Saturday, May 30, 2026

રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત, અત્યાર સુધીમાં ૭૩૧૯ કેસ નોંધાયા

ગાંધીનગર, તા. 22 રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી ડેન્ગ્યૂનો કહેર ફેલાયો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યૂના અત્યાર સુધીમાં 7319 કેસ નોંધાયા છે. જે પૈકી 21 ઓક્ટોબરે 145 કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના કેસમાં વધારાને લઈને સરકાર ચિંતિત છે. અને આ અંગે પગલાં પણ લેવાઈ રહ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંહે...

સરકારની ગુડબુકમાં આવતા પંકજ કુમાર અથવા મુકેશ પુરી નવા મુખ્યસચિવ બની શક...

ગાંધીનગર, તા. 22 ગુજરાતના મુખ્ય સચિવનો કાર્યકાળ 30મી નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના નવા મુખ્ય સચિવ કોણ બનશે તેની અટકળો હાલમાં સચિવાલયમાં ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે સરકારની ગૂડબૂકમાં હોય એવા વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ એટલે કે અધિક મુખ્ય સચિવ હોય તેમને આ પદ આપવામાં આવે છે. મુખ્ય સચિવને અપાયું હતું છ મહિનાનું એક્સ્ટેન્...

મહાત્મા મંદિરની બે વર્ષની આવક 17.30 કરોડ, 48 લાખ વસૂલવાના બાકી

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરની બે વર્ષની આવકનો આંકડો 17.30 કરોડ રૂપિયા થયો છે. આ જગ્યાએ બે વર્ષમાં વાયબ્રન્ટ સમિટ સહિત કુલ 51 સરકારી અને 56 ખાનગી કાર્યક્રમો થયાં છે. ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ વિભાગે જણાવેલ માહિતી પ્રમાણે 2017-18 ના વર્ષમાં 27 સરકારી અને 31 ખાનગી કાર્યક્રમો થયાં છે જે પેટે મહાત્મા મંદિરને 6,30,95,764 રૂપિયાની આવક થઇ છે. એવી જ રીતે 2...

આરોગ્ય માટેના વિવિધ ફાયદાઓ ધરાવતા આ દૂધને કારણે બજારમાં એક નવું ક્ષેત્...

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે (જીસીએમએમએફ) પ્રથમવાર આ વર્ષે જાન્યુઆરીમાં 'અમૂલ' બ્રાન્ડ હેઠળ કેમલ મિલ્ક અમદાવાદની બજારમાં મુક્યું હતું. અને હવે સારો પ્રતિસાદ મળતા અમુલ આવતા સપ્તાહે તેને ભારત દેશમાં માં લોન્ચ કરશે. હાલમાં અમુલ કચ્છની સરહદ ડેરી મારફત ઊંટ પાલકો પાસેથી રોજનું અંદાજે 2000 લીટર દૂધ ખરીદ કરે છે કચ્છની સરહદ ડેરીના ચેર...

વિકાસના કાર્યોની મોટી સિદ્ધિ રૂપે તાલુકામાં એક જ દિવસમાં રૂ. 113 કરોડન...

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. શિક્ષણ પ્રધાને રૂ.૮૪.૦૦ કરોડના ખર્ચે બગોદરા-ધોળકા-રસીકપુરા-ખેડા સ્ટેટ હાઇવે પેવર રોડ, રૂ. ૧૪.૦૦ કરોડના ખર્ચે સહીજ-વૌઠા સ્ટેટ હાઇવે પેવર રોડ અને રૂ. ૨.૫૮ કરોડના ખર્ચે ધોળકાના કલીકુંડ ખાતે તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત ધોળકા ...

બોગસ બિલિંગ કૌભાંડ : સ્ટેટ GST વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ દરોડા ચા...

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના કુલ કેસોમાં 10 હજાર કરોડ રૂપિયાનો આ ગોટાળો છે જેના કારણે સરકારના નાણા વિભાગને અંદાજે 1000 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે.ગુજરાતમાં GST લાગુ કર્યા પછી વેલ્યુ એડેડ ટેક્સના કારણે સરકારની આવકમાં સારો એવો વધારો થયો છે પરંતુ 4000 કરોડનું નુકશાન પણ ભોગવવું પડ્યું છે.આ નુકશાનના પરિબળોમાંબોગસ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ મ...

મુખ્યપ્રધાન રૂપાણીના જ કાર્યક્રમમાં ત્રિરંગાનું અપમાન, રાષ્ટ્રધ્વજને ઊ...

ગુજરાતના મુખ્યપ્રધાન હાલમાં ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે. જ્યાં તેઓ તેમના પ્રતિનિધિમંડળ સાથે ઉઝબેકિસ્તાનના વિવિધ સંગઠનો સાથે બેઠકો યોજી ગુજરાતમાં રોકાણની વાટાઘાટો કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે ઉઝબેકિસ્તાનના આંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ એન્ડ કોમર્સ ઓફ ઈન્ડિયા (ફિક્કી)ની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ટેબર પર ઊંધો લગાવેલો જોવા મળ્યો હતો. આ અં...

ગુજરાતની 10 કૃષિ બજાર સમિતિઓમાં આવતી હર્બલ વનસ્પતિઓની આવક 100 કરોડની

ઔષધીય વનસ્પતિઓના ખેત ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાને મજબૂતી આપવાની દિશામાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમમાં વર્ષોનો અનુભવ ધરાવતા અને રાજ ફૂડ ફાર્માના દવેએ દાહોદ ,ગોધરા ,નડિયાદ વગેરે સ્થળોએ એ.પી.એમ.સી માં આવતી વનસ્પતિઓની વિશદ ચર્ચા કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની 10 કૃષ...

ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્ર ...

વનસ્પતિશાસ્ત્રના તેમજ તે વિષયક રીસર્ચ સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓ , ફેકલ્ટીઝ અને આમંત્રિતો માટેનો હતો જેમાં વિશાળ સંખ્યામાં સહુ જોડાયા હતા. કાર્યક્રમના ઉદઘાટન વેળાએ Gujarat Medicinal Plants Board -GMPB ના CEO ડો.જગદીશ પ્રસાદે આ સેમિનારનો હેતુ સમજાવીને રીસર્ચ સાથે સંકળાયેલી સંસ્થાઓને મેડીસીનલ પ્લાન્ટ્સના ક્ષેત્રમાં આગળ આવવા અપીલ કરી હતી અને સેમિનારના ...

ગુજરાતમાં વિન્ડ પાવરમાં મુશ્કેલી, મોટી કંપની આઇનોક્સ તાળા મારી દેશે

ગુજરાતમાં ભાજપની સરકારે વિન્ડ પાવર પોલિસી બનાવી હોવા છતાં વિન્ડ ઉર્જાનું ઉત્પાદન કરતી કંપનીઓની મુશ્કેલી વધી છે. દેશની સૌથી મોટી વિન્ડ ટર્બાઇન ઉત્પાદક કંપની આઇનોક્સે ગુજરાતના રોહિકાના પ્લાન્ટમાંથી ખસી જવાનું નક્કી કર્યું છે. આ કંપની 22મી ઓક્ટબરથી બંધ કરી દેવામાં આવશે. કંપનીએ લોક-આઉટ માટે વિન્ડ ઉદ્યોગમાં પ્રવર્તમાન સ્થિતિ અને કામદારો બંનેને જવાબદા...

ઉઝબેકિસ્તાનના વિવિધ રાજ્યોના વડાઓને નિમંત્રણ આપવા જ પ્રવાસ યોજ્યો?

ગાંધીનગર, તા. 21 ગુજરાતના મુખ્યપ્રધાન પાંચ દિવસના ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા છે. આ પ્રવાસ શરૂ થતાં પહેલા એવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું કે, આ પ્રવાસ દરમિયાન ગુજરાત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના વ્યાવસાયિક સંબંધો વધુ વિકસાવવામાં આવશે. પરંતુ ત્રણ દિવસ દરમિયાન મુખ્યપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળે ઉઝબેકિસ્તાનના આંદિજાન, સમરકંદ અને બૂખારાના ગવર્નરોને ગુ...

સુરત અને મુંબઇ વચ્ચે 15મી નવેમ્બરથી ક્રુઝ સર્વિસ શરૂ કરાશે

ગાંધીનગર, તા.૧૯ મુંબઇ અને સુરત વચ્ચે 15મી નવેમ્બરથી ક્રુઝ સર્વિસ શરૂ થશે, જેનો લાભ સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને મળશે. આ ક્રુઝમાં પ્રવાસીઓ ઉપરાંત કાર્ગોની સુવિધા પણ હશે, જેથી વ્યાપારીઓ તેમજ બિઝનેસ પર્સન તેનો ઉપયોગ કરી શકશે. મુંબઇ સ્થિત સમુદ્રી શિપીંગ કંપનીએ સુરત અને મુંબઇ બંદરો વચ્ચે ક્રુઝ સંચાલન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેને ગુજરાત ...

ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર બનનારી પંચતારક હોટેલનું કામકાજ સાત મહિનાથી ખ...

ગાંધીનગર,તા.19 પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર બનનારી ફાઈવસ્ટાર હોટેલનું કામકાજ છેલ્લા સાત મહિનાથી ગોકળ ગતિએ ચાલી રહ્યુ છે. રૂપાણી સરકાર દ્વારા છેલ્લા દસ મહિનાથી કોન્ટ્રાક્ટરો નાણાં ચૂકવવામાં નાણાં ચૂકવવામાં આવ્યા ન હોવાના કારણે આ કામ મંદ બની ગયું છે. GARUD ની રચના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ...

4 થી 10 નવેમ્બર સુધી કોઇપણ ગ્રાહક પોર્ટેબિલિટી કરી શકશે નહીં, નવી સિસ્...

ગાંધીનગર,તા.૧૮ મોબાઇલ ફોનના ગ્રાહકોને નેટવર્કથી પરેશાની થાય છે ત્યારે મોબાઇલ પોર્ટેબિલિટી માટે વધુ સમય હોવાથી ગ્રાહક વધારે પરેશાન થતાં હોય છે પરંતુ હવે માત્ર બે દિવસમાં ઉકેલ આવી જશે. ટ્રાઇ દ્વારા પોર્ટેબિલિટીનો સમય ઘટાડવામાં આવ્યો છે, જો કે આ સુવિધા 11મી નવેમ્બરથી શરૂ થશે. ભારત સરકારના ટેલિકોમ ડિપાર્ટમેન્ટે મોબાઇલના ગ્રાહકોને એવી સુવિધા આપી છે...

શિક્ષકો બાદ હવે ગુજરાતમાં 10,000 તલાટીઓ માટે પણ ઓનલાઈન હાજરી રહેશે

ગાંધીનગર,તા.18 ગુજરાતમાં શિક્ષકોની ઓનલાઇન હાજરી પછી સરકારે તલાટીઓની હાજરી પુરવાનું નક્કી કર્યું છે. તલાટીઓ ગામડામાં હાજર રહેતા નથી તેવી વ્યાપક ફરિયાદો સામે સરકારે ઓનલાઇન હાજરી રાખવા માટેની એક પદ્ધતિ વિકસાવી છે. શરૂઆતમાં રાજ્યના ત્રણ જિલ્લામાં પાયલટ પ્રોજેકટ તરીકે તેનો અમલ કરાશે, ત્યારબાદ આખા રાજ્યમાં તેનો અમલ કરાશે. તલાટીની અછત અને ગેરહાજરીથી ...