રૂપાણીનું એપ્રિલ ફૂલ – ગરીબોની મજાક કરી સડેલું અનાજ આપ્યું
રાજ્યના 60 લાખ રેશનકાર્ડ કુટુંબોના 3.25 કરોડ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2020થી સસ્તા અનાજની 17 હજાર દુકાનેથી વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો નમક વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું હતું. જેમાં અનાજ ન મળતું હોવાની અને મળે છે તો તે સડેલું હોવાની ફરિયાદો રાજ્યમાં અનેક સ્થળે ઊભી થઈ છે. મફત અનાજ આપવાનો ગુ...
આજીવન કેદી, બળાત્કારી આશારામને જેલથી છોડવા ભાજપની માંગણી
કોરોના વાયરસનો ભયના કારણે જેલમાં ભીડ ઓછી થાય તે માટે કેટલાક કેદીઓને પેરોલ ઉપર મુક્ત કરવાની કવાયત ચાલી રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ બળાત્કારના આરોપી આસારામને મુક્ત કરવાની માંગ કરી છે. ભાજપના સાંસદે ટિ્વટ કર્યું છે કે, "જો સજા ભોગવી રહેલા કેદીઓને છૂટા કરવામાં આવે છે, તો સરકારે પહેલા 85 વર્ષિય વૃદ્...
રૂપાણીની પરીક્ષિતા પર પલટવાર, સીએમ ઓફિસથી આ વિડિયો કોણે લીક કર્યો ?
પોતાની સરકારના નિર્ણયથી 24 કલાકમાં જ પલટી મારતા મુખ્યમંત્રી રૂપાણી, કચ્છમાં લોકડાઉનની સ્થિતિ જોઈને નિર્ણય બદલ્યો જયેશ શાહ . ગાંધીધામ પોતાના જ લીધેલા નિર્ણયમાં યુ ટર્ન લેવામાં માહેર ગુજરાતની સરકારનો વધુ એક પલટી મારતો નિર્ણય સામે આવ્યો છે. જેમાં કચ્છનાં ગાંધીધામ ટ્રાફિક જોઈને સીએમ રૂપાણીએ તેમના જ વાહન વ્યવહાર કમિશ્નરનો આદેશ ફેરવી નાખ્યો હતો. લો...
IAS અને BJP MLA પ્રજાની વચ્ચે જતાં કેમ ડરે છે ? સ્ટાફ કોરોનામાં ફરજ પર...
નગર પાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા લોકોને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે તેવામાં ભાજપનાં MLA માત્ર જાહેરાતો કરીને લોકસેવાનો ધર્મ બજાવતા હોય તેવો ડોળ કરી રહ્યા છે. આ વખતે સ્થાનિક વ્યક્તિને જ ટીકીટ અપાય તેવી પણ ગોસિપ વધી ગઈ છે. રૂપાણી પોતે બંગલાથી ઘરની વચ્ચે છે. તેમ તેમના પક્ષ ભાજપના ધારાસભ્યો પ્રજાની વચ્ચે નથી જતાં. આઈએએસ અધિકારીઓ જતાં નથી. ક...
અદાણીએ મોદીને વહાલા થવા રૂ.100 કરોડ આપ્યા, તેની કચ્છની હોસ્પિટલમાં સ્ટ...
દેશભરમાં દાન આપીને પબ્લિસિટી કરવાનો ફંડા જોવા મળી રહ્યો છે તેવામાં કચ્છમાં અદાણી હોસ્પિટલની એક વાસ્તવિકતા પણ હવે લોકોને જોવા મળી રહી છે. સો કરોડના ખર્ચે ભૂકંપ દરમિયાન તૈયાર કરવામાં આવેલી ભુજની જી કે જનરલ હોસ્પિટલનો હવાલો અદાણી ગ્રુપ દ્વારા લઈ તો લેવામાં આવ્યો છે. પરંતુ તેમાં સ્ટાફનાં ઠેકાણા નથી. જેને કારણે અદાણીની હોસ્પિટલમાં સરકારના પેરા મેડિકલ સ્...
સ્પેન પોલીસથી પ્રેરણા કચ્છની પોલીસે લીધી, પણ કેવી ?
લોકડાઉનનાં બોરિંગ વાતાવરણમાં લોકોને ઘરમાં કેવી રીતે બેસાડી રાખવા અને તેમને મેન્ટલી કેવી રીતે ફિટ રાખવા તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે લોકાભિમુખ પોલીસનો નવો જ ચહેરો ભુજનાં લોકો સમક્ષ આવી રહ્યો છે ત્યારે સોમવારે અચાનક ભુજની ગલીઓમાં પોલીસ બેન્ડની ફોજ સુરાવલી રેલાવતી નીકળી ત્યારે ઘરમાં બંધ લોકો પણ નવાઈ સાથે બારીઓ ખો...
ગ્રાહકોની વેપારીઓ અને અધિકારીઓ લૂંટ કરી રહ્યાં છે, ફોન કરો
ગ્રાહકોની સુરક્ષા અને ફરીયાદો માટે ગ્રાહક સુરક્ષા દ્વારા હેલ્પલાઈન કાર્યરત રાજયમાં પ્રર્વતી રહેલ કોરોના વાયરસ જેવી રાષ્ટ્રીય આપદા સમયે ગુજરાત રાજ્યમાં ગ્રાહકો માટે કાર્યરત ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન ગ્રાહકો સાથે છેતરપીંડી ના થાય તેમજ ગ્રાહકને સુચારુરૂપે માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યરત છે. ગ્રાહકને લગતી મુશ્કેલી અને માર્ગદર્શન માટે રાજ્ય ગ્ર...
ગુજરાતમાં કોરોના ફોબિયાની માનસિક બિમારી વધી, શું ઉપાય ?
માનસિક બિમારી કોરોના ફોબિયા વધી રહ્યો છે આઇસોલેશન અથવા હોમ કોરેન્ટાઈન વ્યક્તિઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને સમસ્યાઓ માટે રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન જીવીકે ઈ.એમ.આર.આઈ ૧૦૮ કઠવાડા ખાતે શરૂ કરાઇ છે. આવા લાભાર્થી દર્દીઓને ૨૪ કલાક માટે નિષ્ણાત, એમબીબીએસ, એમ ડી, ફિઝિશિયન, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને સાઇકીયાટ્રીસ્ટતબીબો દ્વારા ટેલી એડવાઇઝ પણ આપવામાં...
કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને હોટસ્પોટ જાહેર કરાયું, નવા 3 કોરોના, કો...
રાજ્યમાં આજે ૦૩ નવા પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૭૩ કેસ પોઝિટિવ: પાંચ દર્દીઓ ને ડિસ્ચાર્જ અપાયું છે. 3 નવા પોઝિટિવ કેસ ઉમેરાયા છે એમાં એક અમદાવાદના ૫૫ વર્ષના પુરુષ, ગાંધીનગરના ૩૨ વર્ષના એક મહિલા અને એક ૨૮ વર્ષના રાજકોટના પુરુષનો કેસ છે. જે તમામ લોકલ ટ્રાન્શમીશન ધરાવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩૯૬ સેમ્પલનું ટેસ્ટિંગ: ૧૩૨૨ નેગેટીવ, ૭૩ પોઝીટીવ અને ૧ પ...
9 હજાર દુઃખી લોકોએ સરકારને ફોન કરીને શું મદદ માંગી ?
રાજ્યમાં નાગરિકોને મુશ્કેલીમાં સહાયરૂપ થવા સ્ટેટ કંટ્રોલરૂમની હેલ્પલાઇન ૧૦૭૦ અને જિલ્લાકક્ષાએ ૧૦૭૭ કાર્યરત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર અત્યાર સુધીમાં કુલ ૯૦૦૪ જેટલા કોલ્સ વિવિધ સહાયતા માટેના મળ્યા છે તેમાં ૧૦૭૦ને ૧પ૬૧ તેમજ જિલ્લા હેલ્પલાઇન ૧૦૭૭ને ૭૪૪૩ કોલ્સ મળેલા છે. આ એક વિક્રમ છે. રાજ્યમાં લોકડાઉનની હાલની સ્થિતીમાં દૂધ, શાકભાજી સહિતના આવ...
ગુજરાતથી ભાગતા લોકો માટે રૂ.40 કરોડના શેડ, પણ શાળામાં ન રખાયા
ગુજરાતમાં રોજગારી-રોજીરોટી માટે બહારના રાજ્યમાંથી આવેલા શ્રમિકો-કારીગરો સહિત રાજ્યના અંતરિયાળ ગામોના વતની શ્રમજીવીઓ પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના વતન-ગામ પાછા ન જાય તે માટે તેમને આશ્રય અને ભોજન વગેરે વ્યવસ્થા માટે રાજ્યમાં વિવિધ સ્થળોએ ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે આશ્રય-રાહત શિબિર શેડ બનાવવા SDRFમાંથી ખાસ ફાળવણી કરી છે. લોકોના નાણાંમાંથી આટલા મોટા શેડ બ...
3.25 કરોડ લોકોને 17 હજાર દુકાનોએથી અનાજ વેંચાયું, મળ્યું ?
રાજ્યમાં આજથી સવા ત્રણ કરોડ લોકોને ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસનું અનાજ વિતરણ કરી છે.
આ સંદર્ભમાં રાજ્યના અંત્યોદય અને P.H.H રેશન કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોના ૩.રપ કરોડ લોકોને આવતીકાલ, ૧ એપ્રિલ-ર૦ર૦થી ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિના...
શુ હવે RSS દેશમાં કાયદો વ્યવસ્થા સંભાળશે ? કચ્છમાં શરૂંઆત
કચ્છમાં પોલીસની સાથે RSS કાર્યકર ડંડા સાથે, લોકડાઉનનો અમલ કરાવતા વિવાદ જયેશ શાહ .ગાંધીધામ કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારથી અવાર નવાર સરકારી મશીનરીનું ભગવા કરી નાખવામાં આવ્યું છે, તેવા આક્ષેપો થતા રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં લોકડાઉનનાં અમલ માટે કટ્ટરવાદી હિંદુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહયોગ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે. આરએ...
સત્તા માટે ધારાસભ્યોને ખરીદવા કરતા કોરોના માટે વધુ પૈસા ખર્ચ કર્યું હો...
બોલિવૂડ ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ સમાજને લગતા દરેક મુદ્દા પરના પોતાના મંતવ્યો માટે જાણીતા છે. અનુરાગ કશ્યપ દેશભરમાં ફેલાયેલા કોરોનાવાયરસના સંકટ પર પણ નજર રાખી રહ્યા છે અને સરકારના દરેક આંદોલન પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તાજેતરમાં જ અનુરાગ કશ્યપે સરકાર પર કટાક્ષ કરતા ટ્વિટ કરીને તેમણે લખ્યું હતું કે, "જો ધારાસભ્યોએ સત્તા ખરીદવા અને ગ્લોરીં...
સોડિયમ હાયપોક્લોરાઇટથી આખું દાહોદ શહેર સાફ કરવામાં ગુજરાતમાં પ્રથમ
30 માર્ચ 2020 દાહોદ નગરપાલિકા શહેરને 4 દિવસમાં ડિસઇન્ફેક્શનની કામગીરી 415 કર્મચારી દ્વારા કરી છે. દાહોદ શહેરમાં કોરોના વાયરસને રોકવા માટે તમામ વિસ્તારોમાં 28 કર્મચારીઓ દ્વારા ફોગિંગની કામગીરી પણ પૂર્ણ થઇ ગઇ છે. 22 માર્ચ 2020થી બે ફાયર ફાયટર, જેટિંગ મશિન અને 10 સ્પ્રેઇંગ મશિન દ્વારા ડિસઇન્ફેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણી સાથે સો...

English