18 લાખ ઘરમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું
ગુજરાતના 91 લાખ ઘરોમાંથી 73 લાખ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે છે. 18 લાખ ઘરમાં પિવાનું શુદ્ધ પાણી મળતું નથી. બાકીના 18 લાખ ઘરોમાં આગામી વર્ષ 2022 સુધીમાં ઉપલબ્ધ પાણી પૂરું પડાશે. કેન્દ્રના નલ સે જલના વર્ષ 2024ના લક્ષ્યાંક પહેલા ગુજરાત આગામી ત્રણ વર્ષમાં પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરશે. ગુજરાતમાં 91 લાખ ઘરોમાંથી 73 લાખ ઘરોમાં એટલે કે 78 ટકા ઘરોમાં પ...
પ્લેસમેન્ટ પોર્ટલ ‘આદિત્ય’ શરૂં કરાયું
ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા તૈયાર કરવામાં આવેલા જોબ પ્લેસમેન્ટ પોર્ટલ ‘આદિત્ય’-(એકમ્પ્લિશિંગ ડ્રીમ્સ ફોર ઇન્ડિયન ટીચર્સ એન્ડ યર્નિંગ એડમિનિસ્ટ્રેટર્સ) શરૂં કરવામાં આવી છે. આદિત્ય જોબ પોર્ટલ જેવી સુવિધાઓથી આપણા વિદ્યાર્થીઓને દેશ-વિદેશની વિવિધ શાળાઓમાં કામ કરવાની તકો ઉપલબ્ધ થશે. ગુણવત્તાય...
બાળકોની સંભાળ રાખતાં આંગણવાડી કર્મચારીઓના રોજના પગાર રૂ.10થી20નો વધારો...
ગુજરાત વિધાનસભામાં 6 માર્ચ 2020ના દિવસે આપવામાં આવેલી વિગતો આંગણવાડી અને તેડાગર કાર્યકરના માનદ વેતનમાં વધારો
આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂ.૬૦૦નો વધારો, હવે રૂ.૭૮૦૦ મળશે
આંગણવાડી તેડાગર બહેનોના વેતનમાં રૂ.૩૦૦નો વધારો, હવે રૂપિયા ૩૯૫૦ મળશે
મિની આંગણવાડી બહેનોના વેતનમાં રૂ. ૩૦૦નો વધારો, હવે રૂ.૪૪૦૦ મળશે
વધારાનું આ માનદ વેતન માર્ચ...
માવઠાથી જીરૂ, ડૂંગળી, અરંડી અને રાયના પાકમાં ખુવારી, હવામાન ખાતુ હમણાં...
ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ભેજ અને ઠંડક પ્રસરી જવા પામી છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલ્લી કરી છે. પડેલા સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અને રસ્તા પણ તૂટયાની માહિતી મળી રહી છે. આ લખાય છે ત્યારે પણ શહેરના કેટલાંક વિસ્તારોમાં હ...
રૂપાણીએ લોગાર્ડમાં કાયદાનો ભંગ કર્યો, નેહરાનું નાક કપાયું, અમૂલ ભટ્ટ ભ...
અમદાવાદ, 6 માર્ચ 2020 allgujaratnews.in અમદાવાદના લો-ગાર્ડન ખાણીપીણી બજારને તોડી પાડી રૂ.8.50 કરોડના ખર્ચથી ‘હેપ્પી સ્ટ્રીટ’ એક મહિના પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂ કરાવી હતી. તે માર્ગની પોલ હવે બહાર આવી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જે સ્ટ્રીટને ખૂલ્લી મૂકી હતી તે તેમનું કૃત્ય હવે ગેરકાયદે બની ગયું છે. કારણ કે અમપાની ખડી સમિતિના અધ્યક્...
વિમલ પાન મસાલાની 50 બોરી અને ટીવીના ગોડાઉનની લૂંટ
અમદાવાદના સરખેજ ઉજાલા સર્કલ પાસે ભારત એસ્ટેટમાં જયપુર રોડ ટ્રાન્સપોર્ટના ગોડાઉન ભરેલા ટીવી લૂંટારાઓ લૂંટી ગયા હતા. આ ગોડાઉન શહેરનાં ન્યુ રાણીપ વિસ્તારમાં આનંદ પાર્ટી પ્લોટ પાસે આવેલાં તીર્થવીલા ફ્લેટમાં રહેતાં જગદીશ ગણપતભાઈ પટેલનું છે. ગોડાઉનમાંથી ૫૦ બોરી ભરેલો વિમલ પાનમસાલાનો જથ્થો તથા ૨૩ નંગ એલઈડી લૂંટી ગયા હતા. કિં રૂ.૭ લાખ જેટલી થવા જાય છે. સી...
શંખ વગાડવાથી બેક્ટેરિયાનો નાશ થાય છે – જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલ...
ગાંધીનગર, 6 માર્ચ 2020 શંખ દરિયાનું મૃદુકાય (Mollusks) જળચર પ્રાણી છે. પ્રાણી મરી જાય એટલે તેના ઉપરનો સખત ભાગ રહે છે જે, પ્રાણીનું રક્ષણાત્મક બાહ્ય કવચ છે. નાના કે મોટા કદનાં દરિયાઇ ગોકળગાયનો એક પ્રકાર છે. વૈજ્ઞાનિક રીતે સ્ટ્રોમ્બિડી (strombidae) કુળનાં અને સ્ટ્રોમ્બસ ગોત્રનાં સભ્યોને જ સાચાં શંખ ગણવામાં આવે છે. મૃદુકાય પ્રાણીઓના પોષક તત્ત્વો...
સૌરભ દલાલનું બોટાદ ભેંકાર બની રહ્યું છે, હાલત સુધારો
20 વર્ષથી બોટાદની જનતા જાહેર અને વહીવટી સુવિધા માટે પરેશાન છે. વિકાસની વાતો માત્ર જાહેરાતો સાબિત થઈ રહી છે. રોડ – રસ્તા , લાઈટ , પાણી અને ગટર વ્યવસ્થાને લઈને તેમજ ટ્રાફિકની જટીલ મુશ્કેલીનો ભોગ બની રહી છે. ગુજરાતના રાજકીય નકશામા ભાવનગરથી અલગ કરી અને જીલ્લાનો દરજ્જો આપવાથી જનતાને કોઇ ફાયદો થયેલો નથી. શહેરના તમામ રહેણાંક વિસ્તાર પ્રાથમિક સુવિધાઓ વ...
નવું સીમકાર્ડ મેળવી વેપારીના રૂ.1.37 કરોડ સાઈબર ઠગે ઉઠાંતરી કરી
ડ્રાઈવ-ઈન રોડ પર સનરાઈઝ પાર્કમાં રહેતા અને નરોડામાં ભાગીદારીમાં કેમીકલ ફેક્ટરી ધરાવતા દ્વારકાપ્રસાદ બજાજ (ઉં.વ.૭૪) છેલ્લાં ૩૦ વર્ષથી બેંક ઓફ બરોડા નરોડા જીઆઈડીસી બ્રાંચમાં કેશ ક્રેડિટ એકાઉન્ટ ધરાવે છે. જેમાં તેમના વોડાફોનના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મારફતે તેઓ ફેક્ટરી માટે નેટબેંકિંગનો ઉપયોગ કરતા હતા. ૨૮ ફેબ્રુઆરીના રોજ કંપનીના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ...
ONGCમાં ઠેકાના પગરા બેંકમાંથી બારોબાર ઉપાડીને ઓછો પગાર અપાયો
ઓએનજીસીના કોન્ટ્રાક્ટ લઈ કામ કરતી સહજાનંદ ટ્રાવેલ્સ નામની ખાનગી કંપની દ્વારા કર્મચારીનાં બેંકમાં જમા કરીને તે પરત લઈ લેવામાં આવતાં હોવાની અરિયાદ કરી છે. બેંક ડોક્યુમેન્ટ જબરદસ્તીથી લઈ લીધા બાદ કર્મીને ત્રીજા ભાગનો પગાર ચૂકવીને બાકીનો પગાર ચાંઉ કરવાનો આક્ષેપ કરતી ફરીયાદ ચાંદખેડા પોલીસને મળતા ચકચાર મચી છે. ફરીયાદી ઋત્વીક કિરણભાઈ જાદવ (૨૧) બળદેવનગર મો...
માર્ગ બનાવવા જેટલું ખર્ચ ફૂટપાથનું, એક કિલોમીટરનું ખર્ચ રૂ.52 લાખ
અમદાવાદમાં રૂ.200 કરોડના ખર્ચે ફૂટપાથ બનાવવાનું કામ શરૂ થયું છે. અમદાવાદ, 5 માર્ચ 2020 315 કિલોમીટર લંબાઈની નવી ફૂટપાથ બનાવવા રૂ.165 કરોડના ઠેકા આપવામાં આવશે. એક કિલોમીટરનું રૂ. 52,38,095 લાખ ખર્ચ થશે. જે રોડ જેટલું ખર્ચ થવા જાય છે. ચૂંટણી આવતી હોવાથી સ્થાનિક કોર્પોરેટરોને તેમાંથી ઊંચું ચૂંટણી ફંડ મળી રહેતાં તેઓ પોતાના પ્રચારનું અને ઉથલપાથલનુ...
ભરૂચમાં 25 એપાર્ટમેન્ટના 500 જર્જરીત મકાન તોડી પાડવા નોટિસ
ભરૂચ, 5 માર્ચ 2020 નર્મદા એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત બનતાં તેમજ એપાર્ટમેન્ટના સ્લેબના પોપડા પડવાની ઘટના ના પગલે પાલિકાએ નોટિસ આપી હતી. ભરૂચ કોર્ટ સંકુલની સામે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ૨૫ જેટલા એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત બનતાં ભરૂચ નગર પાલિકા દ્વારા ઈમારતોને તોડી પાડવા અથવા મરામત કરવા માટે ૫૦૦ થી વધુ ઘર-પરિવારને નોટિસ આપી છે. જર્જરિત ઇમારત...
ભાજપના પક્ષાંતરથી કોંગ્રેસની હાર માટે રાજીવ સાતવે ને બાબુભાઈ જવાબદાર
દિલીપ પટેલ ગાંધીનગર, 5 માર્ચ 2020 રાજ્યસભાની ચૂંટણીને લઈને 12 માર્ચે 2020માં ગુજરાતની મુલાકાતે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આવીને દાંડીયાત્રામાં હાજર રહેશે. કોંગ્રેસ દ્વારા સૌથી મોટી દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગેનો નિર્ણય દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસના નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો છે. દેશમાં બનેલી હિંસાની ઘટનાઓ સામે ગાં...
40 હજાર માલધારીઓની કચ્છના બન્ની ઘાસના ચરીયાણના હક્કની લડાઈ
ગુજરાતના બન્ની ઘાસના મેદાનોમાં પશુપાલન સમુદાય વન અધિકારને માન્યતા આપવા માંગ કરે છે અદિતિ પાટિલ દ્વારા અહેવાલ સંઘર્ષનું સ્થાન, બન્ની, કચ્છ, ગુજરાત જમીનનો ઉપયોગ, ગ્રાસલેન્ડ સંઘર્ષથી પ્રભાવિત લોકો, 40,000
249700 હેક્ટર જમીનનો અસરગ્રસ્ત વિસ્તાર સામાન્ય જમીનનો પ્રકાર - બિન-વન (ચરાવવાની જમીન) સંઘર્ષના પ્રારંભનું વર્ષ, 2015 2015માં, ...
ભારતીય ફાર્મા અને ભારતીય તબીબી ઉપકરણ 2020 પરિષદ મળી
ગાંધીનગર ખાતે 5-7 માર્ચ દરમિયાનનું આયોજન અમદાવાદ, 04 માર્ચ 2020 રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના ઉપક્રમે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી - FICCIના સહયોગથી ગુજરાતના ગાંધીનગર ખાતે આગામી 5-7 માર્ચ 2020 દરમિયાન ભારતીય ફાર્મા 2020 અને ભારતીય તબીબી ઉપકરણ 2020 પરિષદ અને પ્રદર્શનનનું આયોજન કરવામાં આવશે. આ કાર્ય...

English