Saturday, August 8, 2026

શિક્ષણ પરનો ગુજરાત ખર્ચ અન્ય રાજ્યોની તુલનામાં ‘સુધારવામાં નિષ્ફ...

પ્રો.આત્મન શાહ *, અભિષેક મિશ્રા ** દ્વારા કંટ્રીવ્યૂથી સાભાર ગુજરાત એ ભારતના આર્થિક રીતે વિકસિત રાજ્યોમાંનું એક છે, પરંતુ જ્યારે માનવ વિકાસ, ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યની વાત આવે છે, ત્યારે તેનું પ્રદર્શન તદ્દન નબળું છે. 1999-2000માં, માથાદીઠ નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (એનએસડીપી) માં ગુજરાતનો ક્રમ પાંચમો હતો, પરંતુ ભારતના મોટા રાજ્યોમાં માનવ વ...

ગાય સરકીટ બનાવી ગુજરાત મોડેલમાં વિદેશીઓને ગૌમૂત્ર પિવડાવાશે

રાષ્ટ્રીય કામધેનું આયોગ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ગાય સરકીટ બનાવી રહ્યું છે જે માટે હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ અને ગોવા રાજ્યોને પસંદ કર્યા છે. જેમાં વિદેશી પ્રવાસીઓ, વિદેશી વિદ્યાર્થીઓ અને વિદેશી સંશોધનકર્તાઓ ગાયના ગુણગાન બતાવવા લાવવામાં આવશે. ભારતમાં ગાયની 37 પ્રકારની શુદ્ધ જાતિ જોવા મળે છે. ગીર ગાય,...

ગુજરાતમાં બે જિલ્લામાં 118 બળાત્કારીઓની ધરપકડ, તો સમગ્ર ગુજરાતમાં કેટલ...

છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં  દુષ્કૃત્યના કેસોમાં ૧૧૮ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જો સમગ્ર ગુજરાતમાં આ સંખ્યા ગણવામાં આવે તો ઘણી મોટી સંખ્યા થઈ જાય છે. દરેક જિલ્લામાં સરેરાશ 50 બળાત્કારીઓ હોઈ શકે છે. રાજ્યમાં ૦ થી ૫ વર્ષ તેમજ ૬ થી ૧૮ વર્ષની બાળાઓ ઉપર દુષ્કર્મ તથા સામુહિક દુષ્કર્મના કિસ્સામાં કાયદામાં કરાયેલા સુધારા મુજબ ગુનેગારોન...

ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે મિલકત જપ્તી

ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે કાયદાની મર્યાદામાં રહીને મિલકત જપ્તી અને રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારની તિજોરીમાં જે ટેક્સ આપવો જોઈએ તે ટેક્સ ન આપે તો તેને શોધવા અને વસૂલ કરવા અમારો જીએસટી વિભાગ સતત પ્રયત્નશીલ છે. નકલી બીલોથી ટેક્સ ક્રેડિટ લેવાના ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અમારી સરકાર સહેજ પણ ચલાવી લેવ...

પોલીસમાં 10 હજાર નોકરી, 45 હજાર હોમગાર્ડ લેવાશે, વચનોની લહાણી

ગૃહ વિભાગની વિવિધ સંવર્ગમાં ૧૦,૯૮૯ નવી જગ્યાઓ ભરવામાં આવશે  રૂા. ૩.૪૩ લાખ કરોડના વિદેશી મુડી રોકાણના કમીટમેન્ટ  ખૂન, અપહરણ, દુષ્કર્મ, મહિલા વિરૂધ્ધના ગુના, આર્થિક ગુના, હિંસાત્મક ગુનાના રેટમાં અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ક્રાઇમ રેટ ઓછો  હોમગાર્ડના સંખ્યાબળમાં ૪,૫૨૮નો વધારો કરી કુલ સંખ્યા બળ ૪૯,૮૦૮ કરવાનું આયોજન • ગુજરાત પોલીસ માટે બોડી વોર્ન ...

રૂપાણીએ દરેક નાગરિક પર રૂ.37,023નું દેવું કરી દેવાદાર બનાવી દીધા

ગાંધીનગર, 13 માર્ચ 2020 વિધાનસભા ગૃહમાં રાજ્‍યના જાહેર દેવાનો પ્રશ્ન હતો. જવાબમાં નાણા મંત્રીએ કબુલ્‍યું છે કે, વર્ષ ૨૦૧૮-૧૯ના સુધારેલ અંદાજો મુજબ રાજ્‍યનું દેવું રૂ. ૨,૪૦,૬૫૨ કરોડ થયું છે. રાજ્‍યના દેવા પેટે વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૧૩,૭૦૦ કરોડના મુદ્દલની ચૂકવણી સામે રૂ. ૧૭,૧૪૬ કરોડ વ્‍યાજની ચૂકવણી કરવામાં આવી છે, જ્‍યારે વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૧૫,૪૪૦ ...

પોલીસ સ્ટેશનમાં સારવાર ન આપતાં કલ્ટોડિલ મોતનું કલંક

પાંડેસરા પોલીસ સ્ટેશનથી 108માં સુરત સિવિલ હોસ્પિટલ લવાયેલા એક આરોપીને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. વિમલ યાદવને પાંડેસરા પોલીસ હાઉસીંગમાં થયેલા ઝઘડાની ફરિયાદ બાદ મંગળવારની રાત્રે ઉપાડી ગઈ હતી. શ્વાસની તકલીફથી પીડિત વિમલ આખી રાત બુમો પાડતો રહ્યો છતાં લોકઅપમાંથી તેને બહાર ન કાઢી સારવાર માટે નહીં મોકલતા વિમલ મોત ને ભેટ્યો હોવાનુ...

અમરેલીની ડોન સોનું ડાંગર સામે આતંકવાદી હોવાનો ગુનો

ગુજરાત આંતકવાદ 1 નિયંત્રણ મુજબ અમરેલી જિલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો છે. સાવરકુંડલા તાલુકા પોલીસમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર પર વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જેમાં અમરેલી એલસીબી પીએસઆઈ આર.કે.કરમટા ફરિયાદી બન્યા છે. સાવરકુંડલા તાલુકા પોલીસમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર પર વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આંતરરાજ્ય તસ્કરીમાં કાર્યરત રહેવાથી કુખ્ય...

કોંગ્રેસમાં ટીકીટ આપવા સાતવ પર દબાણ

રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ગુજરાતની ચાર સીટોમાંથી ત્રણ સીટો જીતવે માટે ભાજપ દ્વારા કોંગ્રેસેનાં ધારાસભ્યોને તોડવા માટેની ચર્ચાઓ પણ ચાલી રહી છે. તો ગુજરાત કોંગ્રેસમાંથી જ્ઞાતિને આધારે રાજ્યસભાની ટિકિટ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં આ તમામ પ્રકારનાં દબાણને કારણે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ બરાબરનાં અકળાયા...

રાજકોટના અધિકારી પૂજા બાવડા કેમ બાવડા બતાવે છે ?

રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં ચાલતાં કૌભાંડને પગલે સામાજિક કાર્યકરે સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. અને જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગમાં મોટા પ્રમાણમાં ભષ્ટાચાર ચાલે છે. જ્યારે મીડિયાકર્મીઓ પૂરવઠા અધિકારીને સવાલ પુછવા પહોંચ્યો તો તેઓ બરાબરનાં ભડક્યા હતા. અને મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણુક કરતાં કહ્યું હતું કે, સવાલ પુછવા હોય તો ચેમ્બર બહાર નીકળી જાઓ. સ...

મેંગો ડ્રીંક્સ બનાવતી વડોદરાની મનપસંદ બેવરેજીસ કંપનીના કૌભાંડો વાંચો, ...

મનપસંદ બેવરેજીસ LTD કંપની સાથે 100 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો 12 માર્ચ, 2020 વડોદરા સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલી મનપસંદ બેવરેજીસ લિમિટેડ કંપની સાથે રૂપિયા 100 કરોડની છેતરપિંડી કરનાર ભેજાબાજની વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ભેજાબાજે કંપનીના સત્તાવાળાઓને રૂપિયા 100 કરોડની લોન અપાવવાના બ...

રિલાયન્સના પરીમલ નથવાણીને પોતાનો ખેસ પહેરાવનારા જગનમોહન રેડ્ડી કોણ છે ...

દેશના સૌથી ધનીક મુકેશ અંબાણીએ જનગમોહનના દરબારમાં હાજર થવું પડ્યું એટલી તાકાત ધરાવે છે ગાંધીનગર, 12 માર્ચ 2020 વાય. આર. એસ. કોંગ્રેસ પક્ષ - મતલબ - યુવજન શ્રમિક રાયતુ (વાયઆરએસ) કોંગ્રેસ પાર્ટી નો ખેસ પહેરીને અને જગનમોહનનો પાલવ પકડીને સાંસદ બની રહેલાં રિલાયન્સના કિંગ પરિમલ નથવાણી રાજ્યસભામાં જવા તૈયાર થયા છે. તેમણે વાય એસ આર આર પક્ષનો સહારો ...

બેટદ્વારકાના મંદિરના 3 જમણેરી શંખ, કોરોના વાયરસને નાશ કરી શકે તેમ છે ?...

જો સ્પાયર્સની વૃદ્ધિ એન્ટી ક્લોકવાઇઝ થાય તો જમણી બાજુ શંખનું મુખ જોવા મળશે. આવા શંખને ‘ જમણોરી શંખ ' કહે છે . જમણેરી શંખ ભારતમાં આશરે ૩૩૦ જેટલા જ છે . શંખ બેક્ટેરીયાનો નાશ કરી શકે છે. એવું વિજ્ઞાને પૂરવાર કર્યું છે. ગુજરાતમાં બેટદ્વારકાના મંદિરમાં સોના , ચાંદીથી મઢેલા ડાબેરી શંખ ત્રણ નંગ અસ્તિત્વમાં છે . ઓખાના જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના ફિશરીઝ...

માંસાહારી શંખ મંદિરમાં કેમ ફૂંકાય છે ?

શંખ માંસાહારી પ્રાણી છે છતાં મંદિરમાં કેમ સ્થાન ? શંખ માંસાહારી પ્રાણી છે . તે પોલીકીટ વોર્મ્સ જેવા કે યુરિથો , નેરીસ કે ઓલીગોકીટ - મારફાઈસા ઈત્યાદિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે . જીવંત વોર્મ્સને પકડવા શંખમાં પ્રોબોસીસ નામનો અવયવ કે જેમાં રેસીગ્લોજેટ પ્રકારનું રેડ્યુલા હોય છે , તેના મધ્યસ્થ દાંત વડે ભક્ષ્યને પકડી  પ્રોબોસીસ સંકોચીને આખા ભક્ષ્ય પ્ર...