ગાંધીનગરમાં પાણીના મીટર કાઢી નાંખ્યા, હવે રાજ્યમાં લગાવાશે
ગુજરાતમાં પાણીનું રેશનાલાઇઝેશન કરીને 1.22 કરોડ ઘરમાં પાણી વપરાશના મીટર લગાવાશે. જેમાં 67.75 લાખ ગ્રામ્ય વિસ્તારમાં અને 54.74 લાખ શહેરી વિસ્તારમાં ઘર આવેલા છે. 6 હજાર ગામ એવા છે કે જ્યાં પિવાનું પાણી નળ મારફતે પહોંચતું નથી. શહેરોમાં 20 લાખ ઘર એવા છે કે તેઓ નળ નહીં પણ ટેપ કે કુવામાંથી પાણી મેળવે છે. તેમને મીટર નહીં લગાવી શકાય. જોકે મીટરથી પાણી આપવાની...
સીરીયલ કિલરને ઓળખવામાં ગાંધીનગર પોલીસ ઉલ્લુ બની, રાણી નહીં બીજો કોઈ હત...
બહુચર્ચિત ગાંધીનગર સિરિયલ કિલિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. જેના પર હત્યાઓની આશંકા હતી તે કિન્નર રાણી નિર્દોષ હોવાનું સામે આવ્યું છે.તેની એટીએસે પૂછપરછ કરી છે. જેમાં ખુલાસો થયો છે કે રાની કિન્નરની આ હત્યાઓમાં સંડોવણી નથી. સીસીટીવીમાં જે વ્યક્તિ દેખાય છે તે હજુ પોલીસ પક્કડથી દૂર છે. આ કેસમાં હવે મુંબઇ પોલીસ પણ તપાસ કરી રહી છે. મુંબઇમાં આ જ રીતે ટ્ર...
ડાયાબીટીસ, હાયપરટેન્શન, કેન્સર, કાર્ડીયોવાસ્ક્યુલર અને સાયટીકા પર ગાંધ...
ગાંધીનગર ખાતેના સેક્ટર-28ના પીસપાર્કના હોલમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિઘાલય દ્વારા 19 મે 2019 રવિવારે સવારે 9થી11 સુધી વરિષ્ઠ નાગરિકોના સુખાકારી માટે ભ્રાતા ચિરાગ શરદકુમાર જાની દ્વારા સોસીયલ કોસ્ટ બેનીફીટ એનાલીસીસ ઓફ ડાયાબીટીસ, હાયપરટેન્શન, કેન્સર એન્ડ કાર્ડીયોવાસ્ક્યુલર પર અત્યંત સફળતાપૂર્વક સંશોધન કરી મહાનિબંધ લખેલ છે. હાલ ડોક્ટર ઓ...
રૂપાણીની કચેરી સામે જ પોલીસ પત્ની ડિમ્પલ આત્મહત્યા કરશે
પાંચ મહિના પહેલાં ઉપરી અધિકારીના ત્રાસથી આપઘાત કરી લેનારા PSI દેવેન્દ્રસિંહ રાઠોડની પત્નીએ પતિના મોત મામલે 7 દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધીનગર સચિવાલયમાં મુખ્ય પ્રધાનની કચેરી સામે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મૃતક પીએસઆઇની પત્ની ડિમ્પલ રાઠોડે કહ્યું કે, મને સરકાર અને પોલીસ પર સહેજ પણ ભરોસો રહ્યો નથી. 4 મહિના બાદ પણ ન્યાય નથી મળ્યો. 7 ફેબ્રુ...
અમિત ચાવડાએ જનતા રેડ કરીને ખાતર કૌભાંડ પકડી પાડ્યું
ગુજરાત રાજ્યની ભ્રષ્ટાચારી ભાજપ સરકારના શાસનમાં મગફળી કૌભાંડ, તુવેર દાળ કૌભાંડ જેવા અનેક કૌભાંડો બાદ હવે ખાતર કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં સત્તાધારીઓની મિલીભગતથી ગુજરાતના કાળી મહેનત કરીને દેવામાં ડૂબેલા ગરીબ અને ભોળા ખેડૂતોને છેતરીને ખાતરની થેલીમાં ઓછા વજનનું ખાતર આપવામાં આવે છે. જગતના તાત ખેડૂત ભાઈઓને હેરાન કરવામાં ક્યાયથી પણ બાકી ના રાખનારી ભાજપ ...
ગાંધીનગર કલ્ચરલ ફોરમના રજત જયંતિની ઉજવણીનો પ્રારંભ
ગાંધીનગર કલ્ચરલ ફોરમના રજત જયંતિ વર્ષ ‘‘પ્રસન્નતાના 25 વર્ષ’’ અને પંચ દિવસીય ગ્રીષ્મ મહોત્સવનો પ્રારંભ થયો છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જ્હાએ જણાવ્યું હતું કે, સંસ્થાની 1995માં સ્થાપના થઇ ત્યારે 295 સભ્યો હતા. જે આજે વધીને 6000થી વધુ સભ્યોનો પરિવાર બન્યો છે. કલ્ચરલ ફોરમની પ્રવૃત્તિઓનો વ્યાપ હવે ગાંધીનગર પૂરતો નહીં પરંતુ ગુજરાત અને ગ...
રાજકોટને AIIMS બાદ વડોદરાને ફરી એક વખત ઠેંગો, અમદાવાદ સુરતને નવી હોસ્પ...
સૌરાષ્ટ્રને રૂ.1250ના ખર્ચે AIIMS (ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન) આપ્યા બાદ હવે સુરત અને અમદાવાદને રૂ.820 કરોડની હોસ્પિટલ આપવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. પણ વડોદરાને ફરી એક પખટ ઠેંગો બતાવવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે અમદાવાદની જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ સાથે જોડાયેલી સોલા સિવિલ હોસ્પિટલને રૂ.242 કરોડ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં 560 કરોડના ખર...
અલ્પેશ ઠાકોરને ખદેડી મૂકો, વિધાનસભા સમક્ષ કોંગ્રેસની માંગણી
અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસ પક્ષે વિધાનસભાના અધ્યને પત્ર લખીને માંગણી કરી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરૃદ્ધ ચૂંટણીમાં કામ કર્યું હોવાથી અને તેમણે કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાથી તે હવે કોંગ્રેસ પક્ષના સભ્ય રહેતા નથી. જ્યારે વિધાનસભામાં તે કોંગ્રેસ પક્ષના સભ્ય હોવાથી તેમને ધારાસભ્ય પદેથી તુરંત દૂર કરવાની...
અમિત શાહના મત વિસ્તારમાં આંગળી પર મતદાનની શ્યાહી લગાવી દીધી
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આંગળીઓ પર સહી લગાડી દેવામાં આવી હોવાની ફરિયાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડાએ પણ ચૂંટણીપંચને કરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ગંભીર બાબત અંગે કરેલી ફરિયાદમાં મતદારોને તાત્કાલિક ન્યાય આપવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કરી છે.
ગરીબ-સામાન્ય અને લઘુમતિ મતદારોને અનેક જગ્યાએ મતદાર સ્લી...
કોંગ્રેસે અમિત શાહ વિરોધી વિસ્તારોમાં રેલી કેમ ન કરી ?
ગાંધીનગર સોકસભા વિસ્તારમાં જ્યાં અમિત શાહનો ભારે વિરોધ થાય છે એવા ઘાટલોડિયા, નારણપુરા, સાબરતી, સરખેજ જેવા વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડાએ રેલી તો ન કરી પણ પોતાના કાર્યકરોને પ્રચાર માટે પણ બહાર કાઢ્યા નથી. તેથી તેમની ઈરાદાઓ માટે લોકો હવે શંકા કરી રહ્યાં છે. ખરેખર તેઓ જો અમિત શાહને હરાવવા માંગતા હોત તો તેમણે અમિત શાહનો જ્યાં વિરોધ થઈ રહ્ય...
ગાંધીનગરઃ કોઇ ચમત્કાર થાય તો જ આ બેઠક કોંગ્રેસ જીતે
રાજ્યનું પાટનગર જે વિસ્તારમાં આવેલું છે તે લોકસભા વિસ્તાર અત્યંત મહત્વનો છે. ગાંધીનગર બેઠક તો અમદાવાદનો જ મોટો હિસ્સો છે. ગાંધીનગર પર મતદાર પોતાનો મિજાજ બદલતાં રહે છે.
વિધાનસભા બેઠકો: - 36-ગાંધીનગર નોર્થ, 38-કલોક, 40-સાણંદ, 41-ઘાટલોડિયા, 42-વેજલપુર, 45-નારણપુરા, 55-સાબરમતી.
લોકસભામાં જ્ઞાતિના સમીકરણ:
વિધાનસભા બેઠક
કૂલ
SC દલિત
આદિજાત...
અડવાણીની મજાર પર અમિત શાહનો તાજમહેલ
અમિત શાહના ભાજપને પોતાની હરિફાઈ કરી શકે એવા અનુભવી નેતાઓની આવશ્યકતા નથી. પક્ષ માટે લોહી રેડીને સિંચેલા પક્ષના વરિષ્ઠ અને સક્ષમ નેતાઓની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ છે. છે્લલો ખીલો અડવાણીનો મારી દેવાયો છે. અડવાણીની જાગીર જેવી ગાંધીનગરની બેઠક હવે મજાર બની ગઈ છે. જેના પર અમિત શાહ હવે પોતાનો તાજમહેલ બનાવી રહ્યાં છે.
ભારતમાં 1990 પછી રામ મંદિરનો મુ્દદો...
અમદાવાદમાં ચૂંટણી સંદર્ભે 10 હજાર લોકોએ ઓન લાઈન ફરિયાદ કરી
લોકસભા સામાન્ય ચુંટણીમાં અમદાવાદ જિલ્લાના કુલ ૫૪,૯૫,૮૫૯ મતદારો માટે કુલ ૫૬૨૭ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. ૨૩,૦૦૦ ઇ.વી.એમ. તથા ૨૬,૦૦૦ કર્મચારીની વ્યવસ્થા કરવામાં આવી છે જેઓને જરુરી
તાલીમ આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ૧,૨૧,૨૫૧ જેટલા ૧૮ થી ૧૯ વર્ષની વયના યુવાનો પ્રથમ વખત મતદાન કરશે. સાથોસાથ મહિલાઓ દ્વારા સંચાલિત ૧૦૫ સખી મતદાન મથક ઉભા કરવામા...
પટેલ સમાજ સાથે જેવું માધવસિંહે કર્યું, એવું અમિત શાહ કરી રહ્યાં છે
જે રીતે આજથી 38 વર્ષ પહેલા માધવસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી પાટીદારોને ખતમ કર્યા તે રીતે ભાજપને ગુજરાતમાં સત્તા સુધી જઈ જવામાં જેનો સૌથી મોટો ફાળો છે એ પાટીદારોને અમિત શાહે ભાજપમાંથી અને ગુજરાતના રાજકારણમાંથી ખતમ કરી દેવાનું રાજકાણ શરૂ કર્યું છે. હાર્દિક પટેલ અને રેશ્મા પટેલ પર જે કંઈ થયું છે તે આપોઆપ નથી. આયોજન બદ્ધ થયેલું કૃત્ય છે. હાર્દિક પટેલ ભાજ...
ભાજપની કમલમ કચેરીએ જુની ચલણી નોટો 40 ટકા કમીશનથી બલદી અપાઈ, લાખ કરોડનુ...
19 એપ્રિલ 2019માં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલએ જણાવ્યું હતું કે, ૮મી નવેમ્બર,૨૦૧૬ ના રોજ વડાપ્રધાન દ્વારા રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટો રદ્દ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે.
આ નિર્ણયને પરિણામે અમીરો તેમના બિનહિસાબી નાણા...
ગુજરાતી
English