જીવાદોરી નર્મદા ઝેરી અને સૂકી બની, શું કારણ છે ?
નર્મદાની પરિક્રમા – દિલીપ પટેલ – ખાસ અહેવાલ
GWSSBએ છોટા ઉદેપુર અને વડોદરામાં નર્મદા કેનાલમાંથી અપાતું પાણીના પૂરવઠામાં સલ્ફાઈડનું પ્રમાણ વધારે છે. બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટમાં સેમ્પલ નિષ્ફળ રહ્યા છે. પાણી સીધું વાપરી શકાય તેમ નથી. પાણીને શુદ્ધ કરવું જરૂરી છે, કોઈ કંપનીએ કચરાનો નિકાલ કર્યો હોવાથી પાણીમાં સલ્ફાઈડનું પ્રમાણ વધી ગયું છે. ગયા અઠવાડિયે ...
નર્મદા નદીમાં વરસાદી પાણી 50 એકર ફુટ ઘટી ગયું, બંધ સામે પ્રશ્નાર્થ
નર્મદે-સર્વદે – દિલીપ પટેલ – ખાસ અહેવાલ
નર્મદા ઘાટી પરિયોજનાને મંજુરી મળ્યે 40 વરસ થયા છે. ત્યારથી લઈને આજ સુધી નર્મદાનો પ્રવાહ પાતળો પડ્યો, તેમાં પાણી ઓછુ થયું અને નર્મદાના નામે પ્રચાર ઝાઝો થયો છે. પણ તેના પાણીથી ખરેખર વિકાસ થાયો નથી. માત્ર નર્મદા યોજના પિવાના પાણી અને ઉદ્યોગોને આપવાના પાણીની યોજના જ બની ગઈ છે. નર્મદા બંધના ઉપરવાસથી આવતાં પાણીન...
નર્મદા બંધના વિસ્થાપિતોના પુનઃવસન માટે જમીન સંપાદન અધુરૂં
ભરતસિંહ
ગુજરાતમાં જમીન સંપાદનનો કાયદો લોકોને લુંટી સરકારી તિજોરી ભરવામાં થયો છે.
સરકારે સંપાદિત કરેલી જમીનોના કારણે વિસ્થાપીતો – ખેડૂતો દર દર ભટકી રહ્યા છે.
વિકાસના લાભાર્થીઓ વિસ્થાપિતોની શહાદત ભૂલી ગયા. નર્મદા ખીણમાં વસતા અસરગ્રસ્તો બરબાદ થયા અને તેના અનેક કિસ્સા બહાર આવ્યા.
માત્ર અસરગ્રસ્તો જ નહી નર્મદાના લાભાર્થી ખેડૂતો પણ જમીન સંપાદનન...
રૂપાણી સામે આદિવાસીઓનો વધતો રોષ
સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે નિર્માણ પામનાર વિવિધ રાજ્યોના પ્રસ્તાવિત ભવન માટે જમીન આપવાનો વિરોધ નોંધાવા માટે આદિવાસીઓએ સોમવારે એક વિશાળ પગપાળા રેલી યોજી હતી. હરિયાણા ભવન માટે આદિવાસીઓની જમીન કપાતી હોવાના આક્ષેપ સાથે આદિવાસીઓએ સોમવારે કેવડિયાથી રાજપીપપળા સુધી વિશાળ પગપાળા રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર સોપ્યું હતું. સમગ્ર આદિવાસી પટ્ટામાં વિજય રૂપાણીની ...
નર્મદા બંધ પાસે આદિવાસીઓના આંદોલનને કારણે કલેક્ટર બદલાયા
રાજ્યમાં 19 IAS અધિકારીઓની બદલી કરીને 5 જિલ્લા કલેક્ટર તરીકે મૂકાયા છે. જેમાં નર્મદા જિલ્લામાં આદિવાસીઓને સમજાવવામાં નિષ્ફળ રહેલાં કલેક્ટરને બદલી કાઢવામાં હોવાનું બહાર આવ્યું છે.
લોસકભાની ચૂંટણી પહેલા ભાજપ સરકારે 19 IAS અધિકારીઓની બદલીનાં આદેશ કર્યા છે, જેમાં તાપી, નર્મદા, દ્વારકા, ડાંગ અને મહીસાગર જિલ્લાઓને નવા કલેક્ટર મળ્યાં છે, 5 કલેક્ટર, 2 મ...
ભારત માલા સંપૂર્ણ રદ કરો નહીંતર વડાપ્રધાન મોદીનો બહિષ્કાર
ભારતમાલા પ્રોજેક્ટ સંદતર રદ નહીં થાય ત્યાં સુધી તમામ સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવા વાંસદા ખાતે મળેલી ખેડૂતોની બેઠકમાં નિર્ણય લેવાયો છે. સાથે ૩૦મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમનો બહિષ્કાર કરવા પણ ખેડૂતોને અપીલ કરાઈ છે.
ભારતમાલા પ્રોજેક્ટમાં નવસારી જિલ્લાનાં લગભગ ૬ર જેટલા ગામોની મહામુલી ફળદ્રુપ જમીન જઈ રહી હતી. તેના વિરોધમાં વાંસદા ખાત...
આદિવાસીઓની પડતર ૧૦ માગણીઓ અંગે રજૂઆત
કેવડિયા ખાતે રેલી કાઢીને 10 પડતર માંગણી કરવામાં આવી છે. (૧) પુનઃ વસવાટ નહી, વિકાસના ભાગીદાર બનાવો. (૨) પડતર જમીનો મુળ ખેડૂતના વારસદારોને પરત મળે. (૩) પંચાયત રેડમાં જેના મકાનો છે તેને અલગ કુટુંબ ગણી પ્લોટ આપવા. (૪) રોડની બાજુથી ગામ તરફની જમીનો વારસદારોને પરત મળે. (૫) જે જમીનો ઉપર બાંધકામ થયું છે તેવી જમનોની સામે જમીન ખરીદી શકાય તેટલું વતળર જાહેર કરવ...
27 આદિવાસી ધારાસભ્યોનું દબાણ, વિધાનસભામાં બોલો નહીંતર રાજીનામું આપો
આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાએ 18 જાન્યુઆરી 2019થી શરુ થઈ રહેલા વિધાનસભા સત્રમાંં કેવડિયા સહિતના આદિવાસીઓના પ્રશ્નો ઉપર ચર્ચા કરવા આદિવાસી ધારાસભ્યો સમક્ષ માંગણી કરી છે. જો ભાજપ સરકાર ચર્ચા ન કરે કે અધ્યક્ષ મંજૂરી ન આપે તો વિધાનસભાનો બહિસ્કાર કે રાજીનામાં આપી દેવા 27 આદિવાસી ધારાસભ્યો ને અપીલ કરી છે.
છોલ્લા લાંબા સમયથી આદિવાસી સમાજ ગુજરાતમ...
દાહોદ જિલ્લાને રૂા.2041 કરોડના કામો કર્નીયાનો દાવો પણ પ્રજા પરેશાન
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 જુન 2017માં અંબાજી થી ઉંમરગામ સુધી આદિજાતિ વિસ્તારોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ સાથે પીવાના શુધ્ધ પાણી અને સિંચાઇનું પાણી પહોંચાડવા માટે વચનો આપ્યા હતા. તેમ છતાં આજે પાણી મળતું નથી.
આદિજાતિ વિસ્તારોમાં વીજળી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ રાજય સરકાર પુરી પાડશે એવું કહ્યું પણ રસ્તાના ઠેકાણા નથી એવી અનુભ...
ગરૂડેશ્વરના ભુમલીયામાં દુર્લભ રેતીયો સાપ મળ્યો
February 11th, 2018 નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા ના ભૂમાલિયા ગામના ઉક્ક્ઙભાઈ કાનજીભાઈ તઙવીના ઘરમાં સાપ દેખાતા તેમણે તાત્કાલિક વાઇલ્ડ સેવિયર ક્લબ ના સભ્યો નેં જાણ કરતા અનિલ વસાવા,માઈકલ વસાવા,વિશાલ તડવી, સુનિલ તડવી, સુનિલ શ્રીમાળી સ્થર પર પહોંચી સાપનેં સહીસલામત પકડીનેં વન્ય જીવ માટે જાણીતા એવા શૂલપાણેશ્વરના જંગલ માં સલામત રીતે છોડી મુકાયો હતો.ટી...
હોળી ગેરિયા પ્રથા હજુ પણ યથાવત
February 28th, 2018 આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લા માં પરંપરાગત રીતે હોળી ધુળેટી માં નીકળતા ગેરિયા ની પ્રથા હજુ યથાવત જોવા મળે છે પરંતુ દર વર્ષે તેના પ્રમાણ માં ઘટાડો જોવા મળતો હોય છે કેમ કે હાલ ઈન્ટરનેટ મોબાઇલ ના ઝડપી યુગ માં વિજ્ઞાન પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે છે ત્યારે કેટલીક અંધશ્રદ્ધા કે ધાર્મિક રીતરિવાજો પણ ઘણા ખરા અંશે ઓછા જોવા મળતા હોય છે ...
2463 કોલ મળ્યા જેમાં 739 મહિલાઓને 181ને મદદ કરી
March 8th, 2018 નર્મદા માં 2014 થી 2018 સુધી કુલ 2463 કોલ આવ્યા જેમાં 739 કેશો માં રેસ્ક્યુ વાન સ્થળ પર પોહચી મદદરૂપ બની જયારે અન્ય ટેલિફોનિક સલાહ સૂચન અને માર્ગદર્શન આપી નિરાકરણ લવાયું.
તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:આજે 8 મી માર્ચ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે નર્મદા જિલ્લા ના અંતરિયાળ ગામોમાં વસતી આદિવાસી અભણ મહિલાઓ ની સાચા...
હોળી પૂર્વે દવ લગાડવા પ્રતિબંધ : આદિવાસીઓ બાધા પુરી કરવા ડુંગર નવડાવે...
March 1st, 2018 નર્મદા જિલ્લામાં આદિવાસીઓ માં હોળી પૂર્વે બાધા પુરી કરવા માટે ડુંગર નવડાવવા ની પરંપરા છે. ત્યારે જેના માટે વન વિભાગ અનેક જાગૃતિ કેમ્પો કર્યા અને જે પરમ્પરા વન ઔષધિઓ અને જીવોને નુકસાન કરતા હોય વન સંરક્ષક દ્વારા ડુંગર પર દવ લગાડાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની શુચના આપી એક પ્રતિબંધ અંગે નું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે....
નર્મદા જિલ્લાના જંગલોમાં રીંછ નજરે પડ્યું
March 24th, 2018 નર્મદા જિલ્લા વન વિભાગ નું શૂરપાણેશ્વર અભિયારણ રીંછ અભિયારણ છે જેમાં ઘણા સમય થી રીંછ હોવાના પુરાવા રૂપે તેના ચિન્હો જણાતા હતા પરંતુ શુક્રવારે સગાઈ રેન્જ ના કર્મચારીઓ જંગલ રાઉન્ડ માં હતા ત્યારે કોકટી જંગલ વિસ્તાર માં રીંછ વન કર્મીઓએ નજરે નિહાળ્યું હતું તેની તસવીરો વન કર્મીઓ એ કેમેરામાં કેદ કરી હતી.નર્મદાના શૂરપાણેશ્વર અભિયારણ માં રી...
ગુજરાતની પ્રથમ નિર્ભયા સ્ક્વોર્ડનું ગઠન કરાયુ
April 1st, 2018 પોલીસ કર્મચારીઓ માનસીક તણાવ માંથી બહાર આવે તે માટે હર વર્ષે નર્મદા પોલીસ દ્રારા પોલીસ એથલેટીક મીટનું આયોજન કરવામાં આવે છે.પોલીસ એથ્લેટીક મીટમાં નર્મદા પોલીસનાં ૫૧૧ થી વધુ અધિકારીઓ અને જવાનો ભાગ લઇ રહ્યા છે.આ મીટનું આજે પોલીસ મુખ્ય મથક,જીતનગર ખાતે આયોજન કરાયુ હતુ જેનાં ઉદઘાટન સત્રમાં ખાસ વડોદરા રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમાં હાજર રહી એ...
ગુજરાતી
English