૂત પરેશાન થયા છે. RTGSથી ટ્રાન્ફર થયેલા રૂપિયા ખોટા એકાઉન્ટમાં આવતા ખેડૂતો સહિત બેન્કો પણ મુશ્કેલીમાં મૂકાઈ છે.
ટેકાના ભાવે મગફળીની ખરીદી બાદ નવો વિવાદ સર્જાયો છે. ગીર સોમ...
ડીસામાં ક્વોરીઓના લીધે ખેડૂતોના પાકને થઈ રહ્યું છે નુકશાન
ડીસાની મામલતદાર કચેરીમાં ૨૦૦થી વધુ ખેડૂતોનું ટોળું તેમના ગામોમાં ચાલતી ક્વોરીઓ બંધ કરાવવા માટે આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા અને આ ખેડૂતોએ ડીસા તાલુકા પોલીસ ઈન્સ્પેકટર પર પણ સંગીન આક્ષેપો કર્યા હતા.
ડીસાની મામલતદાર કચેરીમાં ટોળું વળીને આવેલા ડીસા તાલુકાનાં નવ ગામના ખેડૂતો આ ખેડૂતોના આક્ષેપો છે કે વર્ષ ૨૦૧૭માં બનાસકાંઠા જિલ્લામાં કાળો કેર વર્તાવનાર...
હિંમતનગરમાં મગફળી ખરીદીમાં વિલંબ થતા ખેડૂતોનો હોબાળો
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. આવી જ ઘટના હિંમતનગર માર્કેટયાર્ડમાં બની હતી. જ્યાં મગફળી ખરીદીમાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
હિંમતનગર માર્કેટયાર્ડમાં પણ મગફળી ખરીદી લેટ ચાલુ થતા અને મંથર ગતિએ ચાલતી ખરીદીનો રોષ ઠાલવતા ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં હોબાળો મચાવ્યો હતો અને સાથે જ માર્કેટયાર્ડનો મુખ્ય દરવાજો બંધ કરીને વિ...
શીંગવડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા પાકને જીવતદાન
આ વર્ષ ગુજરાતમાં સરેરાશ વરસાદની ઘટ રહી છે, ત્યારે ગુજરાતનાં ખેડૂતો માટે સરકાર હવે સંવેદનશીલ બની હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની માંગ અને વિવાદ બાદ મોટાભાગના ડેમોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સમયે ગીર સોમનાથનાં સૌથી મોટા ડેમ શિંગવડા ડેમમાંથી પણ ખેડૂતોને શિયાળુ પાક માટે કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છ...
સાબરકાંઠામાં જમીન માપણીમાં ક્ષતિઓથી ખેડૂત પરેશાન
રાજ્ય સરકારે ખેડૂતોની જમીનની ભૂગર્ભ સેટેલાઈટ સર્વે કરી ડિજિટલ કરવામાં આવી હતી. પરંતુ સર્વે દરમિયાન દસ્તાવેજોમાં અનેક ક્ષતિઓ સર્જાઈ હતી. જે ક્ષતિઓ દૂર કરવા માટે ખેડૂતોએ સર્વે કરવા અને ક્ષતિઓ દૂર કરવા માટે લેખિત માંગણી કરેલી હોવા છતાં હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી.
રાજ્ય સરકારે ખેડૂતોની જમીનના દસ્તાવેજોને ડિજિટલ કરવા માટે ભૂગર્ભ સેટેલાઈટ સર્વે હા...
બનાસકાંઠામાં શાકભાજીના ભાવો ઘટતા ખેડૂતોને નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં હવે શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને પણ ભાવ ન મળવાના કારણે શાકભાજી કચરામાં ફેંકી દેવાનો વારો આવતા ખેડૂતો પાયમાલ થવાની કગાર પર આવી ગયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળવા અંગે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવાય તેમ ખેડૂતો ઇચ્છી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાના દાવા કરી રહ્યા છે, પરંત...
ડુંગળીના ભાવો ગગડ્યા, ડુંગળી 60 થી 150 રૂપિયે મણના નીચા ભાવે વેચાયા
આ વર્ષે ડુંગળીનો પાક અન્ય રાજ્યોની સરખામણીમાં ભાવનગર જિલ્લામાં ઓછો થયો છે. જેનું કારણ ઓછો વરસાદ અને તડકાના કારણે પાક એક્ષ્પોર્ટ ક્વોલોટીવાળો તૈયાર ન થતા તેમજ આ વર્ષે ડુંગળીના વેચાણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો ગગડીને રૂપિયા 60 થી 150 પ્રતિ મણ પહોંચી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. યાર્ડમાં દરરોજ સરેરાશ 8 હજ...
રાજ્યમાં હોર્ટિકલ્ચર ક્રોપનું ફુલગુલાબી ચિત્ર
News of Monday, 3rd December 2018 Pdf Email Print સરકારી મહેમાન - ગોતમ પુરોહિત 16.70 લાખ હેક્ટરમાં 2.34 મે.ટન ઉત્પાદન રહેઠાણ ઓછાં થતાં જંગલી પશુ અને પક્ષીઓ ઘરના દરવાજા સુધી આવે છે : આઠ વાયબ્રન્ટમાં 70 લાખ કરોડનું રોકાણ તો આવ્યું છે, હવે વધુ ક્યાંથી આવે : પાર્કિંગની સુવિધા અકિલા હોય તો જ નવું વાહન ખરીદજો, નહીં તો દંડ ચૂકવવો પડશે રાજ્યમાં હોર...
નર્મદા નહેર 3000 કિ.મી. લંબાઈ ઘટાડી દેવાઈ
નહેર માળખાની કુલ અંદાજીત ૭૧,૦૦૦ કિલોમીટર લંબાઇ સામે વાસ્તવિક પરિસ્થિતિ જોતાં લગભગ ૬૮,૦૦૦ કિલોમીટર થવા સંભવ છે. આ પૈકી નવેમ્બર ૨૦૧૮ના અંત સુધીમાં ૬૦,૧૬૯ કિલોમીટર લંબાઇનું નહેર માળખુ પૂર્ણ
થયેલ છે એટલે કે ૮૮% કામો પૂર્ણ થયા છે. છેલ્લાં ચાર વર્ષોમાં આશરે ૩૪,૦૦૦ કિલોમીટર લંબાઇના કામો પૂર્ણ થયા છે. હવે બાકી રહેતા કામો મુખ્યત્વે નાની વહન ક્ષમત્તા વાળી સ...
૧૫ નવેમ્બરથી ૧૭ ડિસેમ્બરમાં ૬૬,૩૬૯ ખેડૂતોની રૂ. ૬૬૦ કરોડની ૧૩,૨૧,૯૩૧ ક...
રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે
મગફળી ખરીદવાનો ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય લીધો છે અને તારીખ ૧૫ નવેમ્બરથી ૧૭ ડિસેમ્બર-૨૦૧૮
સુધીમાં રાજ્યભરમાં ૬૬,૩૬૯ ખેડૂતો પાસેથી રૂ. ૬૬૦.૯૬ કરોડની કિંમતની ૧૩,૨૧,૯૩૧ ક્વિન્ટલ
મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.
રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ...
કચ્છમાં દાડમના ફુલ ખરી જતાં 60 ટકા પાક ઘટી જશે
કચ્છમાં દાડમની ખેતી સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે થાય છે પરંતુ આ વર્ષે દાડમના છોડ પર દાડમના વૃક્ષો ઉપર બેઠેલા ફુલો ખરી પડતા 60 ટકા જેટલો પાક ઘટી જશે સામાન્ય રીતે એક વૃક્ષ 40 થી 60 આવતા હોય છે પરંતુ તેના બદલે માત્ર 12 થી 15 અત્યારે લાગેલા છે ફુલ કેમ કરી રહ્યા છે એ અંગે હજુ કશી જ જાણકારી મળી નથી પરંતુ એક એવું અનુમાન છે કે જે થઈ રહ્યું છે તે પણ ભોગ બની ર...

English