Saturday, July 18, 2026

જમીન વળતર માટે 18 વર્ષથી લડતાં ખેડૂતો, સરકારની ઊંઝાની મિલકત જપ્ત કરવા ...

2001માં બનેલા ઊંઝા પાસેના ઉનાવા ગામ પાસે બનેલા બાયપાસ માર્ગ માટે જમીન ગુમાવનારા 59 ખેડૂતોને હજુ સુધી વળતર ન આપતાં ફરી એક વખત માર્ગ અને મકાન વિભાગની મિલકત જપ્ત કરી દેવા અદાલતે જપ્તી વોરંટ વહાર પાડતાં ખેડૂતો પોલીસ લઈને અધિકારી પાસે પહોંચી ત્યારે ફરી એક વખત ખેડૂતોને રકમ આપવા માટે વાયદો કરાયો હતો. આવું 18 વર્ષથી ચાલી રહ્યું છે. જ્યારથી ભાજપની સરકાર આવી...

ભાજપના મહામંત્રી કે સી પટેલ સામે સૂત્રોચ્ચાર, ઊઝાનું રાજરાણ કે APMCનું...

ઊંઝામાં ઊંધુ પડ્યું – દિલીપ પટેલ – ખાસ અહેવાલ ઊંઝામાં આશા પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરાવનારા ભાજપના મહામંત્રી કે. સી. પટેલ સામે બળવો થયો છે. મહેસાણા જિલ્લા શક્તિ કેન્દ્રમાં ભાજપના કાર્યકરોએ કે. સી. પટેલ હાયહાયના નારા લગાવી બેઠકમાં કેસરીઓ ખેસ છોડીને બહાર નિકળી જવા લાગ્યા હતા. કે. સી. પટેલના વેવાઈ દિનેશ પટેલને ઊંઝામાં મહત્વ આપવામાં...

આશા પટેલને ભાજપમાં લાવવામાં રૂ.200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ જવાબદાર ?

ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલે 10 જાન્યુઆરી 2019માં કેન્દ્રીય રેલ પ્રધાન પર રૂ.200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મુક્યા બાદ તેમના સ્થાને નવી નેતાગીરી ઊભી કરવા માટે દિલ્હીથી નરેન્દ્ર મોદીએ નિર્ણય લઈને કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલને ભાજપમાં લેવા ઝડપ કરી હતી. આમ કેન્દ્રની ભાજપ સરકાર પર ભાજપના જ નેતાએ ભ્રષ્ટાચારના આરોપો મૂકતાં કોંગ્રેસમાંથી નેતાગાર...

નારણ લ્લુએ માથું ઉંચકી ટિકિટ લીધી તેથી તેમને ખતમ કરાયા

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભાજપે તેના 50 ટકા ધારાસભ્યોને ટિકિટ ન આપવાનું કર્યુ હતું. જેમાં નબળી કામગીરી કરનારા ધારાસભ્યો, લોકપ્રિયતા ગુમાવી ચુકેલા ધારાસભ્યો અને વયોવૃધ્ધ ધારાસભ્યોનો સમાવેશ કરવાની નીતિ બનાવી હતી. તેમ છતાં આવા ધારાસભ્યોને ટિકિટ આપવી પડી હતી. તેમાં અડધા હાર્યા હતા. હવે પક્ષે એવા ધારાસભ્યોનું પ્રભુત્વ ઓછું કરવા માટે દરેક વિસ્તા...

આશાબેન સાથે ભાજપમાં જોડાએલા 15માંથી 5 કોર્પોરેટર ગેરહાજર હતા, છબરડો કે...

ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા બેન પટેલ ગઇ કાલે વિધિવત ભાજપમાં જોડાયેલા હતા. પરંતું ઊંઝા નગરપાલિકાના 15 કોર્પોરેટર  સાથે ભાજપમાં જોડાવાની જાહેરાતમાં ઘણી ખોટી વિગતો રજૂ કરતાં ઊંઝામાં રાજકીય પક્ષો આશા પટેલની વાતોનું મૂલ્ય કેટલું છે તે પર શંકા કરી રહ્યા છે. સ્ટેજ ઉપરથી બોલાયેલા નામોમાં 15માંથી 5 કોર્પોરેટર તો હકીકતમાં ત્યાં હતાજ ન હતાં. ખોટા માણ...

ધારાસભ્ય આશા પટેલ ભાજપ માટે આશાનું અમિત કિરણ

ઓપરેશન ઊંઝા – દિલીપ પટેલ – વિશ્લેષણ કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલે રાજીનામું આપ્યું તેની પાછળના કારણો ઊંઝાથી દિલ્હી સુધી પથરાયેલા છે. આ કારણો અને ઓપરેશન મહત્વના છે. 1 – ભાજપની પાટણ અને મહેસાણા લોકસભા બેઠક નબળી હતી તે જીતવા માટે પક્ષાંતર કરાવ્યું છે. 2 – આશા પટેલના નજીકના રાજકીય નેતા દિનેશ પટેલને ઊંઝા APMCના અધ્યક્ષ બનાવવા માટે ભાજ...

ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાની ઘટનાની તમામ વિગતો

કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કિર્તી સિંહ ઝાલા સાથે ખટરાગના કારણે તેઓ રાજીનામું આપી શકે છે. આગામી એપ્રિલમાં એપીએમસી ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસમાં આતંરિક વિખવાદને લઇને આશાબેન રાજીનામું આપી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ક્રિર્તી સિંહ ઝાલા સાથે ખટરાગ થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આશાબેન પટેલનો સતત સંપર્ક કરવા...

મહેસાણા લોકસભા બેઠક માટે કોંગ્રેસના 32 દાવેદારો

આશા પટેલ ભલે કોંગ્રેસ છોડી પણ લોકસભાની બેઠક લડવા માટે કોંગ્રેસમાં પડાપડી થઈ રહી છે. મહેસાણા લોકસભા ચુંટણીના પડઘમ વચ્ચે તાજેતરમા પ્રદેશ કોગ્રેસ કાર્યાલયમા મહેસાણા બેઠક પર ૩૨ દાવેદારોએ આયાતી ઉમેદવાર ના આપવા ઉગ્ર રજૂઆત કરી હતી.૪૫ મીનીટ ચાલેલી ચર્ચામાં જ્ઞાતિ આધારીત સમીકરણોથી માંડી બુથ લેવલની કામગીરી સંબધે ચર્ચા થઇ હતી. મહેસાણા લોકસભાની ચુંટણીની તૈયાર...

આશાબેનને હરાવવા હાર્દિક પટેલ મેદાને જંગ

કોંગ્રેસના પૂર્વ નેતા અને ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે તેમના પદેથી રાજીનામું આપી દીધું છે, કોંગ્રેસને શિષ્ટાચાર વગરની પાર્ટી કહીને તેમને હવે ભાજપ તરફ જવાનું નક્કિ કરી દીધું છે, ત્યારે આ મામલે પાટીદાર નેતા હાર્દિક પટેલે તેમના પર પ્રહાર કરતા કહ્યું કે અત્યાર સુધી તેમને પાર્ટી સારી લાગતી હતી, કોંગ્રેસને કારણે તેઓ ધારાસભ્ય બન્યાં અને હવે કોંગ્રેસ ખરાબ ...

વિશ્વનું સૌથી મોટું બજાર કબજે કરવા ઊંઝામાં જંગ

વેપાર-વણજ - ખાસ અહેવાલ – દિલીપ પટેલ વિશ્વનું સૌથી મોટું મસાલા બજાર ઊંઝા છે. જ્યાં એક આધુનિક મસાલા બજાર બનાવવા માટે એક વર્ષ પહેલાં સરકારે પ્રોજેક્ટ માટે બ્રાહ્મણવાડામાં જમીન આપી હતી, તેનો વિવાદ હવે શરૂ થયો છે. તેનું કારણ એ છે કે, વિશ્વના સૌથી મોટા ઊંઝાના ગંજ બજારની એપ્રિલમાં APMCની ચૂંટણી છે. ગુજરાતનું સૌથી આધુનિક મસાલા બજાર જ્યાં બનવાનું છે તે જ...

વિશ્વનું સૌથી મોટું બજાર કબજે કરવા ઊંઝામાં જંગ

વેપાર-વણજ - ખાસ અહેવાલ – દિલીપ પટેલ વિશ્વનું સૌથી મોટું મસાલા બજાર ઊંઝા છે. જ્યાં એક આધુનિક મસાલા બજાર બનાવવા માટે એક વર્ષ પહેલાં સરકારે પ્રોજેક્ટ માટે બ્રાહ્મણવાડામાં જમીન આપી હતી, તેનો વિવાદ હવે શરૂ થયો છે. તેનું કારણ એ છે કે, વિશ્વના સૌથી મોટા ઊંઝાના ગંજ બજારની એપ્રિલમાં APMCની ચૂંટણી છે. ગુજરાતનું સૌથી આધુનિક મસાલા બજાર જ્યાં બનવાનું છે તે જ...

ગ્રીન બેલ્ટની જમીન ભાજપ માટે કમાણી કરી પણ પછી આગળ કંઈ ન થયું

ભાજપના નેતાઓ ઘણી વખત પ્રજાની સાથે સાહસ કરીને ઊભા રહીને પક્ષની ખોટી નીતિ માટે અવાજ ઉઠાવી પણ શકે છે. એવું મહેસાણામાં ખેડૂતોની જમીનને ગ્રીન બેલ્ટ માટે 10 વર્ષ માટે અનામત કક્ષામાં મૂકી દઈને ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. એપ્રિલ 2018માં મહેસાણામાં નવો વિકાસ નકશો બનાવાયો હતો જે પ્લાનને ભાજપના નેતાઓએ પૈસા બનાવવાનું સાધન બનાવી દીધું છે. તે વિગતો જાહેર થયા પછ...

રૂા.૫૦ લાખના ખર્ચે પુનઃ નિર્માણ થયેલાં ડોસાભાઈ બાગનું લોકાર્પણ

વિસનગર પાલિકાના ગઠબંધનના શાસન દ્વારા રૂા.૫૦ લાખની માતબર રકમના ખર્ચે ડોસાભાઈ બાગનુ રીનોવેશન કરવામાં આવ્યુ છે. જે લોકો માટે ખરા અર્થમાં હરવા-ફરવાનુ સ્થળ બની રહે તેવા આકર્ષક બાગનુ લોકાર્પણ રામાપીર મંદિરના મહંત શંકરનાથ બાપુ દ્વારા કરવામાં આવ્યુ હતુ. બાગમાં સિનિયર સિટીઝન્સ પાર્ક પણ બનાવ્યો હોવાથી આ કાર્યક્રમમાં સિનિયર સિટીઝન્સ કાઉન્સીલના સભ્યોએ હાજરી આપ...

ત્રણ બાળકો મળી આવતાં મહેસાણાના તાલુકા પંચાયતના સભ્ય સસ્પેન્ડ

મહેસાણા તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય રાકેશ કનુ મિસ્ત્રીના ત્રણ સંતાનો મળી આવતાં તેમને જિલ્લા વિકાસ અધિકારીએ ગેરલાયક ઠેરવતાં તેમને હોદ્દો છોડવો પડ્યો છે. તેઓ આંબલિયાસણ બેઠક પરથી ચૂંટાયા હતા. મહેશ ઠાકોરે તેમની સામે અરજી કરી હતી કે તે ચૂંટણી લડ્યા ત્યારે બે બાળકો હોવાનું શોગંદનામું કરીને રાજ્ય ચૂંટણી પંચને કહ્યું હતું. પણ તેને ત્રણ સંતાનો હતા. પંચા...

ક્ષતિગ્રસ્ત શાળાના ઓરડાઓમાં ભૂલકાઓ શિક્ષણ મેળવવા મજબૂર

બહુચરાજી તાલુકાના અતિ પછાત અને ૧૦૦ ટકા બક્ષીપંચની જનસંખ્યા ધરાવતા સુજાણપુરા ગામે ચાલતી પ્રાથમિક શાળામાં જર્જરીત બની ગયેલા ઓરડામાં બેસી ભૂલકાઓ આજે પણ ભયના ઓથાર નીચે શિક્ષણ મેળવી રહ્યા છે. આ ગામે શાળાના છ ઓરડા પૈકી ચાર ઓરડા ક્ષતિગ્રસ્ત હોઇ તેમાં બાળકોને ન બેસાડવા માટે તાકીદ કરવામાં આવી છે પરંતુ ગામમાં અભ્યાસ માટે અન્ય સુવિધા ન હોવાને કારણે આજે પણ પડવ...