Wednesday, August 12, 2026

અમદાવાદ લાલ બસનું 500 કરોડનું અંદાજપત્ર, 3 હજાર કરોડનું દેવુ

અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ - એએમટીએસનું ઈ.સ. ૨૦૨૦-૨૧નું રૂ.૪૯૮.૨૦ કરોડનું અંદાજપત્ર  આજે એએમટીએસ કમીટીની બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ અતુલ ભાવસારે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં એએમટીએસની કુલ ૮૦૦ બસો અને બીઆરટીએસની પણ ૮૫૦ બસો મળી કુલ ૧૬૫૦ જેટલી બસો દોડતી કરવાનુ...

ગુજરાતમાં રૂ.320 કરોડના બટાટા ફેંકી દેવાય છે

ગાંધીનગર : ગાંધીનગરમાં 28 જાન્યુઆરી 2020થી - આજથી વિશ્વ બટાટા કોન્ક્લોવ શરૂ થઈ ગયું છે. જેમાં અનેક વિગતો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પાકતાં બાટાટાના ઉત્પાદનના 16 ટકા ખરાબ થઈ જાય છે. 34 લાખ હેક્ટરમાં 2.92 કરોડ ટન બટાટા ગુજરાતમાં 2020માં પાકવાની ધારણા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી વિગતો અનુસાર ગુજરાતમાં 2012-13માં રૂ.1872 કરોડ અને 2013-14માં કૂલ...

કૌશલ્ય આજીવિકા કેન્દ્ર” નો શિલાન્યાસ – સ્ટેચ્યુ ઓફ યુનિટિ

કેવડીયાના વિકાસની વડાપ્રધાનશ્રીની પરિકલ્પના સાકાર કરવાની દિશામાં અને આ મુખ્યત્વે આદિવાસી ક્ષેત્રના સામાજીક – આર્થિક ઉત્થાન માટેની  વધુ એક પહેલ રૂપે કેવડીયા ખાતે એક અદ્યતન કૌશલ્ય વિકાસ કેન્દ્ર આકાર પામશે અને કેવડિયાને હવે સરદાર વલ્લભભાઇ પટેલ સશક્તિકરણ અને આજીવિકા કેન્દ્ર મળશે. .ભારત સરકારના  વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર ની શુભેચ્છા  અને જીએમઆર વરલક્ષ...

ત્રિદિવસીય વૈશ્વિક બટાટા સંમેલનનો શુભારંભ

ગાંધીનગર, 28-01-2020 ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી ત્રિદિવસીય વૈશ્વિક બટાટા સંમેલનનો પ્રારંભ થયો છે, જેમાં દેશભરના ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, વેપારીઓ, સંશોધનકર્તા અને કૃષિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે, આંતરરાષ્ટ્રીય બટાટા પરિષદના આ ત્રીજું સંમેલન છે, જે દર 10 વર્ષના અંતરે બટાટા ક્ષેત્રે નવા સંશોધનો અને સિદ્ધિઓને નક્કી કરવા અને આવનારા સમય...

31ને જીવતા સળગાવવાની ઘટનાના દોષિતોને જામીન પર છોડી મૂક્યા

ગુજરાતમાં 2002માં સમગ્ર ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં મહેસાણાના સરદારપુરા નરસંહાર કેસમાં હુલ્લડ મામલે સર્વોચ્ચ ન્યાયાલયે 17 દોશીતને શરતી જામીન આપી દીધા છે. તેઓ જામીન પર રહ્યા દરમિયાન સામાજિક અને ધાર્મિક કાર્યો કરશે એવું અદાલતે આદેશમાં કહ્યું છે. સરદાર પુરા ગામમાં 1 માર્ચ 2002માં 33 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. જેમાં ગુજરાત વડી અદાલતે 14 આરોપ...

મોદી વડાપ્રધાન બનતા પછી સહકારી બેંકોમાં પણ 972 કૌભાંડો થયા

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા જાહેર કરાયું છે કે, શહેરી સહકારી બેંકો (યુસીબી)ને 5 વર્ષોમાં 2014-15થી 2-18-19માં છેતરપિંડી દ્વારા રૂ.220 કરોડ નુક્સાન થયું છે. ઠગાઈના 972 બનાવો બન્યા છે. દેશભરમાં 1544 સહકારી બેંકોમાં 31 માર્ચ 2019 સુધી કુલ રૂ.4.84 લાખ કરોડ જમા હતા. જેમાં સૌથી વધુ 3 લાખ કરોડ રુપિયા મહારાષ્ટ્રની 496 બેંકોમાં જ જમા છે. ગુજરાતની 219...

ગરીબોના અનાજમાં ખતરનાર જીપ્સમ ભેળી રહ્યું છે

ભરૂચના રેલવે ગોદી ઉપર જીપ્સમ પાવડર અનાજમાં ભળી ગયો છે. જીપ્સમ પાવડર ઉડતો હોવાના કારણે લોકો ને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જીપીસીબી એ માત્ર સ્થળ નિરીક્ષણ કરી નોટિસ ફટકારી સંતોષ માની રહી છે. જીપ્સમ પાવડરની બાજુમાં સરકારી અનાજનો જથ્થો પડેલો છે. જીપ્સમ પાવડર અનાજના જથ્થા સાથે ભેળસેળ થવાના કારણે તે અનાજ ગરીબ લોકોને સસ્તા અનેજની દુકાનેથી આપવામા આવ...

બોડી ગામનો જાંબાવાળો કુવો જાંબાજ માણસો પેદા કરે તેમ છે, છતાં તે શોધાતો...

અરવલ્લી 27 જાન્યુઆરી 2020 બોડી ગામમાં ઈડર સ્ટેટના સમયમાં જાંબાવાળો નામ તરીકે ઓળખાતો કુવો હતો જેનું પાણી પીવાથી ઝનુન પેદા થતું લોકોમાં જોવા મળતું હતું. ઈડર રાજાએ ગામના એક વ્યક્તિને જેલમાં પૂર્યા હતા. હોળી સમયે તેમને ફાગણીયો ગાયો હતો. જેલના સળિયા તોડી નાંખ્યા હતા. રાજાએ તે જાંબાવાળા કૂવો પૂરી દીધો હતો. આ કૂવો ક્યાં હતો તે શોધી કાઢવામાં આવ્યો નથી. ...

વ્યારા કલેક્ટર કચેરીએ સાત્વિક ખેત પેદાશો વેચવાનું શરું

તાપી જિલ્લાના ખેડૂતો શુદ્ધ અને સાત્વિક ખેત  દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ઉત્પાદનો સીધા તેમના ખેતરેથી, ગ્રાહકોના રસોડા સુધી પહોચાડવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરની કચેરી બહાર દર સોમવારે અને ગુરુવારે વેચાણ કરવાનું શરૂં કરાયું છે. સજીવ ખેત પેદાશની મુલાકાતે જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી સહિત જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘે વેચાણ ક...

ફોન કૌભાંડમાં સાબરમતી જેલ અધિકારી જગદીશ પકડાયો

વિશાલ ગોસ્વામીના આખા નેટવર્કને ઝડપી પાડ્યા બાદથી જુદા જુદા યાર્ડમાંથી મોબાઈલ ફોન તથા અન્ય પ્રતિબંધીત વસ્તુઓ મળવાનો સિલસિલો ચાલુ રહેતા શનિવારે ત્રણ મોબાઈલ ફોન ત્રણ ઈયર ફોન તથા રવિવારે પણ એક મોબાઈલ ફોન મળી આવતા હવે જેલ સત્તાવાળાઓ વધુ શંકામાં ઘેરાયા છે. તેમની સીધી સંડોવણી હોય તેનું આ ચોખ્ખું ઉદાહરમ છે. શુક્રવારે ઝડતી પાર્ડએ અચાનક જ તપાસ કરતા જેલના કે...

બોપલમાં બનાવટી દારૂ બનાવતી ફેક્ટરી બંગલામાંથી પકડાઈ

બોપલના વિભુષા બંગ્લોઝના ૧પ૧ નંબરના મકાનમાં બુટલેગરો દ્વારા કિંમતી દારૂની બોટલમાં નકલી દારૂ બનાવી પેક કરીને તેને વેચવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. નકલી દારૂ બનાવવાની સાધન સામગ્રી મળી આવી છે. મકાનમાં શંકાસ્પદ હિલચાલ જાવા મળતી હતી. બે દિવસથી આ મકાનની બહાર વોચ ગોઠવવામાં આવી હતી.  બપોરે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મકાનને ચારેબાજુથી ઘેરો ઘાલી રેડ પાડી હત...

સુરતના ફરાર પ્રેમી વેવાણ હાજર થયા, પણ પતિએ ઈન્કાર કર્યો, બીજા કાકીસાસુ...

સુરતનાં દિકરા-દીકરીના સગપણમાં મળેલા વેવાઇ અને વેવાણ ભાગી ગયા બાદ પ્રેમનો ઉભરો શાંત થતાં વેવાણ પરત આવી ગયા છે. ત્યાં બીજો એક આંચકારૂપ કિસ્સો નોંધાયો છે. નવસારીમાં વેવાણ હાજર થઈ ગયાં બાદ પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન પોલીસ સ્ટેશનમાં આપ્યું હતું. પણ હવે મુશ્કેલી એ ઊભી થઈ છે કે, વેવાણનાં પતિએ પોતાની પત્નીનો ત્યગ કરી દીધો છે. તેમનો સ્વિકારવાનો ઇન્કાર ...

IIM-A અમદાવાદમાં સસ્ત્રો પ્રદર્શિત કર્યા

લશ્કરના ગોલ્ડન કટાર વિભાગે IIM અમદાવાદ ખાતે 25 જાન્યુઆરી 2020ના “તમારા સૈન્યને ઓળખો’ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે પણ ખુલ્લો હતો. આ કાર્યક્રમમાં મરાઠા બેંડ અને ગોરખા બેંડ તેમજ પાયદળ દ્વારા બટાલિયન સ્તરે ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન હતું. ઉપરાંત એન્જિનીયર્સ, સિગ્નલ્સ, મેડિકલ ...

23 ફેબ્રુઆરી 2020માં ટ્રમ્પ અમદાવાદ આવશે

અમદાવાદ, 25 જાન્યુઆરી, 2020 23 ફેબ્રુઆરી 2020એ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના અમદાવાદ આવી રહ્યાં છે. અગાઉ ચાઇનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જાપાનના વડા પ્રધાન શિંઝો અબે અને ઇઝરાઇલના બેન્જામિન નેતન્યાહુ ગુજરાત આવી ચૂક્યા છે. હવે ટ્રમ્પ આવીને રેલી કર્યા પછી અમદાવાદના રૂ.800 કરોડના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે. વડાપ...

પાણીમાં ઝેર પીવો તો પણ સરકારને ચિંતા નથી

1997માં ભાજપના શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે રૂ.4700 કરોડના ખર્ચે 135 શહેરો, 8225 ગામની 3.5 કરોડ પ્રજાને પીવાના પાણી આપવાની પાઈપલાઈન યોજના બનાવી હતી. જેમાં રોજનું 2921 મીલીયન લીટર પાણી આપવાની વાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના 90 શહેર, 4877 ગામ હતા. કચ્છના 10 શહેર અને 948 ગામ હતા. અમદાવાદ જીલ્લાના 12 શહેર અને 377 ગામો હતા. મહેસાણાના 13 શહે...