Saturday, May 30, 2026

હાર્દિક ખેડૂત નેતા તરીકે ઉભરી રહ્યો છે, ઉપવાસ છાવણીમાં કોંગ્રેસનું બેન...

ગાંધીનગર – ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને હવે કોંગ્રેસના સિમ્બોલની જરૂર હોય તેમ લાગતું નથી, કારણ કે ખેડૂતોના મુદ્દે જનસભા કરનારા હાર્દિકે મંચ પર કોંગ્રેસનો કોઇ સિમ્બોલ રાખ્યો નથી. હાર્દિક હવે રાજ્યમાં ખેડૂત નેતા તરીકે ઉભરી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. રાજકોટમાં હાર્દિક પટેલે ઉપવાસ કર્યા છે તે છ...

ખેડૂતોના 15 ગંભીર મુદ્દા છતાં ભારતીય કિસાન સંઘ ભાજપના ખોળે છે

ગાંધીનગર ગુજરાતમાં કિસાન આંદોલન કેમ થતું નથી તેની પાછળનું મુખ્ય કારણ ભારતીય કિસાન સંઘ છે. આ સંઘના નેતાઓ સરકાર સાથે બેસી ગયા હોવાથી રાજ્યના 60 લાખ કરતાં વધુ કિસાનોના 15 જેટલા મહત્વના પ્રશ્નો યથાવત રહ્યાં છે. ગુજરાતમાં કિસાનો માટે મજબૂત નેતાની આવશ્યકતા છે. જો કોંગ્રેસ તેની કિસાન વિંગને મજબૂત નેતા આપી વિસ્તાર કરે તો ભાજપ સમર્થિત ભારતીય કિસાન સંઘના ગ...

ફિક્કીના કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રધ્વજને ઊંધો લગાવવાના મામલે ભીનું સ...

ગાંધીનગર, તા. 12 ગુજરાતના મુખ્યપ્રધાન હાલમાં ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે તેમના પ્રતિનિધિમંડળ સાથે ઉઝબેકિસ્તાનના વિવિધ સંગઠનો સાથે બેઠકો યોજી ગુજરાતમાં રોકાણની વાટાઘાટો કરી હતી. ત્યારે 19મી ઓક્ટોબરે ઉઝબેકિસ્તાનના આંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ એન્ડ કોમર્સ ઓફ ઈન્ડિયા (ફિક્કી)ની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ટેબર પર ઊંધો...

ખાનગી વિમા કંપનીને કરોડો રૂપિયા લૂટવાના પરવાના આપતી ભાજપ સરકાર સર્વેના...

ગાંધીનગર,12 ગુજરાતના ૪૯ લાખ ખેડૂતો ઓછા વરસાદ, ત્યારબાદ વધુ વરસાદ અને છેલ્લે કમોસમી વરસાદના કારણે ભારે યાતના અને પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આપત્તીનો સતત ખેડૂતો ભોગ બની રહ્યા છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગે ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ માં ખેડૂતોને ત્રણેય સીઝનમાં પાકનો વિપુલ વળતર, ખેત પેદાશોની ગુણવત્તામાં વધારો, પાકની નુકસાન...

1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ભાવનગરમાં સ્થપાશે

ગાંધીનગર,તા:10 ગુજરાતના ભાવનગરમાં 1900 કરોડ રૂપિયાના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી ભાવનગર વિશ્વના નકશામાં અંકિત થઈ જશે. બ્રિટનસ્થિત ફોરસાઇટ જૂથ અને મુંબઈસ્થિત પદ્મનાભ મફતલાલ ગ્રૂપના સહયોગમાં સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે. ગુજરાતના મુખ્યમંત્ર...

રાજકોટના પડધરીમાં 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ હોળી...

ગાંધીનગર, તા. 10 રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા મોલને ભારે નુકસાન કર્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા તેમના મહામોલા પાકને સળગાવી દેવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના રાજકોટના પડધરી પંથકમાં માવઠાંના કારણે 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ મગફળી અને તેના ભૂક્કાની હોળી કરી હતી. ખેડૂતો પાસે નાણાં ન હોવાના કારણે આ સ્થિત...

સુરતના બે એકમોને ફરાળી લોટમાં ભેળસેળ કરવા બદલ કુલ 10 લાખનો દંડ ફટકાર્ય...

ગાંધીનગર, તા. 08 ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યભરની હોટેલો અને રેસ્ટોરન્ટના રસોડામાં દરેક ગ્રાહકને પ્રવેશ આપવાના નિયમને અમલી બનાવ્યાના બીજા જ દિવસે સુરતમાં ફરાળી લોટમાં ભેળસેળ કરતાં બે એકમોને રૂ. 5-5 લાખનો દંડ ફટકાર્યો છે. ફરાળી લોટમાં ઘઉંના લોટની ભેળસેળ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરાળી લોટ અંગે વિશેષ ડ્રાઈવ યોજીને રાજ્યભરમાં...

સ્ટેચ્યુ  ઓફ યુનિટી તેની ઊંચાઈનું સ્ટેટસ ગુમાવશે, ભારત જ રેકોર્ડ તોડશે...

ગાંધીનગરઃ તા:08 ગુજરાતમાં વિશ્વનું સૌથી ઊંચું 182 મીટરનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી થોડા સમયમાં જ તેનું ગૌરવવંતું સ્થાન ગુમાવશે, કારણ કે ભારતમાં જ બે પ્રતિમાઓ એવી બની રહી છે કે જે ગુજરાતના ગૌરવને તોડશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો ઊંચાઈનો રેકોર્ડ આ બે પ્રતિમા તોડશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2018ના રોજ કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ઉદઘાટન ...

કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસે દહિયાને ક્લીન ચીટ આપી

ગાંધીનગર, તા. 08 રાજ્યના સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાને કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસે ક્લીન ચીટ આપી છે. તપાસમાં તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું સામે આવ્યું છે. પીડિત મહિલાએ કરેલા આરોપવિહોણા સાબિત થયા હોવાનું દિલ્હી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. દિલ્હી પોલીસને તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, પીડિત મહિલા પહેલાથી જ પરણેલી હતી અને ...

ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને બંધ કરી અન્ય શાળા સાથે મર્જ કરાશે

ગાંધીનગર, તા. 08 દેશભરની રાષ્ટ્રીયકૃત બેન્કોને મર્જ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ જ તર્જ પર સરકારી શાળાઓને મર્જ કરવાની વિચારણા શરૂ કરી છે. ધો. 1થી 5માં જે શાળાઓમાં વર્ગદીઠ સંખ્યા 30થી ઓછી હશે એવી શાળાઓને અન્ય શાળામાં વિલિન કરવામાં આવશે. કઈ શાળાઓને મર્જ કરાશે? આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ધો. 1થી 5માં...

અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેકટ ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રીની સૂચના

ગાંધીનગર,તા.07 અમદાવાદની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને સૂચના આપી છે. તેમણે આ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં કહ્યું હતું કે મેટ્રો રેલના 40.03 કિલોમીટરના પ્રથમ તબક્કામાં કુલ 12787 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. મેટ્રોરેલના એમડી એસએસ રાઠોરે કહ્યું હતું કે પ્રથમ તબક્કાના રૂટમાં 6.5 કિલોમીટરનો રૂટ અંડરગ્...

રૂ. 520 કરોડના ખર્ચે વડાપ્રધાને 52 વખત ગુજરાતની મુલાકાત લીધી

ગાંધીનગર, તા. 07 વડાપ્રધાનની દેશમાં કોઈપણ રાજ્યમાં એક મુલાકાત પાછળ દેશની તિજોરી પર અંદાજે રૂ. 10 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તાવાર મુલાકાતે 32 વખત અને બિન સત્તાવાર મુલાકાતે 20 વખત આવી ગયા છે. આમ, વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પાછળ કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે રૂ. 520 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ...

રાજકોટમાં 200 એકરમાં AIIMS માટે 1100 કરોડનો ખર્ચ થશે

ગાંધીનગર,તા.07 ગુજરાતમાં રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનો કુલ ખર્ચ 1100 કરોડ અંદાજવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2020 સુધીમાં હોસ્પિટલનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે. એઇમ્સનું બાંધકામ ઝડપથી થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને આદેશ કર્યા છે. AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની...

રાજ્યના શહેરોમાં ડુંગળીના ભાવ આસમાને, અન્ય શાકભાજીના ભાવ પણ વધશે

ગાંધીનગર,તા.07 ગુજરાતમાં ડુંગળીની અછત સર્જાઇ હોવાથી તેના દામ હજી પણ વધશે તેવી શંકા છે, હાલ છૂટક બજારમાં શાકભાજીનો ભાવ પ્રતિકિલોએ 90 રૂપિયા છે જે આગામી સપ્તાહ સુધીમાં 100 રૂપિયા થાય તેવી સંભાવના છે. ડુંગળીની જેમ અન્ય શાકભાજીના ભાવ પણ વધે તેવું એપીએમસી કહે છે. જો કે ખેડૂતોને વધેલા ભાવનો ફાયદો થતો નથી, માત્ર વેપારીઓ નફાખોરી કરી રહ્યાં છે. ચોમાસાન...

ગુજરાતની હોટલોમાં લોકો જોઈ શકે તે રીતે ભોજન બનાવવું પડશે

ગાંધીનગર, તા. 07 ગુજરાતની હોટલો અને રેસ્ટોરન્ટમાં લોકો જોઈ શકે તે રીતે જમવાનું ભોજન બનાવવું પડશે. રાજ્યના ફૂડ કમિશનરે આદેશ જાહેર કરીને તેનું પાલન કરવા તમામ હોટલો અને રેસ્ટોરન્ટને લેખિતમાં આદેશ કર્યો છે. આ સાથે કમિશનરે એવું પણ જણાવ્યું છે કે હોટલોમાં જે જગ્યાએ ગ્રાહકોને પરમિશન નહિ હોવાના જે બોર્ડ લગાવ્યા છે તે દૂર કરવાના રહેશે. કોઇપણ ગ્રાહક રસોઇ...