Friday, August 7, 2026

વાવ તાલુકાના સરહદી તાલુકાના ગામોમાં પાણી પહોંચતું નથી

વાવ તાલુકાના સરહદી છેવાડા પર આવેલા બાલુંત્રી પંથકના કારેલી, ગામડી, ચંદનગઢ અને બાલુંત્રી ગામને ગડસીસર માઈનોરમાંથી નીકળતી કેનાલનું પાણી છેલ્લા ૧ વર્ષથી પહોંચતુ નથી. જે સંદર્ભે ખેડૂતોએ વારંવાર નર્મદા કેનાલના અધિકારીઓને જાણ કરવા છતાં આ ચાર ગામો સુધી કેનાલનું પાણી ન પહોંચતા ગતરોજ આ ચારે ગામના ખેડૂતોએ બાલુંત્રી પંથકની ખાલી કેનાલો ઉપર ચડી હલ્લા બોલ કરી મી...

હિમાલયના આક્રમક પહાડી ઘેટાં: આર્ગેલી

ઘેટાબકરા આખા વિશ્વમાં જોવા મળતો સામાન્ય પાલતુ પ્રાણી છે. પરંતુ વિવિધ પ્રદેશમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના ઘેટા બકરા જોવા મળે. હિમાલયના પહાડી પ્રદેશમાં* સૌથી કદાવર ઘેટા જોવા મળે. સાત ફૂટ લાંબા અને ચાર ફૂટ ઊંચા આ ઘેટા હિમાલયમાં ૧૯૦૦૦ ફૂટની ઊંચાઈએ વસે છે. તેના ૨૦ ઇંચ લાંબા ગોળાકાર શિંગડા તેની વિશેષતા છે. હિમાલય, તિબેટ, નેપાળ, કઝાકિસ્તાનના પર્વતીય વ...

શિયાળુ પાક 50 ટકા ઘડી જશે

ખેડૂતોના ખેતરો ખાલી પડ્યા હોવા છતાં પાણીની સગવડના અભાવે તેમાં વાવેતર કરવું શક્ય નથી. ખેડૂતો પણ ઈચ્છી રહ્યાં છે કે પાણીના સંકટ વચ્ચે સરકાર પિયત માટે પાણી છોડે. શિયાળુ અને ઉનાળું પિયત શક્ય ન હોવાથી ખેડૂતો માટે સૌથી મોટા પ્રશ્ન રોજગારીનો છે. મોટાભાગના વિસ્તારોમાં પાણીનું સંકટ હોવાથી ચોમાસું આવે ત્યાં સુધી 8 મહિના રોજગારીનો પ્રશ્નો છે. સાથે જ બહારથી આવ...

પશુધન માટે ૭ કરોડ કિ.ગ્રામ ઘાસચારાનું આયોજન કરાશે

સરકારે રાજ્યની પ્રવર્તમાન અછતની સ્થિતી પ્રત્યે સંવેદનાપૂર્ણ અભિગમ દાખવી જાહેર રજાના દિવસે પણ રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક બોલાવી અછત રાહતના મહત્વપૂર્ણ આયોજન કર્યા છે. રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં વધારાના ૭ કરોડ કિલો ગ્રામ ઘાસની જરૂરિયાત સામે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પ કરોડ કિ.ગ્રા. ઘાસનું આયોજન કરી દેવામાં આવ્યું છે. પ...

બટાટાની વાવેતર પૂર્વે ‘આંખ’ દેખાય તે રીતે કાપણી શરું

બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા તાલુકામાં શિયાળાની ઠંડીનો ચમકારો વર્તાતા જ બટાટાની વાવણી શરૂ થઈ ગઈ છે. તાલુકામાં મુખ્યત્વે સાંગા અને બાદશાહ જાતના બિયારણનું વાવેતર થાય છે. જે બિયારણ પંજાબથી મંગાવાય છે અને ઘણાં ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહેલ ‘લોકલ’ બટાટાનો બિયારણ તરીકે ઉપયોગ કરે છે. જે બિયારણના બટાટાની વાવેતર પૂર્વે ‘આંખ’ દેખાય તે રીતે કાપણી કરવામાં આ...

300નું ખાતર 1500માં વેચાય છે

માતર તાલુકાના હાટકેશ્વરપુરા ગામની સીમમાં આવેલા એક ગોડાઉનમાંથી ખેડૂતોને આપવા માટેના રૂ. ૩૦૦ના સબસિડીયુક્ત યુરિયા તથા પોટાશ ખાતરનું કોર્મશિયલ બેગમાં રિપેકિંગ કરી પાંચ ગણા રૂ.૧પ૦૦ના ભાવે વેચાણ કરવાના કૌંભાડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ- વડોદરા નેશનલ હાઇવે નંબર ૮ ઉપર માતર તાલુકાના હાટકેશ્વરપુરા ગામની સીમમાં આવેલ સંજયભાઇ હરિભાઇ પટેલના પરિશ્રમ ફાર્મ હાઉસના...

મગફળી માટે 650 કરોડની સબસીડી આપવા 800 કરોડ રૂપિયા ખર્ચ થશે 

વેદના - ખાસ અહેવાલ રાજ્ય સરકારે વર્ષ 2018માં ટેકાના ભાવે મગફળીની ખરીદીની યોજના જાહેર કરી દીધી છે અત્યારે આ યોજનાનો લાભ લઇ મગફળી વેચવા માંગતા ખેડુતોની લાંબી લાંબી કતારો નોંધણી કેન્દ્રો  ઉપર જોવા મળે છે. 1 નવેમ્બરથી રજિસ્ટ્રેશન ચાલુ થયું છે ને 15 નવેમ્બરથી મગફળીની ખરીદી ચાલુ થશે. ત્યાં સુધીમાં તો આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ ખેડુતોને તો મજબૂરી...

શંકર ચૌધરીની મેડિકલ કોલેજ ગૌચરની જમીન પર કેમ બની? હાઈકોર્ટ સમક્ષ હાજર ...

બનાસ મેડિકલ કોલેજ જમીન મામલે  કલેકટર સહિત બનાસ મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓને ગુજરાત વડી અદાલતનું તેડું આવ્યું છે. તમામને દસ્તાવેજો સાથે 12 ડિસેમ્બર 2018ના દિવસે હાજર રહેવા આદેશ કર્યો છે. ગૌચરની જમીન મામલે હાઇકોર્ટમા જાહેર હિતની અરજી થઈ હતી. જમીનમા શરત ભંગ થતો હોઈ ગૌચરની જમીન ફાળવી શકાય નહીં. આ કોલેજ ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી સાથે જોડાયેલી ...

ભાજપના નેતા શંકર ચૌધરીની સામે રૂપાણી સરકારે એક વર્ષથી કેમ તપાસ ન કરી ?...

સફેદ દૂધનો કાળો કારોબાર - દિલીપ પટેલ પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના નેતા શંકર ચૌધરીની જોહુકમી, દાદાગીરી અને તાનાશાહીથી બનાસકાંઠા સમગ્ર જિલ્લો ત્રસ્ત છે. સરકારી કર્મચારીઓ ઉપર જોહુકમી ચલાવી મતપેટીઓ બદલાવીને ખોટી રીતે પોતે બનાસ ડેરીના ચેરમેન બની ગયા હતા. શંકર ચૌધરીએ જિલ્લાના ગરીબ પશુપાલકોના લોહીના પૈસા ચૂસી રહ્યા છે. એવા આક્ષેપો સાથે તપાસ કરવા માટે મ...

અદાણીનો અસલી ચહેરો 

અદાણી પાસેથી 6700 હેક્ટર જમીન પરત લઈ લેવા જણાવાયું ઈસરો દ્વારા ઉપગ્રહ થી લેવામાં આવતી  સ્ટેલાઈટ તસવીરો જે NRSC  બાલાનગર  હૈદરાબાદ અને અમેરિકાની અવકાશી સંસ્થા નાસાના  દ્વારા લેવાતી ઉપગ્રહ તસવીરોનો ઉપયોગ કરીને ભાજપ સરકાર અને અદાણીના જંગલ જમીન કૌભાંડ શોધી કાઢીને અદાણીને આપેલી સરકારી જમીન પરત લેવા ગુજરાતની વડી અદાલતની સમિતિએ અહેવાલ આપ્યો છે. ડ...

એરંડાનું જંગી ઉત્પાદન ઘટશે, વેક્ષ બનાવવામાં વપરાશ વધી રહ્યો છે 

એરંડાનું ઉત્પાદન14.30 લાખ ટનથી 25 ટકા ઘટીને 10.60 લાખ ટન થવાનો 2018-19માં અંદાજ સોલવન્ટ એક્સ્ટ્રેકટર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (એસઈએ-સી)એ જાહેર કર્યા બાદ ગુજરાતમાં 30% ટકા ઘટીને 8,11,000 ટન થાય એવો અંદાજ છે. ગયા વર્ષના 7.81 લાખ હેક્ટરની સામે 28 ટકા ઘટીને 5.65 લાખ હેક્ટર રહ્યો છે. ગુજરાત સરકારે આ વર્ષે, ગયા વર્ષના 14.10 લાખ ટનની સામે 14.20 લાખ ટન એરંડ...

ખેડૂતોની આત્મહત્યા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડનારા ખેડૂતને જ દેવું ભરી ...

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, સાયલા, લીંબડી, ચુડા, વઢવાણ, લખતર, પાટડી, દસાડા, ચોટીલાના તમામ ગામોમાં અછત-દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. વળી 2017માં ચોમાસામાં પુર હોનારતમાં ખેડૂતોને નુકસાન થયુ હતું, તે સમયે બેંકો દ્વારા પ્રિમિયમ વસુલ કરવામાં આવ્યું હતું. પ્રઘાન મંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત નાણા ચુકવવામાં આવેલાં ન હતાં. આ વર્ષે 2018માં પણ તમામ ખેડતોનો...

દ્વારકા પાસે પ્રદૂષણ સામે 13 દિવસથી આંદોલન કરતાં ખેડૂતોની સરકારે કોઈ ખ...

નયારા એનર્જી કંપની દ્વારા ફેલાવવામાં આવી રહેલા પ્રદુષણ સામે 13 દિવસથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતોની સમસ્યા દૂર કરવા સરકાર કે કંપની દ્વારા આજ સુધી કંઇ જ કરવામાં આવ્યુ નથી. કંપનીના દરવાજા સામે જામનગર હાઇવેથી કાઠી દેવરિયા જવાના માર્ગે પર આંદોલન ચાલી રહ્યું છે. નયારા એનર્જીથી અસરગ્રસ્ત ગામડાઓના ખેડુતોએ સંઘર્ષ સમિતિ બનાવી લડત શરૂ કરી છે. નયારા એન...

કચ્છના માલધારીઓની હિજરત, સરકારની કોઈ સહાય નહીં

કચ્છ જિલ્લામાથી માલધારીઓ હજારોની સંખ્યામાં માલઢોરને લઈને હિજરત કરી રહ્યા છે. ત્યારે કચ્છના માલધારીઓ રાજકોટના રતનપર ગામ ખાતે આવી પહોચ્યા છે. દસ માલધારીઓના પરિવારો 600થી 700 માલઢોરને લઈને રતનપર ગામ ખાતે આવી પહોચ્યા છે. ત્યારે સરકાર દ્વારા કચ્છ જિલ્લાને સૌ પ્રથમ અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ માલધારી શા માટે હિજરત કરી રહ્યા છે. ? આપણે ...

ઊંઝા-સિદ્ધપુર હાઇવે પર મગફળીથી ભરેલી ટ્રકમાં આગ

ગુજરાત રાજ્યમાં ઘણાં સમયથી મગફળી કાંડના પડઘાં પડ્યાં કરે છે અને તેની વચ્ચે વધુ એક મગફળી કાંડ સર્જાયો કે કેમ એ પ્રશ્ન ઊભો થયો છે. કરોડો રૂપિયાના મગફળી કાંડનો વિવાદ હજુ શાંત પડ્યો છે, ત્યાં જ ઊંઝા-સિદ્ધપુર હાઈવે ઉપર મગફળી ભરેલી ચાલુ ટ્રકમાં આગ લાગતા વિવાદ છંછેડાયો છે. ઊંઝાના મકતુપુર ગામ નજીકના ગોડાઉનમાંથી ભરેલી નીકળેલી ટ્રક હજુ તો ઝડપ પકડે એ પહેલાં જ...