13 હજાર કેદીઓમાં કોઈને કોરોના થાય તો ? ગુજરાતમાં મહિલા કેદીઓની શું હાલ...
25 માર્ચ 2020 સુરત : જેલમાં કેદ કેદીઓ માટે ખુબ ચિંતા વ્યક્ત કરતા પત્રો સુપ્રીમ કોર્ટ અને ગુજરાત તેમજ રાજસ્થાન હાઈકોર્ટને લખ્યાં. મહામારીના સમય માં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યને 7 વર્ષ કે તેનાથી ઓછી સજા વાળા કેદીઓને પેરોલ આપી છોડવા માટે મંજૂરી આપી છે. ગુજરાત સરકારે એક પણ કેદીને જેલમાંથી મુક્ત કર્યા નથી. સંવેદશહીન સરકાર છે. એડવોકેટ ગોવિંદ ડી.મેરએ...
ગુજરાતમાં 60 લાખ કુટુંબોને 5 કરોડ કિલો અનાજ લોકડાઉનમાં અપાશે
દિઠ ૩.પ૦ કિલો ઘઉ-૧.પ૦ કિલો ચોખા-કાર્ડ દિઠ ૧ કિલો ખાંડ–મીઠું-દાળ રાજ્ય સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનો પરથી વિતરણ થશે ગાંધીનગર, 26 માર્ચ 2020 ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે ગુજરાતમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાંકારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ 60 લાખ જેટલા પરિવારોના 3.25 કરો...
અધિકારીઓ અમદાવાદમાં ગરીબોને ખોરાક વેચવા નિકળ્યા
25 માર્ચ 2020
હાલમાં કોરોના વાયરસના કહેરના પગલે સમગ્ર અમદાવાદમાં ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. દરરોજ કામ કરીને કમાઈને ખાનારા લોકો માટે કપરાં દિવસો શરૂ થઈ ગયા છે. આવા સમયે અમદાવાદ મ્યુ. કોર્પો.ની જેટની ટીમે 5900 જેટલાં લંચ પેક તૈયાર કરીને મંગળવારના દિવસે ગરીબોમાં વહેંચ્યા હતા.મ્યુ. કમિશનર વિજય નહેરાએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી અને બાંહેધરી આપ...
ફાયર ફાઈટર દ્વારા જંતુનાશક દવાનો અમદાવાદમાં છંટકાવ
25 માર્ચ 2020 અમદાવાદની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા કોવિડ-19ને અમદાવાદ શહેરમાં પ્રસરતો અટકાવવા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અલ્ટ્રા હાઈ પ્રેશર વોટર મિસ્ટ ટેકનોલોજીથી 16 મીની ફાયર ફાઇટર દ્વારા 3 થી 4 ફેરા અને અમદાવાદ ફાયર સર્વિસ દ્વારા વિકસાવેલા ચક્રવાક વાહન દ્વારા દિવસ ભર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. 72000 લીટર પ્રવાહી દવા થી મીકેનિકલ...
કેજરીવાલ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય પરીક્ષા માટે તૈયાર કરશે, મોદીની ઊ...
શિક્ષણ ક્ષેત્રે દિલ્હી સરકારે એકી સાથે 3 મહત્વના પગલાં લઈને ગુજરાતની ભાજપ સરકારને અને કેન્દ્રસરકારની આવડત ઝાંખી થાય એવું પગલું ભર્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન, શિક્ષણ પ્રધાન અને રાજ્ય શિક્ષણ પ્રધાન વિદેશ જઈને પછાત દેશોમાં રોડ સો કરી આવ્યા છે. ગુજરાત સરકાર વિદેશીઓ ભારતમાં ભણવા આવે એવું ઈચ્છે છે. પણ ગુજરાતના પોતાના ઘરના છોકરા ઘંટી ચાટે અને વિદેશીઓ છ...
કોરોનામાં કેદીઓએ માનવતા બતાવી, 10 રૂપિયામાં માસ્ક તૈયાર કર્યા
કોરોનાની વિપત ઘડીમાં જેલના કેદીઓની પણ સમાજસેવા, કેદીઓ દ્વારા નિર્મિત માસ્ક ફ્ક્ત રૂ. ૧૦ માં શહેરીજનોને મળશે રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં સમાજનો દરેક નાગરીક અન્યને મદદરૂપ થવા માટે તૈયાર છે તેવા સમયે જેલમાં રહેલા કેદીઓ પણ આ વિપતની ઘડીમાં પોતાનું યોગદાન આપવા માટે કટીબધ્ધ બન્યા છે. અમદાવાદ મધ્યસ્થ જેલના દરજી વિભાગ ખાતે રહેલ...
સોસાયટીમાં ગૃપ બનાવી, વારાફરતી વસ્તુઓ લેવા નીકળે – પોલીસનો નિયમ
કોરોના વાયરસ સંદર્ભે રાજયના પોલીસ વડાએ
યોજેલી પત્રકાર પરિષદની મુખ્ય વિગતો
............
• ગુજરાત સરકારના ગૃહ વિભાગના ગઇકાલના જાહેરનામાં અન્વયે રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આ લોકડાઉનનો હાલ રાજ્યની પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવી રહ્યો છે.
• હાલ સુધી સમગ્ર રાજયમાં લોકડાઉનનો અમલ કરાવવામાં તમામ લોકોનો પોલીસને સા...
1થી 11 ધોરણ સુધી માસ પ્રમોશન આપી દેવાયું
કોર કમિટીએ રાજ્યમાં ધોરણ ૧ થી ૮ અને ૯ તથા ૧૧ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપલા ધોરણમાં લઇ જવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. ટાસ્કફોર્સની બેઠક દરરોજ બપોરે ૧ર વાયે મળશે અને પુરવઠાની સ્થિતીના સમીક્ષા કરશે. જિલ્લાકક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારી આ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરશે શા...
કોરોનાના સારા સમાચાર – કેજરીવાલ 5 હજાર ભથ્થું આપશે, તમિલનાડુમાં...
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા 40 કલાક દરમિયાન દિલ્હીમાં કોરોના વાયરસ ઇન્ફેક્શનનો એક પણ કેસ નોંધાયો નથી. કેટલાક દર્દીઓ પણ સ્વસ્થ થઈ ગયા છે અને હવે દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા માત્ર 23 છે. આ સાથે, દિલ્હી સરકારે પણ કામદારોને 5000 રૂપિયાના મેન્ટેનન્સ ભથ્થાની જાહેરાત કરી હતી. હ...
અજમો અને કપુરનો માસ્ક તૈયાર કરાયો, ભારતના લોકો એન્ટી વાઈરલ, ગામડામાં ...
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાને અજમો અને કપુર મિશ્રિત લાખોની સંખ્યામાં માસ્ક બનાવ્યા છે. નાના બાળકો માટે ગળામાં પહેરી શકાય તેવી કપુર અને અજમાની પોટલી બનાવવામાં આવી છે. મણિનગરમાં નિઃશુલ્ક સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. આ માનવતાવાદી કાર્યમાં શ્રીજી મધ તથા જી એમ હોઝીયરીવાળા લિયાકતભાઈ એ ઉદાર દિલથી સહયોગ આપ્યો છે. ગામડામાં એક પણ કેસ થયા નથી. જે ખોરાકની શુદ્...
મોડાસામાં વિદેશ પ્રવાસથી આવેલા લોકોના ઘર બહાર કેસરી નોટિસ
અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તંત્રે વિદેશથી આવેલા ૧૩૮ લોકોને ૧૪ દિવસ ઓબ્જર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે આરોગ્ય વિભાગે વિદેશથી આવેલા લોકોની ઘરની બહાર “અહીંયા મુલાકાત ન લેવી હિતાવહ છે” અને બહારથી આવેલ પરિવારોનો સંપર્ક સંસર્ગ નિષેધ કરેલ છે જો કોઈ બહાર દેખાય તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરવાના પેમ્પફ્લેટ ઘરની બહાર ચિપકાવી દઈ પુરેપુરી તકેદારી...
અમદાવાદ કોરોનાના બોંબ પર બેઠું છે, 20 હજારથી વધુ દર્દીને સાવાર આપી શકા...
અમદાવાદ શહેરમાં કોરોના ત્રીજા તબક્કામા છે. સપ્તાહમાં ખુબજ મોટી સંખ્યામાં નવા કેસ નોધાય તેવી દહેશત છે. બે થી પાચં ટકા નાગરિકો પણ કોરોના ઝપટમાં આવે તો સારવાર કરવી મુશ્કેલ બની શકે છે. 20000 દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા છે. 80 લાખની વસતીમાં 10 ટકા બિમાર પડે તો 8-10 લાખ લોકોને સારવાર આપી શકાય તેમ નથી. તેથી લોકો બહાર ન નિકળે. વેન્ટીલેટર એક હજારથી ઓછી છે...
સુરતથી એક લાખ લોકોની હીજરત
કોરોના ના પગલે લોકઆઉટ ની જાહેરાત બાદ સુરત માંથી લોકો નું માદરે વતન સૌરાષ્ટ્ર તરફ પલાયન થતા ભરૂચ પાસે ટ્રાફિકજામ ની સમસ્યા સર્જાવા પામી છે. જનતા કર્ફ્યુ ને મળેલા પ્રચંડ પ્રતિસાદ બાદ સરકાર દ્વારા કોરોનાને નાથવા વધુ સખ્ત પ્રતિબંધો ચુસ્ત સહીત રાજ્યના છ જીલ્લામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.સુરત માં લોકડાઉન કરવામાં આવતા જ સુરતમાં વસતા સોરાષ્ટ્રવાસીઓ...
કોરોના માટે હેલ્પલાઈન 104 ઉપર 2424 લોકોએ ફોન કર્યા
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર અને આરોગ્ય સંબંધિત મદદ મેળવવા માટે જ હેલ્પલાઈન નંબર 104 શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન નંબર પર તારીખ 23-03-2020 ના રોજ કુલ કોરોનાની સારવાર સંબંધિત 2424 કોલ આવ્યા હતા જે તમામ કોલને ક્લોઝર લેવલ સુધી આરોગ્ય વિભાગ દ્વારા લઈ જવામાં આવ્યા છે. આ હેલ્પલાઈન નંબર પર ફોન કરનાર લોકોને યોગ્ય માહિતી અને સમસ્યાનું સમાધ...
નર્મદામાં ઠલવાતાં મળ, મૂત્ર અને ગટરનું પાણી પીતું આખું ગુજરાત
દિલીપ પટેલ
ગુજરાતના 5 કરોડ લોકોના જીવ સામેં ચેંડા કરી રહેલી ભાજપની વિજય રૂપાણી સરકાર
ગાંધીનગર, 24 માર્ચ 2020 15 જાન્યુઆરી, 1961 ના રોજ, તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એક બટન દબાવતા અને નદીની બીજી બાજુમાં વિસ્ફોટ કરીને નર્મદાનું કામ શરૂં કર્યું હતું. 57 વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ગુજરાતની પ્રજાએ આ યોજના પાછળ રૂ1 લાખ કરો...

English