મહિલાને બ્લેકમેલ કરી લગ્ન કરી લીધા, પૈસા ઉડાવી માર્યા
અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનના મોટેરા વિસ્તારમાં આવેલા દેવપ્રિય ફલેટમાં રહેતી મુળ રાજસ્થાનની મનિષા નામની મહિલા થોડા સમય પહેલા દેવેન્દ્ર ઉર્ફે દેવા યાદવ નામના મુળ યુપીના શખ્સના સંપર્કમાં આવી હતી. પરિણિતાનું બળજબરીપૂર્વક અપહરણ કરીને ઉઠાવી ગયો હતો. કેફી પીણુ પીવડાવી દીધું હતું અને અર્ધ બેભાન હાલતમાં તેના બિભત્સ ફોટા તથા વિડીયો બનાવી તેના પર...
અમદાવાદના વાસણામાં જમીન કૌભાંડ
અમદાવાદ, 21 જાન્યુઆરી 2020 શહેરનો વિકાસ થતાંની સાથે જ ભુમાફીયાઓ અને ગઠીયાઓનો ત્રાસ પણ વધ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં જમીન મકાન કે સ્થાવર મિલ્કતોના નકલી દસ્તાવેજા બનાવી ચીંટીંગ કરવાના કેસ અવારનવાર સામે આવે છે આવો જ વધુ એક કિસ્સો વાસણા વિસ્તારમાં બનતા ચકચાર મચી છે. ફરીયાદી કાંતીભાઈ પંડીત રવિકિરણ સોસાયટી, વાસણા ખાતે રહે છે વકીલાતનો વ્યવસાય ...
અમદાવાદની 5 પોસ્ટ ઓફિસોનું વિલીનીકરણ કરાયું
પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ સિટી ડિવીઝનની યાદી મુજબ નીચે બતાવેલ પોસ્ટ ઓફિસોને તેની સામે દર્શાવેલ પોસ્ટ ઓફિસમાં જે તે તારીખે વિલીન (મર્જ) કરવામાં આવેલ છે. ક્રમાંક
પોસ્ટ ઓફિસનું નામ
કઈ પોસ્ટ ઓફિસમાં વિલીન (મર્જ) કરવામાં આવી
વિલીન (મર્જ) કર્યાની તારીખ 1
ખાનપુર પોસ્ટ ઓફિસ
ડિસ્ટ્રિક્ટ કોર્ટ પોસ્ટ ઓફિસ
26-09-2019 2
માણેકચોક પોસ્ટ ...
છોકરીને એકલી જોઈને વિકૃત યુવક પેન્ટ કાઢી ધાબે પહોંચ્યો
અમદાવાદ: છોકરીને એકલી જોઈને વિકૃત યુવક પેન્ટ કાઢી ધાબે પહોંચ્યો, પછી થયું…
અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તારમાં મહિલાએ તેમના પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની પુત્રી ધાબે વાંચતી હતી ત્યારે યુવક અર્ધનગ્ન હાલતમાં ધાબે આવી ગયો હતો. તે બાદ પુત્રી નીચે ઘરમાં જતી રહી હતી. પુત્રીએ જયારે માતાને આ અંગેની જાણ કરી ત્યારે માતા ચોપડા લેવા તે ઉપર ગઇ હત...
ફ્લાવર શોમાં 7.50 લાખ લોકો આવ્યા અને 70 લાખનો નફો કર્યો
અમદાવાદના ૪ થી ૧૯ જાન્યુઆરી ફ્લાવર શોમાં રૂ.ર૦ અને રજાના દિવસે રૂ.પ૦ રાખવામાં આવ્યા હતા. ૬ લાખ ટિકિટો અને સીનીયર સીટીઝન્સ અને ૧ર વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાડા સાત લાખ લોકોએ ફલાવર શોની મુલાકાત લીધી હોવાનું અનુમાન છે. ફલાવર શો ર૦૧૯માં ૩.૩૦ લાખ ટિકીટોનું વેચાણ થયુ હતુ તથા પાંચ લાખ લોકોએ મુલાકાત લીધી હતી. ફલાવર...
આબાદ સ્પોર્સટ કૌભાંડ બાદ ખાનગીકણ માટે અમપાની બીજી કંપની મેદાને
કરોડો રૂપિયાની કાંકરિયા પાસેની આબાદ ડેરીની જમીન વેંચીને સ્પોર્ટસ કૌભાંડ કરનારા ભાજપ હવે અમદાવાદમાં ખેલ-કૂદ-રમતોનું ખાનગી કરણ કરવાની ગુપ્ત આયોજન સાથે એક કંપની બનાવી રહ્યો છે. રાજ્ય સરકાર અમપાનાં 50-50 ટકાનાં સહયોગથી અમદાવાદ સ્પોર્ટસ પ્રમોશન કંપની બનાવશે. તે માટે રૂ.10 કરોડની જોગવાઈ કરી છે. અલગ-અલગ વિસ્તારોમાં નવા સ્પોર્ટસ સંકુલ બનાવવા આ કંપની કામ...
બિલ્ડરોના વાંકે દુકાનદારોને સજા, 12 દુકાનો સિલ
અમદાવાદ, 20 જાન્યુઆરી 2020 નવા વાડજના ભીમજીપુરા વિસ્તારમાં થનકીનંદન કોમ્પલેક્ષની ૧ર દુકાનો સીલ કરવામાં આવી છે. કોમ્પલેક્ષમાં વધારાના બાંધકામ કરવામાં આવ્યા છે તથા પાર્કીંગમાં પણ દબાણ કરવામાં આવ્યા છે. જેના પરિણામે જનક મેડીકલ સ્ટોર્સ, જૈન ગૃહ ઉદ્યોગ, માન સરોવર ફૂડ, ઝેરોક્ષ દુકાન, રાયપુર ચોળાફળી સેન્ટર સહીત ૧ર દુકાનોને સીલ કરવામાં આવી છે. ઝોનના અન્...
માં કાર્ડ અને અમૃતમ આરોગ્ય કાર્ડમાં ગરબડ કોણ કરે છે ?
મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનામાં અમદાવાદ મહાનગર પાલિકા -અમપા- વિસ્તારમાં વી.એસ.હોસ્પીટલ, એલ.જી. હોસ્પીટલ, શારદાબેન જનરલ હોસ્પીટલ સહિત કુલ ૧૦ સરકારી હોસ્પીટલોમાં અને ૯૬ જેટલી ખાનગી હોસ્પીટલોમાં ૧-૪-૧૯ થી ૩૧-૧૦-૧૯ સુધીમાં ૧,૧૩,૦૭૮ ક્લેઈમ થયેલ છે જેના પેટે રૂ.ર૯૭.૩૧ કરોડ ચુકવેલા છે. અમદાવાદમાં 4 લાખ ગરીબ લોકો માટે આ કાર્ડ આપવાં આવ્યા છે. ...
100 દુકાનો સીલ કરી દેવાઈ, અધિકારી સામે કોઈ પગલાં નહીં
અમદાવાદ મહાનગર પાલિકાએ સુભાષબ્રિજ પાસે આવેલા નંદનવન કોમ્પ્લેક્સ અને કાવેરી કોમ્પ્લેક્સમાં ગંદકી કરવા બદલ તેમાં આવેલી 100 દુકાનોને સીલ કરી દીધી હતી જોકે, જાહેર રસ્તા અત્યંત ગંદા હોવા છતાં સફાઈનો ઠેકો લેનારાઓને વિજય નહેરાએ નોટિસ આપી નથી કે તેમનો ઠેકો રદ કર્યો નથી. શહેરમાં સફાઈ થતી ન હોવાથી તેના માટે અધિકારી જવાબદાર હોવા છતાં તેમની સામે વિજય નહેરાએ...
અમદાવાસ બસ સેવાનું સંપૂર્ણ ખાનગીકરણ કરી દેવાયુ, ભાજપ મૂડીવાદી પક્ષ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ઈ.સી.૨૦૨૦-21માં ૧૦૦ બસો મૂકવા જાહેરાત કરી છે. પણ શહેરી બસ સેવા પાસે તો પોતાની માત્ર 8 બસ રહી છે. ભાજપે અમદાવાસ શહેરી બસ સેવાનું હવે સંપૂર્ણ ખાનગીકરણ જાહેર કરી દીધું છે. એક સમયે લોકોની સેવા માટે દેશભરમાં વખણાતી હતી. હવે ભાજપે ધનોતપનોત કાઢી નાંખ્યું છે. પ્રજા પર બોજ વધારી દીધો છે. પ્રજાની માલિકીની સેવા ખ...
પૂર્વ MLA ધવલ ઝાલાની કોલેજનું ગેરકાયદે બાંધકામ વાઘાણી અને જાડેજા બચાવે...
આરટીઆઇ એક્ટીવિસ્ટ જગદીશ પટેલે એસીબીને ઝાલા અને ઔડાના કેટલાક અધિકારીઓની વિરૂધ્ધના આપ્યા પુરાવા કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી ભાજપમાં જાડાયેલા ઝાલાના કાળા કરતૂતોને શું પ્રદેશ અધ્યક્ષ વાઘાણી બચાવે છે..?
શું ભાજપના નેતા ઝાલાની કોલેજમાં સુરતની તક્ષશિલા અગ્નકાંડના પુનરાવર્તનની રાહ જાવાઇ રહી છે?
એસીબીને પુરાવા સાથેની ફરિયાદ આપ્યાને એક સપ્તાહ થયો છતાં તપાસ...
પક્ષ પ્રમુખ બનવા ભાજપના એ બન્ને નેતાએ ઈન્કાર કરી દીધો
ભારતીય જનતા પાર્ટીના જિલ્લા-રાષ્ટ્રીય-કક્ષાના માળખામાં પુનર્ગઠન લગભગ એક મહિનો મોડું થયું છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે ગુજરાતની બે દિવસની મુલાકાતે લીધી તેમાં શહેર અને જિલ્લા સમિતિના પ્રમુખના નામ નક્કી કરવા માટે રાજ્યના નેતાઓને મળ્યા હતા. પક્ષના વરિષ્ઠ નેતાઓને સંગઠનમાં પાછા લાવવા કેબિનેટમાંથી ખસેડીને પ્રમુખ બનાવવાની તૈયારી અમિત શાહે કરી હતી પણ બન્...
નાગરિકતા વિરોધી પતંગ ચડાવતાં અટકાવવા ગૂજરાત વિદ્યાપીઠમાં પોલીસ પ્રવેશી...
અમદાવાદ, 16 જાન્યુઆરી 2020 પોલીસે ગુજરાત વિદ્યાપીઠ (જીવી) કેમ્પસમાં મંગળવારે પ્રવેશ કર્યો હતો જ્યાં વિદ્યાર્થીઓએ નાગરિકતા વિરોધી સુધારો અધિનિયમ (સીએએ) ના સંદેશાઓ સાથે પતંગ ઉડાવવાનું આયોજન કર્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પોલીસે ઘટનાને અવરોધિત કરી હતી, ત્યારે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ નિયમિત પેટ્રોલિંગ અને સામાન...
ઈસ્કોન ગાંઠીયા અને ઓનેસ્ટને ગંદકી માટે દંડ ફટકારાયો
ઊતરાયણના તહેવારમાં જ અમદાવાદના ઘોડાસર ખાતે આવેલા ઇસ્કોન ગાંઠિયા રથને ગંદકી ફેલાવવા બદલ અમપા દ્વારા બહુ આકરો રૂ.૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મણિનગર ખાતે આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટને રૂપિયા પાંચ હજારનો દંડ 16 જાન્યુઆરી 2020માં ફટકાર્યો હતો. શહેરમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે આકરી કાર્યવાહી અને રૂ.પાંચ હજારથી લઇ રૂ.પાંચ લાખ સુધીના આકરા દંડ વસૂલ...
સરકારી મિલકતો વેરો ચૂકવતી નથી ને પ્રજાની મિલકતોની હરાજી
અમદાવાદ, 15 જાન્યુઆરી 2020 અમદાવાદ શહેરમાં કેન્દ્ર સરકારની અને રાજય સરકારની મળીને દસ હજારથી વધું મિલકતો પેટે રૂ.૩૦૦ કરોડ કરતા વધુ રકમ બાકી છે. અમદાવાદ શહેરમાં કેન્દ્ર સરકારની ર૮૮ મિલકતો છે. રાજય પરીવહન નિગમની ૧ર૯૪ મીલકતોની ઈ.સ. ર૦૧૭-૧૮માં તેના બાકી ટેક્ષની રકમ રૂ૪.પ૬ કરોડથી વધીને અત્યારે રૂ.સાત કરોડ થઈ ગઈ છે. રાજય સરકારની અન્ય પ૬૯ મિલકતોના બાકી ...

English