વિસનગર માર્કેટ યાર્ડ ભાજપનો અડ્ડો
વિસનગર માર્કેટ યાર્ડ ભાજપના કાર્યકરોનો અડ્ડો બની ગયો છે. અહીં અનેક ગેરકાયદે પ્રવૃત્તિ થઈ રહી છે. હવે તો વેપારીઓ પોતાની નવી ખોલેલી પેઢી બંધ કરીને રૂ.1 કરોડની રકમ 124 વેપારીઓના ડૂબી ગયા છે. વેપારી ઠગાઇ કરી ફરાર થઇ ગયો છે. વેપારીઓ પાસેથી ખરીદી કરીને માલના પૈસા આપ્યા નથી. વિસનગર માર્કેટયાર્ડમાં પિતા અને પુત્રએ પ્રથમ વેપારીનો વિશ્વાસ જીતીને લેતી-દેતી ન...
પાયોનિયર મીની ઘાસ ખાવાથી 35 ગાયનો મોત છતાં કારણો જાહેર થયા નથી
મહેસાણાના રામોસણા ગામની સીમમાં એક સાથે 35 ગાયના મોત પાયોનિયર મીની નામના ઝેરી ઘાસ ખાવાથી થયા છે. 30 ગાયોની હાલત ખરાબ થઈ હતી. તે ઘટનાને 4 દિવસ થયા છતાં તેના ચોક્કસ કારણો શોધી શકાયા નથી. આ ઘાસ કઈ રીતે અહીં આવ્યું અને તેનો વપરાશ કેમ થયો તે પમ શોધી કઢાયું નથી. બીજે આવું ઘાસ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી નથી. ગોવાળ દ્વારા 65 જેટલી ગાયોને ચરાવવામાં આવી ...
ખેડૂતોને 30 વર્ષથી થતાં અન્યાય માટે તોગડિયાએ રેલી કાઢી
દહેગામના ખેડૂતો ડો.પ્રવિણ તોગડીયાની આગેવાનીમાં દૂધની લડાઈ લડવા માટે 15 ડિસેમ્બર 2018ના દિવસે દૂધ અને પાણી માટે કૂચ કરીને ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે રૂપાણી સરકારને પડકાર ફેંક્યો હતો કે, પશુપાલન કરીને રોજે રોજનું કમાતા મહિલાઓનું આર્થિક શોષણ રૂપાણીની ભાજપ સરકાર કરી રહી છે. ખેડૂતોને ન્યાય આપવા તેમણે 12 તારીખે રૂપાણી સરકારને ખેડૂતોની માંગણી સ્વીકારી લ...
ગ્લોબલ વોર્મિગ – કેરી વહેલી કેમ આવવા લાગી છે ?
ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. ગ્લોબર વોર્મિંગની સીધી અસર હવે ફળોનો રાજા કેરી પર પડવા લાગી છે. છેલ્લા 10 વર્ષથી શિયાળામાં કેરી આવી હોય એવી ઘણી ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે. જુનાગઢ શહેર કેરી માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં 1 ડિસેમ્બર 2018થી કેસર કેરી ભર શિયાળે આવી છે. આંબામાં ભરપુર દેખાઈ રહી છે. જૂનાગઢ શહેરના સી એન આઈ ચર્ચમાં વાવેલા આંબામાં મોર અને કેરી આ...
કચ્છમાં ખેડૂતોની ચિંતાજનક સ્થિતિ, ચોમાસુ નિષ્ફળ જતાં રવિ પાકમાં થયો ઘટ...
અછતગ્રસ્ત કચ્છ જિલ્લામાં દુષ્કાળની સ્થિતિમાં રવિ પાકનું વાવેતર ઘટ્યું છે. જોકે વાવેતર કરેલા રવિ પાક ઉપર પણ સંકટના વાદળો ઘેરાયા છે. બદલાતી સિઝનમાં પાણીની અછતને કારણે પાકને પર્યાપ્ત માત્રામાં પાણી ન મળતા પાક નિષફળ જવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી છે. કચ્છમાં ચોમાસું નબળું જતા ખરીફ પાક નિષ્ફળ ગયો હતો. અને હવે તેની સીધી અસર રવિ પાકના વાવેતર પર થઈ રહી છે....
બારદાન ખરીદીમાં ‘બુદ્ધિનું બારદાન’ પુરવાર થતી સરકાર
બારદાન ભારે થયા – ખાસ અહેવાલ નવા બારદાનનો ભાવ આપીને જૂના બારદાન ખરીદીનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે. રૂ.50થી 60 સુધીની કિંમતનું એક નવું બારદાન બતાવીને ખરીદવામાં આવે છે. પણ કલકત્તાથી આવી રહેલા બારદાન વપરાયેલા જુના બારદાન છે. ભાવનગરમાં આવી જુના બારદાન અંગે અધિકારીઓએ પોતે ગુજરાત સરકારને ફરિયાદ કરી છે. મોટા ભાગે તમામ સ્થળે આવા હલકી ગુણવત્તાના...
સજીવ ખેતીની શેરડી
નવસારીમાં શેરડી અને કેળમાં સજીવખેતી કરતાં નિપુલભાઈ ઠાકોરભાઈ પટેલ જૂના દીવા તા. અંકલેશ્વર જી.ભરુચ ખાતે કુલ 12 એકર (24 વીઘા) જમીન (સર્વેનં. 264,265 તથા અન્ય) ધરાવે છે. આ સિવાય શાકભાજીમાં રીંગણ, ભીંડાની ખેતી પણ કરે છે. તેઓ બી.એસ.સી. (કેમેસ્ટ્રી) માં અભ્યાસ પુર્ણ કરેલ હોવા છતાં ખેતીમાં તેમને ઊડો રસ હોવાને કારણે કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલ છે. દર વર્ષ 3 ...
મગફળી ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોની લાગી લાઈન
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી તો શરૂ કરી છે. પણ અરવલ્લી જિલ્લાના માલપુરમાં ખેડૂતોની હાલત એવી છે કે, તેઓ પાસેથી ખરીદી તો કરવામાં આવી રહી છે. પણ એકથી બે દિવસ જેટલો સમય લાગી રહ્યો છે.
માલપુર તાલુકાનું માર્કેટયાર્ડ અહીં મોટી સંખ્યામાં વેપારીએ તેમની મગફળી ટેકાના ભાવે ખરીદી તો કરવા આવી રહ્યા છે. પણ લાંબી કતારો લગાવીને તેમને ઊભા રહેવું પડે છે. મ...
ડેમની કચેરીની તાળાબંધી કરતા ધારાસભ્ય લલિત વસોયાની અટકાયત
ભાદર 2 ડેમની કચેરીની તાળાબંધી કરવા પહોંચેલા ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાની કરાઈ અટકાયત રાજ્યમાં એકબાજુ ઓછા વરસાદનાં કારણે જગતનાં તાતનાં મહામોલા ઊભા પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે તો બીજી બાજુ આ ઊભા પાકને બચાવવા માટે રાજ્ય સરકાર કે વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન આપવામાં આવતાં હવે ખેડૂતો આકરા પાણીએ આવી ગયાં છે અને તેઓએ હવે કો...
કચ્છમાં ખેડૂતોની ચિંતાજનક સ્થિતિ, ચોમાસુ નિષ્ફળ જતાં રવિ પાકમાં થયો ઘટ...
અછતગ્રસ્ત કચ્છ જિલ્લામાં દુષ્કાળની સ્થિતિમાં રવિ પાકનું વાવેતર ઘટ્યું છે. જોકે વાવેતર કરેલા રવિ પાક ઉપર પણ સંકટના વાદળો ઘેરાયા છે. બદલાતી સિઝનમાં પાણીની અછતને કારણે પાકને પર્યાપ્ત માત્રામાં પાણી ન મળતા પાક નિષફળ જવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી છે.
કચ્છમાં ચોમાસું નબળું જતા ખરીફ પાક નિષ્ફળ ગયો હતો. અને હવે તેની સીધી અસર રવિ પાકના વાવેતર પર થઈ રહી...
રાષ્ટ્રીય મિલ્ક ડે, દૂધસાગર ડેરીની હાલ કપરી સ્થિતિમાં
સમગ્ર ભારતમાં ગુજરાતે શ્વેતક્રાંતિ સર્જી હતી અને તેના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયન હતા. આથી શ્વેતક્રાંતિના પિતા ગણાતા ડૉ. વર્ગીસ કુરિયનના 26 નવેમ્બર જન્મ દિવસને રાષ્ટ્રીય મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. શ્વેતક્રાંતિ સર્જવામાં સિંહફાળો આપનારી મહેસાણા દુધસાગર ડેરી એશિયાની બીજા નંબરની ડેરી માનવામાં આવે છે. જોકે ભારતમાં શ્વેતક્રાંતિ સર્જનાર ગુજરાતમાં દૂધન...
મોરબીમાં 12 ગામના ખેડૂતોની લડાઈ, છેલ્લા 9 દિવસથી ઉપવાસ
મોરબીના માળીયા મિયાણા તાલુકાના ખેડૂતો કેનાલમાં પાણી છોડવાના મામલે લડત ચલાવી રહ્યા છે. તેમ છતાં સરકારે કેનાલમાં અપૂરતું પાણી છોડતા ખેડૂતો દ્વારા ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ખાખરેચી નજીક માળીયા બ્રાન્ચ કેનાલ ખાતે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. 9 દિવસના ઉપવાસ બાદ પણ પાણી નહિ મળતા ખેડૂતોએ આંદોલન યથાવત રાખ્યું છે. અને રવિપાકની સિઝનમાં વહેલી ત...
પાટણમાં ગાબડાં પૂરવા માટે જગતનાં તાતનો અપના હાથ જગન્નાનથનો નારો
એકબાજુ રાજ્યનાં ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવતાં. ખેડૂતોને દેવામાફી, પાકવિમા તેમ જ આ વર્ષે રાજ્યમાં થયેલાં અપૂરતાં વરસાદનાં પગલે આર્થિક ભીંસની સાથે સાથે સિંચાઈનાં પાણી માટે પણ વલખાં મારવા પડી રહ્યાં છે. ત્યારે પાટણ જિલ્લાનાં વારાહીની સરકારપુરા ડિસ્ટ્રિક્ટની કેનાલમાં થોડાં ...
મગફળી ખરીદીમાં અધિકારી અને ખેડૂત વચ્ચે મારામારી
પાલનપુર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા ખેડૂત જયેશભાઈ વિરસંગભાઈ ચૌધરીનું સેમ્પલ રિજેક્ટ થતા હોબાળો થતા ખરીદી અટકી ગઈ હતી. આ પગલે સેમ્પલ લેનાર અધિકારી અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા વાત છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ હતી, જેમાં સેમ્પલ અધિકારીએ ખેડૂત દ્વારા પોલીસની હાજરીમાં માર માર્યાના આક્ષેપ કર્યા હતા.પોલીસ બોલાવવાની ફરજ પડી હત...
હાઈવે માટે જમીન જપ્તીમાં એક લખ ખેડૂતોને ફાયદો
ભાવનગર-વેરાવળ હાઈવે અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતોની જમીન જપ્ત ન કરવા વડી અદાલતે આદેશ કર્યો છે. એક લાખ જેટલા ખેડૂતોને રાહત આપી છે. જમીન સંપાદન માટે જંત્રી અને માર્કેટ વેલ્યુના તફાવતને ગણતરીમાં લેવામાં આવે છે. તેમજ તફાવત ગણતરીમાં લીધા વિના વળતર નક્કી થઈ શકે નહીં. જેથી જંત્રીની ઓછી કિંમતનું પુન:મૂલ્યાંકન કરવામાં આવે. તેમજ જમીન સંપાદનના...

English