Friday, May 1, 2026

ગાંડો બાવળને કાઢવાની રૂપાણીની યોજના, પણ ગાંડો બાવળ કોઈ દૂર નહીં કરી શક...

કચ્છમાં 2020ના સારા ચોમાસાના કારણે ભુજ તાલુકાના બન્ની – પચ્છમમાં સારું ઘાસ ઉગેલું છે. આખો રણ વિસ્તાર હરિયાળીથી ભરાઈ ગયો છે. 2015, 2019 બાદ 2020માં સારી રીતે ઊગેલું છે. જીંજવો, ધામણ, સાંઉ, છેવાઈ ધ્રબળ ઘાસ સારી રીતે ઊગી નિક્ળ્યા છે. હોડકો, ડુમાડો, ધોરડોથી દક્ષિણના લુણા, ભીટારા, સરાડા, બુરકલ, હાજીપીરની જમીનોમાં બે ફુટ કરતાં પણ ઊંચું કિંમતી ઘાસ થઈ ગયું...

ગૌતમ અદાણીએ ચેરના જંગલો બચાવવા ટ્વીટ કરીને એક વિડિયો શેર કર્યો, અગાઉ ...

ગૌતમ અદાણીએ ટ્વ્ટી કર્યું કે, સમુદ્રના વરસાદ જંગલોને મેંગ્રોવ્ઝ કહે છે. અન્ય લોકો તેમની આજીવિકા માટે તેમને સંભાળે છે. ટૂંકમાં, મેંગ્રોવ્સ સમૃદ્ધિ સાથે આપણા દરિયાને સમૃદ્ધ બનાવે છે. #ઇંટરનેશનલ ડે ફોર કન્ઝર્વેશન ઓફ મેંગ્રુગ્રોવ્સ પર, અમે આવતી કાલે તેમને વધુંને વધુ બચાવવા માટે મદદ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને નવીકરણ કરીએ છીએ. https://twitter.com...

ડ્રેગનફ્રુટની ખેતી એટલે સોનાની ખેતી – ખેડૂત હિતેશ ગોહિલ

વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-19 તેમજ ડેન્ગ્યુ અને સ્વાઇનફલુ જેવી બિમારીઓમાં ડ્રેગન ફ્રુટ ઈમ્યુનિટી રોગ પ્રતિકાર શકિત વધારવા રામબાણ ઈલાજ મનાય છે અને ખેડૂતો માટે ડ્રેગન ફ્રુટ એટલે સોનાની ખેતી. પિટાયા-થોર પ્રજાતિનું ફળ એટલે ડ્રેગન ફ્રુટ ભારતમાં અંદાજે રૂ.100 કરોડથી વધારે વેચાણ ધરાવતું ડ્રેગન ફ્રુટ કચ્છમાં અંદાજે 350 એકર જમીનમાં ખેડૂતો પકવી રહયા છે....

મંગળ જેવું જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ ગુજરાતમાં મળી આવ્યુ...

ગાંધીનગર, 16 જૂલાઈ 2020 ગુજરાતના કચ્છમાં આશાપુરા પાસે માતાના મઢ વિસ્તારમાં દુનિયાનું એકમાત્ર સ્થળ ખનીજ jarosite ધરાવતી ખાણ મળી છે. જમીન મંગળ ગ્રહ જેવી છે. નાસા સંશોધન કરશે. જે બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ છે. 7.2 કરોડ વર્ષ પહેલાં અહીં જેરોસાઇટ બન્યું હોવાનું માનવામાં આવે છે. નાસા કે ઇસરોના મંગળ મિશન માટે રોવર લ...

કચ્છમાં અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે મીઠા પકવાના પ્લોટ બનાવાયા

કચ્છના ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામે અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે રીતે મીઠાના પ્લોટો બનાવામાં આવ્યા છે. તેને તાત્કાલિક દુર કરવા માંગ કરવામાં આવી છે. ભરૂડિયાના ઉપેન્દ્રસિંહ જશુભા જાડેજાએ કલેકટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે, ભરૂડિયા ગામના અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે જમીનપર કબ્જો કરી મીઠું પકવામાં આવી રહ્યું છે. તેઓ ઓવરલોડ ટ્રકોમાં મીઠાનું પરિવહન કરતા હો...

કાનજીભાઇ, 3.5 કિ.મી. લાંબી પાણીની નહેર દ્વારા 7 તળાવોને જોડવા માટે ગુજ...

કચ્છમાં અષાઢી બિજ અને કચ્છી ન્યુ યર મહોત્સવની તૈયારી. કચ્છના ભુજના શામાત્રા ગામે ભૂગર્ભ જળ સંસાધનોનું રિચાર્જ કરવા માટે 3.5 કિમી લાંબી પાણીની નહેરો બનાવી સાત તળાવો તરીકે જોડાવાના પ્રયત્નો બદલ કાનજીભાઇ કુંવરજીભાઇ પટેલ, કે.કે.પટેલનો ગામ લોકોએ આભાર માન્યો હતો. કેનાલ સાથે જોડાતા કામો માટે રૂ. ની સ્થાનિક રોજગાર પેદા કરી હતી. 1.25 કરોડ અને 4 લાખ ઘ...

ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરાયું, કારણ સાંભળી ચોંકી જશો

હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરવામા આવ્યુ છે. ઘુડખરોનો પ્રજનન કાળ હોવાથી ચાર મહીના અભ્યારણ બંધ કરાયું છે. અને અભ્યારણ બંધની વન વિભાગે જાહેરાત કરી છે. તેમજ ઘુડખર અભ્યારણ ઓક્ટોબર મહીનામા ખુલશે. હળવદના વન વિભાગના રેન્જ ફોરેસ્ટર ઓફિસર ડઢાણીયાએ જણાવ્યું હતું કે હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ 15 જુનથી 15 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યુ...

સીવીલ ડિફેન્સના 60 સ્વયસેવકો કોરોના વોરિયર તરીકે કાર્યરત

કચ્છ, ગુજરાત સહિત કચ્છમાં પણ સીવીલ ડિફેન્સ કચ્છ-ભુજના 60 સ્વયંસેવકોએ સ્વયભૂ કરફયુથી લઇ લોકડાઉન દરમ્યાન 20 વોર્ડનથી ભુજમાં છેલ્લા બે માસથી સક્રિય છે. ભુજ નાગરિક સંરક્ષણદળના સ્વયંસેવકોએ કોરોનાના કપરા સમયમાં ભુજ શહેર તેમજ માધાપર વિસ્તારના જરૂરતમંદ નાગરિકોને મદદરૂપ થવા સી.સી.હેલ્પલાઇન કન્ટ્રોલરૂમ 02832-251007નો પ્રારંભ ભુજના 11 વોર્ડમાં કાર્યરત થ...

રંગ બદલતાં રૂપાણી – અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ, ગાંધીધામની મજૂ...

ગાંધીનગર, 11 મે 2020 અમદાવાદથી દિલ્હી જવા માટે ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતથી 10 લાખ મજૂરોને ટ્રેન અને બીજી રીતે ગુજરાત બહાર ધકેલી દેવાયા છે. પણ જ્યાં કંડલા અને અદાણીની ચાલુ ફેક્ટરી તથા બીજી કારખાનામાં કામ કરતાં 1200 મજૂરોને ઉત્તર પ્રદેશ લઈની ટ્રેન આજે 11 મે 2020ના રોજ જવાની હતી પણ તે ઉદ્યોગો અને કંડલાના મજૂરોની તંગી ઊભી થવાના કારણે રદ કરી...

2001ના ભૂકંપના 90 અપંગ-દર્દીઓની કોરોનાથી કચ્છમાં ખરાબ હાલત

ભૂજ, 25 એપ્રિલ 2020 2001માં કચ્છમાં આવેલા ભૂકંપમાં 500 લોકો અપંગ કે દર્દી બન્યા હતા. જેમાં હાલ 90 દર્દીઓ ખરાબ જીવન જીવી રહ્યાં છે. તેમની હાલત કોરોનામાં અતિ ખરાબ થઈ છે. ભચાઉમાં 7, આંબરડી-2, ચોબારી-4, વોંધ-7, બંધડી-2, મનફરા-2, દુધઇ-4, ચિરઇ-2, છાડવાડા-4 દર્દી જીવે છે. સરકાર દ્વારા આ દર્દીને મહિને રૂા. 2500 મળે છે. વ્હીલચેર, ઘોડી, દવા, સાધન...

પીવાના પાણી માટે હેલ્પલાઈન

પીવાનાં પાણીની મુશ્કેલી માટે ટેલીફોન હેલ્પ લાઇને ની મદદ લઈ શક્શે. ટોલ ફ્રી નંબર 1916 રહેશે કચ્છ જિલ્લાના નાગરિકો ગ્રામીણ વિસ્તારમાં પીવાનાં પાણીની મુશ્કેલી, સમસ્યા હોય તો હવે ટેલીફોન હેલ્પ લાઇને ની મદદ લઈ શક્શે. આ માટે ટોલ ફ્રી નંબર 1916 રહેશે તેમ કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ભુજ કચ્છની યાદીમાં જણાવાયું છે. ગુજરાત રાજ્યના ગ્...

સોશિયલ મીડિયાએ 400 કિ.મી. દૂર દર્દીને બચાવી લીધો

નાની બેરના વૃધ્ધાએ ૪૦૦ કિ.મી.દુર ઘેર બેઠા મેળવી બ્લડપ્રેશર અને મગજની દવા, ગુજરાતમાં લાખો લોકોને આવી મદદની જરૂર છે. કોણ આપશે તેમને મદદ ? ભુજ, ગુરૂવારઃ વિશ્વને આંગળીના ટેરવે રમતું કરનાર સોશિયલ મીડિયા સહાય કરાવવામાં પણ અદભૂત છે. કચ્છના અબડાસા તાલુકાના છેવાડાના ગામ નાની બેરમાં એક ઘટના બની છે. અબડાસાના પ્રાંત અધિકારીના ટવીટર એકાઉન્ટ પર કચ્છના આદિપુર...

રૂપાણીની પરીક્ષિતા પર પલટવાર, સીએમ ઓફિસથી આ વિડિયો કોણે લીક કર્યો ?

પોતાની સરકારના નિર્ણયથી 24 કલાકમાં જ પલટી મારતા મુખ્યમંત્રી રૂપાણી, કચ્છમાં લોકડાઉનની સ્થિતિ જોઈને નિર્ણય બદલ્યો જયેશ શાહ . ગાંધીધામ પોતાના જ લીધેલા નિર્ણયમાં યુ ટર્ન લેવામાં માહેર ગુજરાતની સરકારનો વધુ એક પલટી મારતો નિર્ણય સામે આવ્યો છે. જેમાં કચ્છનાં ગાંધીધામ ટ્રાફિક જોઈને સીએમ રૂપાણીએ તેમના જ વાહન વ્યવહાર કમિશ્નરનો આદેશ ફેરવી નાખ્યો હતો. લો...

IAS અને BJP MLA પ્રજાની વચ્ચે જતાં કેમ ડરે છે ? સ્ટાફ કોરોનામાં ફરજ પર...

નગર પાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા લોકોને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે તેવામાં ભાજપનાં MLA માત્ર જાહેરાતો કરીને લોકસેવાનો ધર્મ બજાવતા હોય તેવો ડોળ કરી રહ્યા છે. આ વખતે સ્થાનિક વ્યક્તિને જ ટીકીટ અપાય તેવી પણ ગોસિપ વધી ગઈ છે. રૂપાણી પોતે બંગલાથી ઘરની વચ્ચે છે. તેમ તેમના પક્ષ ભાજપના ધારાસભ્યો પ્રજાની વચ્ચે નથી જતાં. આઈએએસ અધિકારીઓ જતાં નથી. ક...

અદાણીએ મોદીને વહાલા થવા રૂ.100 કરોડ આપ્યા, તેની કચ્છની હોસ્પિટલમાં સ્ટ...

દેશભરમાં દાન આપીને પબ્લિસિટી કરવાનો ફંડા જોવા મળી રહ્યો છે તેવામાં કચ્છમાં અદાણી હોસ્પિટલની એક વાસ્તવિકતા પણ હવે લોકોને જોવા મળી રહી છે. સો કરોડના ખર્ચે ભૂકંપ દરમિયાન તૈયાર કરવામાં આવેલી ભુજની જી કે જનરલ હોસ્પિટલનો હવાલો અદાણી ગ્રુપ દ્વારા લઈ તો લેવામાં આવ્યો છે. પરંતુ તેમાં સ્ટાફનાં ઠેકાણા નથી. જેને કારણે અદાણીની હોસ્પિટલમાં સરકારના પેરા મેડિકલ સ્...