કોણ છે ભીખાભાઈ ? હું રાજકીય ભીખારી નથી
ભાજપે જેને રૂ.25 કરોડ આપીને ખરીદ કરવા ઓફર મૂકી હતી તે ભીખાભાઈ કોણ છે. એવું હવે લોકો પૂછવા લાગ્યા છે. ગુજરાત વિધાનસભામાં જેઓ હાજર રહીને સાદગીનો સંદેશો આપે છે. ભીખાભાઈ જોશી એવા વ્યક્તિ છે. હું તો 1995માં ખીસ્સામાં રૂ.5 ખિસ્સામાં લઈને રાજકારણમાં ચૂંટણી લડવા જૂનાગઢના નિકળ્યા હતા. તેઓ જીતી ગયા અને ભાજપ લોકસભાની બેઠક જીતવા માંગતો હતો તેથી તેમને રૂ....
ભાજપના જવાહરે કહ્યું તેને કોંગ્રેસના નેતાએ ટિકિટ આપી
ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેવા ખરીદી શકાય છે તેનું જીવતું ઉદાહરણ જૂનાગઢના ભીખાભાઈ જોશી છે. તેમણે જાહેર કર્યું છે કે, કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા જવાહર ચાવડા કે જે 24 કલાકમાં રૂપાણી સરકારમાં પ્રધાન બની ગયા હતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેથી માણાવદરની બેઠક પર પેટા ચૂંટણી થવાની હતી. જેમાં જીતી શકે એવા ઉમેદવારનું નામ ભીખાભાઈ જોષીએ આપ્યું...
ભાજપના મહેન્દ્ર મશરૂને હરાવી કોંગ્રેસના ભીખાભાઈ હીરો બન્યા
18 ડિસેમ્બર 2017માં ગુજરાતમાં અત્યાર સુધી એવું કહેવાતું હતું કે જૂનાગઢના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂને ચૂંટણી જીતવા માટે કોઈપણ પ્રકારના પ્રચારની જરૂર નથી. પણ હવે ભાજપની જૂનાગઢની વર્ષોથી જીતની સીટ આ વખતે ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપના લોકલાડિલા અજય નેતા મહેન્દ્ર મશરૂને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ જોશીએ ભાર લીડથી પરાજય આપ્યો હતો. ભાજપ તરફથી સતત છ ટર...
ભાજપથી ભીખાભાઈ 25 કરોડમાં ન ખરીદાયા પણ જવાહર ખરીદાયા
લોકસભાની 2019ની ચૂંટણી વખતે ભાજપે જવાહર ચાવડા પહેલાં મારો સંપર્ક કર્યો હતો કે તમે ભાજપમાં આવી જાઓ. પણ મેં ના પાડી હતી. ભાજપના નેતા ધોરાજીના કોંગ્રેસના નેતા દિલીપ ચાવડા સાથે મારી ઘરે આવ્યા હતા અને મને ખરીદવા માટે સોદો કરવા રૂ.25 કરોડ આપવા અને રૂપાણીની સરકારમાં કેબીનેટ પ્રધાન બનાવવા માટે મને ઓફર કરી હતી. પણ મેં આવી વાતો ન કરવા કહ્યું અને મારા ઘરેથી હ...
ભાજપે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીને રૂ.25 કરોડમાં ખરીદવા ઓફર કરી
કોંગ્રેસના જૂનાગઢના ધારાસભ્ય ભાખાભાઈ જોષીએ જૂમપાની ચૂંટણીમાં કહ્યું કે, કોંગ્રેસે મને અન્યાય કર્યો છે. લોકસભાની 2019ની ચૂંટણી વખતે ભાજપે જવાહર ચાવડા પહેલાં મારો સંપર્ક કર્યો હતો કે તમે ભાજપમાં આવી જાઓ. પણ મેં ના પાડી હતી. ભાજપના નેતા ધોરાજીના કોંગ્રેસના નેતા દિલીપ ચાવડા સાથે મારી ઘરે આવ્યા હતા અને મને ખરીદવા માટે સોદો કરવા રૂ.25 કરોડ આપવા અને રૂપાણ...
ભાજપે જૂનાગઢ શહેરની ચૂંટણીમાં બુટલેગરને ટિકિટ આપી
ભાજપમાં જાહેર થયેલી યાદીમાં ક્યાંક સ્થાનિક કક્ષાએ નારાજગી વ્યક્ત થઈ છે. તેમાં પણ ખાસ કરીને જૂનાગઢનાં વોર્ડ નં. 3માં ભરત કારેણાનું નામ જાહેર કરાતાં તેમની સામે અસંતોષનો સૂર બહાર આવતાં ભાજપ બૂટલેગરનું શરણું લીધું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતનાં બૂટલેગરોની યાદીમાં નામ ધરાવતાં ધીરેન કારિયાની પત્ની નિશા કારિયાને આ વોર્ડ માટે ટીકિટ આપી હોવાનું જાણવા મળ...
૧૧૫ બંધની પાઈપ લાઈનો પાછળ ૧૩ હજાર કરોડનો ખર્ચ છતાં રૂપાણી પાણી આપી ન શ...
વિજય રૂપાણીએ વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઉપસ્થિત કરેલા સવાલની ચર્ચામાં ભાગ લેતા સ્પષ્ટ પણે કહ્યું કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ક્યાય પાણીની તંગી ન થાય તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે. સૌરાષ્ટ્રને પાણી ન મળતું હોત, ઢાંકીનું પમ્પિંગ સ્ટેશન ન હોત તો આજે સૌરાષ્ટ્ર ખાલી કરવું પડ્યું હોત એવી સ્થિતિ ઊભી થઈ હોત...
5 વર્ષમાં 405 સિંહોના મોત, શિકાર થયો છતાં નથી થયો
ગાંધીનગર : ગુજરાતના સાસણ ગીરમાં છેલ્લા પાંચ વર્ષમાં 405 જેટલા સિંહોના મોત થયાં છે. આ મોતમાં સિંહબાળની સંખ્યા 154 થવા જાય છે. રાજ્યના વન વિભાગે આપેલા આંકડા પ્રમાણે 344 સિંહોના મોત કુદરતી રીતે થયા છે જ્યારે 70 સિંહોના મોત વિવિધ કારણોસર અકુદરતી રીતે થયાં છે. સિંહણની સંખ્યા 132 છે.
કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે તેવા સિંહોમાં 108 નર છે અને 108 માદા સિંહ...
સૌરાષ્ટ્રમાં તેલ મિલો કેમ બંધ થઈ રહી છે ?
‘સોમા’ એટલે કે, સૌરાષ્ટ્ર મીલ એસો. નાના-મોટા મિલર્સ પાસેથી સિંગતેલ ખરીદી સમગ્ર દેશમાં મોટી કંપનીઓ સાથે ટાય-અપ કરી પોતાના લૅબલ સાથેના પૅકિંગ બજારમાં ઉપલબ્ધ કરાવાશે, જેથી કરીને લોકોને શુદ્ધ સિંગતેલ મળી રહે. સૌરાષ્ટ્ર મીલ એસો.માં અગાઉ 675 જેટલાં સભ્યો હતાં, જે ઘટીને હાલ 145 ઉપર પહોંચી ગયાં છે. ભાજપ સરકારની નીતિના કારણે 330 તેલ મિલો બંધ થઈ ગઈ છે. ત્યાર...
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે નામો નક્કી કરાશે
ગુજરાત પ્રદેશ ભાજપા પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આજ રોજ સાંજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને, ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિની બેઠક મળી હતી. પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિમાં જૂનાગઢ મહાનગર પાલિકાની તા.21મ...
શાપુરજી પાલોનજી કંપનીની ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ
કોડીનાર તાલુકાના છારા અને સરખડી ગામના દરિયા કાંઠા વિસ્તારમાં પીપાવાવ બંદર કરતા ઘણું મોટું બંદર શાપુરજી પાલોનજી ગૃપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સીમર પોર્ટ જેટીનો ગ્રામજનોએ 2008થી વિરોધ કર્યો હતો, 10 વર્ષથી વિરોધ થતો હોવા છતાં પણ લોકોનું સાંભળ્યા બદર બીજો પ્રોજેક્ટ શરૂ કરવા ગુજરાત અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધા હાદ હવે જાફરાબાદથી કોડીનારના છારા...
કર્ણાટક-આંધ્રપ્રદેશને ગીરના સિંહો આપી દેવાશે
કર્ણાટકના મૈસૂરમાં સિંહની બે જોડી તથા આંધ્ર પ્રદેશના તિરૂપતિમાં સિંહની એક જોડી આપવા ગુજરાતના વન વિભાગે મંજૂરી આપી છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી કર્ણાટક રાજ્યના મૈસૂર ખાતેના ચામરાજેન્દ્ર ઝૂઓલોજિકલ ગાર્ડનને બે નર અને બે માદા એશિયાઇ સિંહ આપવામાં આવશે તેમજ ૧ માદા રૅડ નેક્ડ વૉલબી કર્ણાટકના આ પાર્કને ગુજરાત આપશે. ચામરાજેન્દ્ર ઝુઓલૉજિકલ ગ...
ગાયને ધવડાવો તો દૂધ વધું આપશે, ઓલાદ સુધરશે
જૂનાગઢ : ગીર ગાયોને વાછરડા ધવડાવીને દોહવા માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ભલામણ કરી છે. વિજ્ઞાનીઓએ લાંબા સમય સુધી કરેલા અભ્યાસ અને સંશોધન બાદ પશુપાલકો માટે સત્તાવાર ભલામણ કરી છે કે તમે તમારી ગાયને દોહતા પહેલાં વાછરડાને ધવડાવો. જો આમ કરશો તો દૂધનું ઉત્પાદન વધશે. પ્રયોગ કર્યા બાદ વિજ્ઞાનીઓ એવા તારણ પર આવ્યા છે કે, ગીર ગાયોમાં વાછરડાને મર્યાદિત ધવડા...
કેશોદમાં તુવેર કૌભાંડમાં મોબાઈલ ફોન કૌભાંડ
કેશોદમાં તુવેર ખરીદી કૌભાંડમાં 3 હજારથી વધુ બોરી સિઝ કરવામાં આવી છે. જેમાં 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થવા મુદ્દે સરકારે જાહેર કર્યું હતું કે, કોઈ પણ ખેડૂતોનુ પેમેન્ટ બાકી નથી. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં રૂ.150 કરોડ જમા થઈ ગયા છે. રૂ.184 કરોડ પૈકી રૂ.150 કરોડનું પેમેન્ટ કરાયું છે. જ્યારે રૂ.34 કરોડનું પેમે...
તૂવેર કૌભાંડમાં ભાજપના નેતાઓને બચાવવા ગ્રેડર ફેઝલને મુખ્ય સુત્રધાર બના...
રાજ્યમાં એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યાં છે. પહેલા મગફળીકાંડ અને પછી કેશોદનું તુવેર કૌભાંડ કાંડ થયું છે. કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતેથી થયેલી ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં કૌભાંડ પ્રકાશમાં આવેલું હતું. હવે સૌથી મોટો ખુલાસો થયો છે. તુવેરકાંડના આરોપી ફેઝલ મોગલના પિતાએ કહ્યું છે કે ફેઝલને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. આ કાંડમાં મોટા માથાઓ અને રાજ...

English