Tuesday, August 11, 2026

વિસ્મય શાહ ફરી જેલમાં

અમદાવાદ શહેરમાં જાણીતા ઉદ્યોગ પતિના પૂત્ર વિસ્મય શાહ દ્વારા કરાયેલા હિટ એન્ડ રન ગુનામાં ગુજરાત વડી અદાલતે નીચલી કોર્ટ દ્વારા આરોપી વિસ્મય શાહને ફટકારેલી પાંચ વર્ષની સજાને કાયમ(યથાવત્‌) રાખી હતી. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ બીએમડબલ્યુ લઈને જઈ રહેલા વિસ્મય શાહે જજીસ બંગલો રોડ પર બે બાઇક સવારને અડફેટે લીધા હતા. જેમાં શિવમ અને રાહુલ નામના બે બાઇકસવારના...

રાજકોટ ઝૂમાં દીપડો ઘુસી આવ્યો, હરણનો શિકાર કર્યો

રાજકોટ શહેરમાં આવેલા પ્રદ્યુમન પાર્કમાં રાતના સમયે બહારથી દીપડો અંદર ઘૂસી આવ્યો હતો અને હરણનો શિકાર કરી હરણનો શિકાર કર્યો હતો. પાર્ક સ્થિત ઝુમાં પ્રવેશ બંધ કરાવાયો હતો. સાથે સાથે દિપડાને પકડવા સંભવિત સ્થાનોએ પાંજરા મૂકવામાં આવ્યા હતા. સીસીટીવી પણ બંધ હતા. ઝુની અંદર અન્ય પ્રાણીઓને પણ પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં તો અવારન...

અમદાવાદમાં ગો એર પ્લનમાં આગ લાગી, ઈમરજંસી પ્લેન લેન્ડ કરાયું

અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2020 અમદાવાદથી બેંગલોર જવા રવાના થયેલા પ્લેનના, અમદાવાદ એરપોર્ટ ઉપર  સવારે ગો એરના એક વિમાન ટેક ઓફ કરતાં એન્જિનમાં આગ લાગતાંની સાથે જ પાયલોટે તાત્કાલિક ઉતરાણ કરાવ્યું હતું. ૧૦૦થી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યાં હતા. બુમાબુમ કરી મુકી હતી. એન્જીનમાં શા કારણે આગ લાગી તેની તપાસ ચલાવી રહ્યાં છે. પાયલોટે અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી...

અમદાવાદમાં બાળકો કેમ મરી રહ્યાં છે ?

અમદાવાદ શહેરમાં બાળકો અને પ્રસૃતા માતાના મૃત્યુમા વધારો થઈ રહયો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે સામાન્ય બજેટમાં રૂ.પ૦૦થી ૧૦૦૦ કરોડનો વધારો કરવામાં આવે છે. છતા બાળકોને બચાવી શકાતા નથી. એલ.જી. અને શારદાબેનમાં બે વર્ષમાં જ લગભગ ૧૮૦૦ બાળકોના મૃત્યુ થયા છે. આ સંખ્યા ખૂબ જ ચોકાવનારી છે. હોસ્પીટલમાં અપુરતા સાધનો તથા નિષ્ણાત તબીબોના અભાવે પણ આ પરીસ્થ...

ગુજરાતના તમામ શહેર અને ગામમાં લાલ રંગના પાણીની બોટલ મૂકાઈ, કૂતરા ભાગે ...

ઘેર ઘેર લાલ બોટલો લટકાવાય છે. કુતરાઓ ઘરની બહાર ગંદકી કરતા હોય છે જેથી ગૃહીણીઓને ભારે જહેમત ઉઠાવી પડે છે. જેથી આ ટુચકો અપનાવવામાં આવ્યો છે. જે બોટલ મુકવામાં આવતા જ કુતરાની રંજાડ બંધ થઇ છે. ઠેર ઠેર લાલપાણીની બોટલો ઘરે-ઘરે જોવા મળી રહી છે. બોટલો લટકાવી છે ત્યારથી રાત્રે કે દિવસે કુતરા કે અન્ય પ્રાણી ઘરની આસપાસ આવતા નથી તેના કારણે ગંદકી થતી નથી રમતા બા...

એક વર્ષમાં 4 વાર સરકારી ભરતી પરીક્ષાઓ રદ કરતી નબળી રૂપાણી સરકાર

ઓક્ટો., 2018થી ડિસે., 2019 સુધીમાં લેવાયેલી મોટાભાગની પરીક્ષાઓ રદ થઈ અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2020 ગુજ્યમાં છેલ્લા એક વર્ષમાં પરીક્ષાઓમાં ગેરરીતિથી લઈ કોઈને કોઈ કારણોસર પરીક્ષાઓ રદ થવી સામાન્ય બની ગઈ છે. આજે રાજ્ય સરકારે બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરી દીધી છે. ખાસ કરી ઓક્ટોબર, 2018થી ડિસેમ્બર, 2019 સુધીમાં LRDથી લઈ બિન સચિવાલય ક્લાર્ક(બ...

ગુજરાતની રાજકીય મહિલાઓ સાથે સોશિયલ મિડિયામાં દુર્વ્યવહાર વધું

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના નવા અધ્યયનમાં, “ટ્રોલ પેટ્રોલ ઈન્ડિયા: એક્સપોઝિંગ ઓનલાઇન એબ્યુઝનો સામનો મહિલાઓનો રાજકારણીઓ દ્વારા કરવામાં આવે છે”, એવું જાણવા મળ્યું છે કે ભારતના મહિલા રાજકારણીઓનો ઉલ્લેખ દર સાતમાંથી એક અથવા 13.8% ટ્વીટ્સ 'સમસ્યારૂપ' અથવા 'અપમાનજનક' હતો. ભારતની 95 મહિલા રાજકારણીઓનો ઉલ્લેખ કરતી 1,14,716 થી વધુ ટ્વીટ્સના ડેટાબેઝના આધારે, અભ્યાસ...

3,3૦૦ સંકર જાતો વિકસાવી 4 ગણું ઉત્પાદન મેળવ્યું  

નવી દિલ્હીમાં કૃષિ ભવનના પાક વિજ્ઞાન વિભાગ વિવિધ કૃષિ-ઇકોલોજીઓ માટે લગભગ 3,3૦૦ વઘું ઉપજ આપતી સંકર કૃષિ જાતો ભારતમાં શોધવામાં આવી છે. 1960ના દાયકાના મધ્ય ભાગમાં હરીત અને 1990ના દાયકાના પીળા ક્રાંતિનો યુગ આવ્યો હતો. 1950-51થી અનાજ, મસ્ટર્ડ અને કપાસમાં રાષ્ટ્રીય સરેરાશ ઉત્પાદકતામાં 2-4 ગણો વધારો થયો છે. જોકે તેના કારણે ભારતમાં સ્થાનિક બિયારણો હતા તે ન...

ભારતમાં વાઘની સંખ્યા બમણી, હવે કાચબા નીતિ તૈયાર થશે

ભારત માઇક્રો પ્લાસ્ટિકના કારણે ફેલાતા પ્રદૂષણને નાથવા માટે દરીયાઇ કાચબા નીતિ (Marine Turtle Policy) અને દરીયાઇ સ્થાયી વ્યવસ્થાપન નીતિ અમલમાં લાવશે ગુજરાતે વર્ષોથી વ્હેલ શાર્ક, એશિયાટિક લાયન, ઘૂડખર અને કાચબા જેવા જીવો તેમજ ઘોરાડ જેવા પક્ષીઓના સંરક્ષણ-જતનમાં સફળતા મેળવી વિશ્વના ૧૩૦ દેશોના પક્ષીવિદો-પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાઇ રહેલી ૧૩મી કોન્...

માત્ર 100 રૂપિયામાં જંતુનાશક દવા બનાવી એક વર્ષનું કૃષિ ઉત્પાદન

અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2020 કોઈ પણ કૃષિ પાકમાં 3 મહિના સુધી ચલાવી શકાય એવી ખેતરમાં બનતી બે દવાનો ઉપયોગ વધી રહ્યો છે. જે ખેડૂતો જાતે બનાવે છે. મોંઘી દવાથી સસ્તી બનતી દવા ખેતર અને તે વસ્તુ ખાનારાનું આરોગ્ય જાળવે છે. રસાયણોથી ખેતર અને તે પાક ખાનારાઓનું આરોગ્ય ખરાબ થાય તે આ દવાથી થતું નથી. માત્ર રૂ.100માં અગ્નિઅસ્ત્રથી 10 એકર ખેતરના પાકને રોગથી સુરક્...

પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા ખાતે ‘વિકલ્પ સાઇથ’નું લૉંચિંગ

પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા ખાતે ‘વિકલ્પ સાઇથ’નું લૉંચિંગ અને તેનું વિતરણ કરાયું હતું. લૉંચિંગ ટુલ્સ વિકલ્પ સાઇથ નાના અને સિમાંત ખેડૂતો માટે પ્રદૂષણ રહિત ઉપકરણ-મશીન છે. એક ખેડૂત એક દિવસમાં લગભગ એક એકર પાકની કાપણી કરી શકે છે. સમય અને શક્તિનો બચાવ કરી શકે છે. આ પ્રસંગે ખેડૂતોને વિકલ્પ સાઇથનું વિતરણ કરાયું હતું. પ્રાચીન ગુરૂકુળ આશ્રમના સંસ્કાર અને ...

ટ્રમ્પના અમેરીકાને ગુજરાતની ડેરીઓ ખતમ કરવા છૂટ અપાશે

મોદી સરકાર ડેરી અને મરઘા ઉદ્યોગમાં યુ.એસ.ને છૂટ આપી શકે છે, 8 કરોડ લોકોની આજીવિકા માટે જોખમ હોવાના ભયથી પશુપાલકો ભયમાં છે. ગુજરાતની ડેરી ઉદ્યોગને ટ્રેમ્પ ગંભીર ફટકો મારી શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવનાર છે. અમેરિકન રાષ્ટ્રપતિની મુલાકાત વખતે બંને દેશો વચ્ચેના વેપાર અંગે કેટલાક કરાર થઈ શકે છે. જોકે યુ.એસ.ના...

પોલીસ ટોઇંગની બેધારી નીતિ સામે મહિલાનો આક્રોશ

ભિલોડા : અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિકની સમસ્યા શિરદર્દ સમાન બની છે. શહેરના મુખ્યમાર્ગોની આજુબાજુ ટાઉનપ્લાનિંગના નિયમોનું ઉલ્લંઘન કરી આડેધડ પાર્કિંગ વગર તાણી બંધાયેલા કોમ્પ્લેક્ષના લીધે ખરીદી કરવા આવતા વાહનચાલકો આડેધડ પાર્કિંગ કરતા હોવાની સાથે રોડ પર અડિંગો જમાવતા ફેરિયાઓ અને પથારાવાળોના લીધે સ્થાનિક તંત્રનો...

ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ

૧૬/૦૨/૨૦૨૦ના રોજ મે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાની અધ્યક્ષતામાં વાર્ષિક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. આ કોન્ફરન્સમાં રાજ્ય પોલીસ વિભાગના સી.આઇ.ડી. ક્રાઇમ, સી.આઇ.ડી.(ઇન્ટે.), એ.ટી.એસ., તકનિકી સેવાઓ, કોસ્ટલ સિક્યુરીટીના વડાઓ, તમામ પોલીસ કમિશનરશ્રીઓ, તમામ રેન્જ વડાશ્રીઓ અને તમામ પોલીસ અધીક્ષકશ્રીઓ ઉપસ્થિત રહેલ. કોન્ફરન...

આરએસએસ – ડો મોહનજી ભાગવતે કુંટમ્બ માટે પૂછ્યું, પરંતુ વડા પ્રધાન...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવતે અમદાવાદમાં પરિવારની લાગણી વિશે જણાવ્યું હતું. પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પરિવારમાં ક્યારેય રહ્યા નથી. તેણે ક્યારેય પોતાના પિતા વિશે કંઇ ઉલ્લેખ કર્યો નથી. તેણે પત્નીને એક બાજુ છોડી દીધી છે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા. પરંતુ ભાગવતે દરેક માટે કહ્યું હતું...