કચ્છના ભચાઉમાં અધિક જિલ્લા ન્યાયાધીશની અદાલત ઊભી કરવા મંજુરી
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં અધિક જિલ્લા ન્યાયાધીશની અદાલત માટે જુદા જુદા સંવર્ગની જગ્યાઓ માટેના મહેકમની મંજુરી રાજય સરકાર ઘ્વારા આપવામાં આવી છે. આ કોર્ટ તા.૨૯/૨/૨૦૨૦થી કાર્યરત થઇ ગઇ છે. સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતુ જેના કારણે તેન...
દરેક રેન્જમાં 9 સાયબર ક્રાઇમ પોલીસ મથક શરૂ કરાયા
ગાંધીનગર, 14 માર્ચ 2020 સાયબર ક્રાઇમને રોકવા માટે ગુજરાતમાં નવ રેન્જમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે, જે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. આ રેન્જમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, પંચમહાલ-ગોધરા, ભાવનગર,સુરત,રાજકોટ, જૂનાગઢ અને કચ્છ બોર્ડર રેન્જ જિલ્લા પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. ગાંધીનગર રેન્જનું મુ્ખ્યમથક ગાંધીનગ...
કોંગ્રેસના ધારાસભ્યોને ફોડવાનો ભાજપે પ્રયાસ કરતાં જયપૂર લઈ જવા હવાઈ મથ...
રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસે તેના 35 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવી રહ્યાં છે. સાંજે 7 વાગ્યે અમદાવાદ હવાઈ મથકથી વિમાનમાં નિકળશે. એક જૂથ ઉદેપુર જશે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને ભરતસિંહ જૂથનું છે. શક્તિસિંહ અને ભરતસિંહના અલગ અલગ બે જૂથોમાં વહેંચી દેવામાં આવ્યા છે. 15 કે 18 ધારાસભ્યો વિધાનસભામાં રહેશે. 5 ધારાસભ્યો ભાજપ તેને તોડીને પોતા...
હવે મુખ્ય પ્રધાન નહીં બદલાય, અમિત શાહે અભયને ટિકિટ આપી રૂપાણીને અભયદાન...
દિલીપ પટેલ ગાંધીનગર, 14 માર્ચ 2020 અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર કરતાં તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પસંદ કરેલા ઉમેદવાર છે. ગુજરાતમાં હવે અમિત શાહ અને રૂપાણી ભાજપના તમામ નિર્ણયો લઈ રહ્યાં છે. તે વારંવાર સાબિત થયું છે. એવી અફવા વારંવાર ફેલાતી રહી છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાની સાથે રહેવામાં નિષ્ફળ રહ્યા છે. તેથી તેમને બદલવામાં આવશે. તેઓ...
ચાર બેઠકો અને 5 ઉમેદવારો, ભાજપના 3 ઉમેદવાર બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ વધ...
રાજ્યસભાની ચૂંટણી માટે 5 ઉમેદવારો છે. રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન 26 માર્ચે થવાનું છે. પક્ષપલટોની આશંકાને જોતાં બંને પક્ષો પોતપોતાના ઉમેદવારોની જીતનો દાવો કરી રહ્યા છે. ભાજપના ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન છે. બીજી તરફ, કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને ભરત સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે. શુક્રવાર નોમિનેશનનો અંતિમ દિવસ હતો. બાદ...
ધોલેરા સહિત 8 શહેરો અને 500 ગામને દરિયો ગળી જશે
ક્લાયમેટ ચેન્જના કારણે ગુજરાતના દરિયો ઊંચો આવી રહ્યો છે તેથી કિનારા વિસ્તારોનું પાણીનું લેવલ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કાંઠાના આઠ જિલ્લામાં દરિયાના પાણીના કારણે જમીનનું ધોવાણ થયું છે. દરિયાના પાણી દરિયા કિનારાના વિસ્તારોમાં ઘૂસી રહ્યાં છે. તેથી 2050 સુધીમાં ભારતના ચાર કરોડ લોકોએ પોતાનું દરિયા કાંઢાનું વતન છોડવું પડશે તેમાં ગુજરાતના 40 લાખ લોકોએ...
દેશના સૌથી મોટા આયુષ્યમાન કૌભાંડમાં રૂપાણી સરકાર વિધાનસભામાં મૌન કેમ ?...
ગાંધીનગર, 13 માર્ચ 2020 રાજ્ય સરકારે 61,000 ભૂત આયુષ્માન કાર્ડ રદ કરવા જાન્યુઆરી, 2020માં આદેશ આપ્યો હતો પણ પછી તેમાં આગળ શું થયું તે અંગે ગુજરાત વિધાનસભામાં જાહેરાત કરી નથી. આ કૌભાંડ એટલું વ્યાપક છે કે તેમાં ભાજપની રૂપાણી સરકાર બદનામ થઈ જાય તેમ છે. તેથી સરકાર આ કૌભાંડ દબાવી દેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. પણ તે છાપરી પોકારીને કહેશે કે આયુષ્ય...
યશ બેંકનો 49 ટકા હિલ્સો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખરીદશે, યોજના જાહેર
નાણામંત્રી નિર્મલા સીતારામને શુક્રવારે યસ બેંકને બચાવવાની યોજનાની જાહેરાત કરી. મીડિયા સાથે વાત કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે બેંકમાં 49 ટકા હિસ્સો એસબીઆઈ ખરીદશે, જ્યારે અન્ય રોકાણકારોને પણ આ માટે આમંત્રણ અપાયું છે. તેમણે કહ્યું હતું કે એસબીઆઇ દ્વારા રોકાણ કરવામાં આવેલી રકમ સાથે, શરત એ હશે કે તેનો હિસ્સો 26% આગામી ત્રણ વર્ષ સુધી રહે...
ગુજરાતના 9 લાખ કર્મચારીઓને 4 ટકા મોંઘવારી આપવી પડશે, 50 લાખ ખાનગી પેઢી...
કેબિનેટ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4% વધારો, હોળીની ભેટને મંજૂરી કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી હોળીની મોટી ભેટ મળી છે. કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાને મંજૂરી આપી છે. કર્મચારીઓની આ વધેલી મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી, 2020 થી અમલમાં આવશે, જે બાકી રકમ ચૂકવવામાં આવશે. વર્ષમાં બે વાર કેન્દ્ર...
અમદાવાદમાં એપલ ફોનનો નકલી માલ પકડાયો, માંગો તે કંપનીનો નકલી માલ મળે
બાપુનગર પોલીસને સાથે રાખીને બુધવારે શિલ્પ આર્કેડ કોમ્પલેક્ષમાં દરોડો પાડયો હતો. અને અનુપ શ્રીરામપ્રગટ પાંડે (અનુપ મોબાઈલ રીપેરીગ) કિશોર દોલતરામ પ્રજાપતિ (ઓમ અંબેશ્વર મોબાઈલ સેન્ટર) અભિષેક ભંવરલાલ જૈન (અરીહંત મોબાઈલ) પ્રકાશ ધનજી પ્રજાપતી (ઓમ અંકલેશ્વર મોબાઈલ ટુ) ઉપરાંત અન્ય દુકાનોનાં માલિકો સામે પણ કોપીરાઈટ હેઠળ ફરીયાદો નોધાવી હતી. આ તમામ દુકાનોનો સ...
અમદાવાદનો ઢોરવાડો કે મોતનો વાડો, 16 હજાર પશુના મોત
પાંચ વર્ષમાં ૧૬ હજાર કરતા વધુ ઢોરના મરણઃ ઢોર પકડવા, છોડવા અને પાંજરાપોળ મોકલવામાં ચાલતી ગેરરીતિ : ઢોરવાડામાં એક જ કોન્ટ્રાકટરની ઈજારાશાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક મહીનાથી ગાયો ગુમ થવાનો વિવાદ ચાલી રહયો છે. મ્યુનિ. ઢોરવાડામાંથી ગાયો ગાયબ થવા મામલે ભાજપના નેતાએ વિજીલન્સ તપાસની માંગણી કરી હતી. જેના પ્રાથમિક રીપોર્ટમાં ૯૬ ગાયો ગુમ ...
દિલ્હીમાં આ મહિનો શાળા બંધ રાખવા નિર્ણય, ગુજરાતમાં કેમ નહીં ?
દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે ૪૦૦૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ભરતમાં પણ આનો ખૌફ વધી રહ્યો છે. ૭૩ મામલા સપટી ઉપર આવી ચુક્યા છે. ભારતે હવે દુનિયાના કોઇપણ દેશથી આવનાર લોકોને ૧૫મી એપ્રિલ સુધી વિઝા નહીં આપવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે કોરોનાને ઇમરજન્સી જાહેર કરીને વિવિધ પગલા લીધા છે. ૩૧મી માર્ચ સુધી તમામ સ્કુલો, કોલેજ અને સિનેમાઘરને બંધ કરી...
અમદાવાદના સીજી રોડના વેપારીની બાવીસ કિલો ચાંદી લઈ ઠગ ફરાર
અમદાવાદ 13 માર્ચ 2020 અમદાવાદ: માણેકચોક સોનીઓ પાસેથી સોના ચાદીના મેળવીને દાગીના બનાવી આપાત શખ્શે સીજીરોડના એક સોની પાસેથી રૂપિયા સાડા આઠ લાખની કિમતની બાવીસ કિલો ચાદી લઈ જઈને નાસી જતા સોની વેપારીઓને ફફડાટ વ્યાપી ગયો છે આ અંગે વેપારીએ ભાડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. યશવંતભાઈ પટેલ નવરંગપુરા સીજીરોડ ખાતે ક્રિસ્ટલ કોમ્પલેક્ષમાં ચોકસી યશવંતકુ...
રૂપાણી સરકાર રોજગારી માંગનારા યુવાનોને કચેરીના દરબાજા બતાવી દે છે
ગાંધીનગર, 13 માર્ચ 2020 યુવાનો રોજગારી મેળવવા માટે સરકારને અરજી કરે છે પણ તેમાંથી 24 ટકા મંજૂર કરવામાં આવે છે. બાકીની ફગાવી દેવામાં આવે છે. 1.95 લાખ યુવાનો રોજગારી મેળવવા માટે અરજી કરી હતી. તેમાં 47 હજાર મંજૂર કરી અને બાકીના યુવાનોને ધુતકારી કાઢીને રોજગારી આપવામાં ન આવી. રાજ્યના 16 જિલ્લામાં 5 લાખ 56 હજાર 29 બેરોજગારો 39,584 બેરોજગારો ...

English