Friday, August 7, 2026

ગુજરાત સરકાર પાસે માંડ એક હજાર વેન્ટીલેટર છે

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા વ્યાપ સામે આરોગ્યતંત્ર સંક્રમિત વ્યક્તિઓની સારવાર સુશ્રુષા માટે સંપૂર્ણ સજજ છે. આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ કહ્યું કે રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ 4000 બેડની ક્ષમતા સાથે ઊભી કરીને સારવાર શરુ કરી છે. તેમણે કહ્યું કે આ મહાનગરોની કોવિડ હોસ્પિટલ ઉપરાંત...

શિલ્પકાર મેહુલ રાઠવાએ તળાવની માટીથી બિરસા મુંડાની પ્રતિમા કંડારી

છોટાઉદેપુરના ગુનાતા ગામમાં શિલ્પકાર મેહુલ રાઠવાએ તળાવના કાદવમાંથી બિરસા મુંડાની પ્રતિમા કંડારી છે. છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે સહપરિવાર ગુણાતા ગામની મુલાકાત લીધી હતી અને બિરસા મુંડાની મૂર્તિ નિહાળીને ખુશ થયા હતાં. શિલ્પકાર મેહુલ રાઠવાને પાંચ હજાર રૂપિયાનું ઇનામ અને અભિનંદન પાઠવ્યા હતાં. બિરસા મુંડાનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫માં ઝા...

તાળા બંધીથી ગુજરાતને 97 હજાર કરોડનું નુકસાન, કોને કેટલું ?

દેશમાં તાળા બંધીના કારણે 12 લાખ કરોડનું નુકસાન થશે, જેમાં ગુજરાતને રૂ.97,598 કરોડનું ભારે મોટું નુકસાન 40 દિવસમાં થઈ ગયું છે. રોજનું રૂ.2500 કરોડનું નુકસાન ગુજરાતને થઈ રહ્યું છે. કોરોના વાયરસના ચેપના ફેલાવાને રોકવા માટે દેશમાં 40-દિવસીય પૂર્ણ-સમય અમલીકરણની દેશ અને રાજ્યોની અર્થવ્યવસ્થા પર ખૂબ ખરાબ અસર પડશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆ...

હોમિયોપેથી અને આયુર્વેદની દવા આપી તેને કોરોના ન થયો

ગાંધીનગર, 25 એપ્રિલ 2020 ૮૨.૭૧ લાખ આર્સેનીકમ આલ્બમ -૩૦ પોટેન્સી હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે. તેમને કોરોના થયો નથી. 91 હજાર લોકોના ડેટા સરકાર પાસે છે તેના પરથી આવું નિદાન કરી શકાય છે. પ્રતિરોધક આયુર્વેદિક અમૃતપેય પણ આવું જ અસરકારક છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવાની બાબતમાં સખત ધ્યાન આપવાની આવશ્યકતા છે. કોરોના સંક્રમણથી બચવા રોગ પ્રતિકારક ...

2001ના ભૂકંપના 90 અપંગ-દર્દીઓની કોરોનાથી કચ્છમાં ખરાબ હાલત

ભૂજ, 25 એપ્રિલ 2020 2001માં કચ્છમાં આવેલા ભૂકંપમાં 500 લોકો અપંગ કે દર્દી બન્યા હતા. જેમાં હાલ 90 દર્દીઓ ખરાબ જીવન જીવી રહ્યાં છે. તેમની હાલત કોરોનામાં અતિ ખરાબ થઈ છે. ભચાઉમાં 7, આંબરડી-2, ચોબારી-4, વોંધ-7, બંધડી-2, મનફરા-2, દુધઇ-4, ચિરઇ-2, છાડવાડા-4 દર્દી જીવે છે. સરકાર દ્વારા આ દર્દીને મહિને રૂા. 2500 મળે છે. વ્હીલચેર, ઘોડી, દવા, સાધન...

રાજકારણીઓ તેમના સોસાયટી અને પોતાના ઘર ને સેનેટઈઝ કરાવવા દબાણ કરે છે

અમદાવાદ શહેરમાં માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી કોરોનાના કેસ આવવાની શરૂઆત થઇ છે જેના પગલે મ્યુનિસિપલ કમિશનર જાહેર રસ્તાઓ ને સેનેટ આઈઝ કરવા ની શરૂઆત કરાવી હતી તે સમયે એમ લાગતું હતું કે, જાહેર માર્ગ તથા જાહેર મિલકતો પૂરતી જ આ કામગીરી કરવામાં આવશે. પરંતુ ધીમે ધીમે આ બાબત રાજકીય રંગ પકડ્યો છે. સ્થાનિક રાજકારણીઓ અને કાર્યકરોમાં તેમના વિસ્તાર અને સોસાયટ...

કોવીડ હૉસ્પિટલના સાદા ભોજનને થ્રી સ્ટાર હોટલ જેવું ગણાવાયું

અમદાવાદની ડેઝીગ્નેટેડ કોવીડ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને અપાતા ભોજનની ગુણવત્તાને લઈને સવાલો ઉભા થયા છે. ત્યારે માહિતી ખાતાએ કહ્યું કે દર્દીને ગુણવત્તાયુક્ત ભોજન પુરુ પાડવામાં આવે છે. હોસ્પિટલમાં થ્રી સ્ટાર હોટલ જેવું ભોજન પુરુ પાડવામાં આવે છે. આ તેનું મેનુ છે. કોવીડ હોસ્પિટલમાં દર્દીને અપાતા ભોજનનું મેનુ સવારે 7- 00 ચા,દૂધ,કોફી,બિસ્કીટ ...

અમદાવાદની કોરોના હોસ્પિટલ અડધી ભરાઈ ગઈ

કોવિડ-૧૯ વાયરસની સારવાર માટે અમદાવાદની સૌથી મોટી સિવિલ કેમ્પસમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે. અહીં અત્રે ૬૭૪ દર્દીઓ દાખલ છે તે પૈકી ૫૫૩ દર્દીઓ પોઝીટીવ છે. ૧૨ દર્દીઓ વેન્ટીલેટર પર છે, ૨૩ દર્દીઓ ઓક્સિજન પર છે. ૬૩૯ દર્દીઓ સ્થિર તબિયત ધરાવે...

173 બાળકોને તેના માતા-પિતાને સોંપાયા

અમદાવાદ જિલ્લાના ૧૮ બાળ-સંભાળગૃહમાં ઓનલાઇન દેખરેખ-કાઉન્સેલીંગ અમદાવાદ 25 એપ્રિલ 2020 બાળ સંભાળ ગૃહમાં આશ્રિત ૧૭૩ બાળકોને કોરોનાને કારણે લોકડાઉન પુરતાં તેઓના વાલીઓને સોપવામાં આવ્યા છે. જ્યારે ૧૫૪ બાળકો બાળ-સંભાળગૃહમાં આશ્રય મેળવી રહ્યા છે. અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા 18 સંસ્થાઓમાં વિડીયોકોલ દ્વારા બાળકોનું ઓનલાઇન કાઉન્સેલિંગ કરી ...

કોરોના સારવાર માટે 25,000 બેડની વ્યવસ્થા કરી

રાજય સરકારે કોરોનાના સંક્રમણની સ્થિતિ 25,000 બેડની વ્યવસ્થા કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાના 70 થી 80 ટકા કેસ અમદાવાદ, વડોદરા અને સુરતના છે. રાજ્ય સરકારે સામે ચાલીને ઘેર ઘેર જઈને કેસ શોધ્યા છે. ઘણા લોકોનો કોરોન્ટાઈન પિરિયડ પૂરો થયો છે અને રાજ્યમાં રિકવર થયેલા લોકોનો આંક 100 ઉપર પહોંચ્યો છે, તે આનંદની વાત છે. કોરોનાનો એક પોઝિટિવ કેસ અંદાજ...

અમદાવાદ આસપાસ ૧૪૨ ઉદ્યોગને 10 હજાર પાસ અપાયા

અમદાવાદ, 24 એપ્રિલ 2020 લોકડાઉનના 31 દિવસના પરિણામે ઉદ્યોગ- ધંધા બંધ થયા હતા, પણ રાજ્ય સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઉદ્યોગો ચોક્કસ શરતોને આધારે શરૂ કરવાની પરવાનગી આપતા અમદાવાદ જિલ્લામાં ૧૪૨ ઔદ્યોગિક એકમો શરૂ થઇ ગયા છે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં ૬૮, ધોળકામાં ૨૯, કેરાલામાં ૨૦, ધંધુકામાં ૧૪, અને માંડલમાં ૧૧ ઔદ્યોગિક એકમો પુન: શરૂ...

તમામ APMC, બાંધકામ સાઈટ્સ અને 40 હજાર ઉદ્યોગ શરૂ કરી દેવાયા

ગાંધીનદર, 25 એપ્રિલ 2020 લોકડાઉનના ૩૧મા દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણય લીધા હતા. https://twitter.com/vijayrupanibjp/status/1252547089369911298 રાજ્યમાં મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોની ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. માત્ર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન ...

એક લાખ વાહનો પકડી લીધા, હવે કર્ફ્યું ક્યાંય નથી – શિવાનંદ ઝા

https://twitter.com/nirnaykapoor/status/1250431815245950976 ગાંધીનગર, 24 એપ્રિલ 2020 કોરોના વોરિયર્સ' ઉપર હુમલા કરનારા સામે 9 કિસ્સામાં કાર્યવાહી કરીને 26 લોકોને 'પાસા' હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલી અપાયા હતા. જાહેરનામા ભંગ 23/04/2020થી આજ સુધીના કુલ 2361 કિસ્સા, ક્વૉરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270...

VIDEO: ગોદી મિડિયા મોદી પાસે વેંચાઈ ગયું છે, “તેની” પહેલા ...

https://youtu.be/0Fig8nBH2dA ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને આખા બોલા માટે જાણીતા શંકરસિંહ વાઘેલાએ પૈસાથી વેચાઈ ગયેલા ટીવી ચેનલોના માલિકોને ખૂલ્લા પાડી દીધા છે. તેમણે ગંભીર આરોપ મૂક્યો છે કે, આજનું મિડિયા વેચાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર તેમણે કહ્યું કે હીટલરે પણ આ જ રીતે કર્યું હવે ભારતમાં એવું થઈ રહ્યું છે. પૈસાથી ટીવી...

અમદાવાદમાં એક મહિનામાં 1 લાખ કોરોના દર્દી હશે

અમદાવાદમાં દર 4 દિવસે કોરોનાના રોગીઓ બે ગણા થઈ રહ્યાં છે. આ દર ચાલુ રહેશે. તેમ થશે તો 15 મે 2020 સુધીમાં 50 હજાર દર્દીઓ અને 20-24 મે સુધીમાં એક લાખ દર્દીઓ હોઈ શકે છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસનો સૌથી વધુ રાફડો અમદાવાદમાં ફાટ્યો છે, 1652 જેટલા કેસ સાથે શહેરમાં વધુ કેસ ઉમેરાઇ રહ્યાં છે, અને 69 લોકોનાં મોત થઇ ગયા છે. અમદાવાદના દાણીલીમડા, જમાલપુર...