Wednesday, August 12, 2026

શ્રીમંત ઉદ્યોગોના 4 લાખ કરોડના બાકી વેરા માફ કરાશે પણ દુઃખી ખેડૂતોના દ...

2020-21ના કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા પ્રધાન સીતારમણ સરકાર જૂના વેરાના 8 લાખ કરોડ બાકી છે તેમાં માફી આપવાની તૈયારી કરી રહ્યાં છે. 5 લાખ ઉદ્યોગ અને વેપારીઓના દેવા માફ કરાશે પણ દેશના 9 કરોડ  ખેડૂતોના રૂ.4 લાખ કરોડ દેવા છે, તે માફ કરવા તૈયાર નથી. ભારતીય જનતા પક્ષની મૂડીવાદી સરકારના વડા નરેન્દ્ર મોદીનું આ અર્થશાસ્ત્...

અમદાવાદની ન્યૂ લકી રેસ્ટોરંટના મકાનની અંદર વૃક્ષ અને કબરની વચ્ચે ચા પી...

અમદાવાદના લાલદરવાજાની સીદી સૈયદ જાળી પાસે આવેલી જાણીતી લકી રેસ્ટોરન્ટ જે સને1950 થી છે. રેસ્ટોરાની અંદર જુનું લીમડાનું ઝાડ છે. ઝાડને બચાવી લઈને રેસ્ટોરા બની છે. છતની વચ્ચેથી ઝાડ નિકળે છે. તેનું થડ રેસ્ટોરામાં છે અને છતની ઉપર તેની શાકા અને પાન છે. દક્ષિણ ભારતીય રેસ્ટોરા છે. તેની ચાની મજા ઓર છે. અહીં લોકો ચા અને મસ્કાબન ખાવા માટે આવે છે. ગ્...

ખોડલાના વીર શહીદને ભાવભીની શ્રધ્ધાંજલિ

પાલનપુર તાલુકાના ખોડલા ગામના બી.એસ.એફ.માં ફરજ બજાવતા જવાન સરદારભાઇ ભેમજીભાઇ બોકાનું ફરજ દરમ્યાન આકસ્મિક નિધન થયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શોકસંદેશને લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તરફથી નાયબ કલેકટર એફ. એ. બાબી અને મામલતદારશ્રી કમલભાઇ ચૌધરી ખોડલા મુકામે જઇને વીર શહીદના પરિવારજનોને મળી સન્માનપૂર્વક શોક સંદેશ અર્પણ કર્યો હતો. આ ઘટનામાં હું આપ...

આરોહણ હરિફાઈ માટે ઈડર પર્વતની પહેલી વખત પસંદગી

સાબરકાંઠા જીલ્લાની સૌથી મોટી ઓળખ એટલે ઈડરિયો ગઢ. વિશાળ શીલાઓમાં સચવાયેલી સ્થાપત્યની અનોખી ઇમારતો આવેલી અહીં છે. હવે ઇડરની આ ભવ્યતા વધુ લોકો જાણી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરીમાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં ૧૪થી ૧૮ વર્ષની વયના કોઈપણ યુવાનો ભાગ લઇ પોતાનું કરતબ બતાવશે. એટલે કે, હવે જુનાગઢ સ્પર્ધામાં જવાને બદલે ઘરઆંગ...

ગેસ ગિઝર બાથરૂમ કિલર બને છે, ક્યાં ઘટના બની ?

શિયાળો આવતાં જ ગેસનો વપરાશ વધી જાય છે. તેમાં હમણાંથી ગુજરાતના દર 20 ઘરમાંથી એક ઘરમાં ગેસ ગિઝર વાપરે છે. ગેસ ગિઝર સાયલંટ કિલર સાબિત થઈ રહ્યું છે. બાથરૂમમાં રાખેલા ગેસમાંથી ઝેરી વાયુ નિકળતાં હોવાથી અનેક લોકો બેભાન થઈ રહ્યાં હોવાના કિસ્સા ગુજરાતમાં બહાર આવી રહ્યાં છે. તેથી ફાયર બ્રિગેડના અધિકારીઓ ચેતવણી આપે છે કે ગંધ અને રંગ વગરના આ ઝેરી ગેસથી સાવચેત ...

ગુજરાત સહિત રાજ્યસભાની 73 બેઠકો પર કરોડોની નોકરી અને લોટરી અપાશે

રાજ્યસભામાં આ વર્ષે 69 બેઠકો ખાલી પડી રહી છે, 4 પહેલાથી ખાલી છે; કુલ 73 પર ચૂંટણી યોજાશે. એપ્રિલમાં રાજ્યસભાની મુદત પૂરી કરી રહેલા પ્રમુખ નેતાઓમાં કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી (ગુજરાત) છે. એક સાંસદને કરોડો રૂપિયા પગાર પેટે આપે છે. તેઓ નોકરી કરતાં પણ સારી સુવિધા મેળવે છે 5 વર્ષ પછી નિવૃત્ત થયા પછી જીવનભર પેન્શન મળીવીને પ્રજાના પૈસા રીતસર લૂંટી રહ્યાં...

એક હજાર ગણો વધું અવાજ કરતાં મોંઘા વાહનો જપ્ત

નિયત માત્રા કરતાં વધું અવાજ કરતાં અને પૂર ઝડપે જતાં વાહનો અટકાવીને તેના માલિકો પાસેથી જપ્ત કરેલા છે. લોકોને પજવવા માટે તેઓ સાયલંસરથી વધું અવાજ કરતાં હતા. ચાલકોની અમદાવાદ પોલીસે પૂછપરછ કરતાં ઘણાં પાસે લાઈસન્સ કે માન્ય વાહન નોંધણી નંબર પણ ન હતા. PSI એમ.બી. વિરજાની આગેવાની હેઠળની વિજિલન્સ ટીમે આ કામ કર્યું છે. મેગાસિટી અમદાવાદના માર્ગો ઉપર ...

પાટણ યુનિવર્સિટીના કુલપતિએ દારુની શાયરી કહી, વિરોધ

પાટણ સ્થિત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ અગાઉના વર્ષોએ દારૂના મહિમામંડન કરતી પોસ્ટ ફેસબુકમાં શેર કરી હતી. જેને ફરીથી 31 ડીસેમ્બરે શેર કરી હોવાનું જાણી ધારાસભ્ય અને સ્થાનિક શિક્ષણ કાર્યકરોએ કલેક્ટરને રજૂઆત કરી છે. કુલપતિની માનસિકતા સામે ગંભીર સવાલો ઉભા કરી તાત્કાલિક ધોરણે તમામ સરકારી પદ ઉપરથી દૂર કરવા માંગ કરી છે. કુલપતિની ગરિમા જોતા ઇન્ચાર્જ ...

આયુષ્યમાન કૌભાંડ 5 – સુરતની કિરણ હોસ્પિટલની સેવા રદ

સપ્ટેમ્બર 2019માં સુરત ની પ્રખ્યાત કિરણ હોસ્પિટલ ને "માં" કાર્ડ અને આયષ્યમાન પ્રધાનમંત્રી યોજનાના લાભની સેવાઓ રદ કરાઈ હતી. રાજ્ય સરકારની આરોગ્ય યોજના હેઠળ જે દર્દી ઓ કિરણ હોસ્પિટલમાં દાખલ થતાં હતાં તેમની પાસેથી પણ ચાર્જ વસુલાત કરવામાં આવતી હતી અંને કેન્દ્ર અને રાજય સરકાર પાસે પણ દર્દીઓના ક્લેમ પાસ કરાવીને રૂપિયા મેળવી લેવાતા હતા. આ અંગે રાજ્યના...

એક વર્ષમાં 23 પુલની સરકારની મંજૂરી, 13 નગર માટે રૂ.19 અબજ અપાયા

ગાંધીનગર : મહાનગરોમાં માર્ગો પરનું વાહન ટ્રાફિક ભારણ હળવું થાય અને વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યા ન નડે તે માટે રાજ્યના શહેરો-નગરોમાં ૭પ જેટલા ફલાયઓવર બ્રિજ બનાવવાના નિર્ણયને પગલે અત્યાર સુધીમાં ૨૩ ફલાયઓવર બ્રિજની નિર્માણની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યમાં શહેરી ક્ષેત્રોમાં જનસુખાકારી સુવિધા વૃદ્ધિનો જનહિત અભિગમ અપનાવતાં ૬ મહાપાલિકા અને ૭ નગ...

ખંભાતના અખાતના સાગર ખેડુ અને ખેડૂતો પર ચેરનો ખતરો

અમદાવાદ : 2019નો વન અને પર્યાવરણ વિભાગે ડિસેમ્બર 209ના બહાર પાડેલા અહેવાલમાં જાહેર થયું છે કે,  દરિયા કાંઠે થતાં ચેરના વૃક્ષોનું આવરણ ગુજરાતમાં વધી ગયું છે. ચેરના પાન પશુ આહાર તરીકે ઉપયોગી થાય છે.  સ્થાનિક લોકો દ્વારા આજીવિકાના સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવતા મેંગ્રોવ વાવેતર થાય છે. જે ઊંટ અને પાલતું પશુનો ચારો છે. ગુજરાત સરકારી સંસ્થા, ગ...

ભાજપે પવિત્ર નર્મદાને ભ્રષ્ટ કરી : નહેરમાં પાંચ વર્ષમાં 351 ગાબડા

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર ગુજરાતના ખેડૂતોની સુખ અને સમૃદ્ધી માટે ઉપયોગી પીવાનું, સિંચાઈનું પાણી મળી રહે એ ઉદ્દેશ્યથી કોંગ્રેસપક્ષના શાસનમાં સ્થપાયેલ સરદાર સરોવર ડેમની મુખ્ય નહેરોનું ૯૦ ટકા જેટલુ કામ પૂર્ણ થયા હોવા છતાં ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં નહેરોનું કામ પૂર્ણ કરી શકી નથી. છેલ્લા ૨૨ વર્ષના શાસનમાં ભાજપની ભ્રષ્ટાચારી નીતિઓનો ભોગ ખેડૂત...

ત્રણ હજાર ગામમાં ગૌચર નહીં, 5 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને

જગન્નાથ ગૌચર ગોટાળો - 7 દિલીપ પટેલ  ત્રણ હજાર ગામોમાં ગૌચર ખતમ 3 હજાર ગામોમાં ગૌચર નથી. રાજ્યના 3 હજાર ગામોમાં જો ગૌચર હોત તો પશુપાલકો તેના પર લગભગ 10 હજાર પશુ ચરાવીને રોજનું એક લાખ લીટર દૂધ મેળવતા હોત અને તેમાંથી ખેતી માટેનું કિંમતી ખાતર મેળવતા હોત. ગૌચર પર માફિયાઓનો કબજો ગામ ખાલી થવાનું મહત્વનું કારણ છે. ગૌચર પર પશુઓ સાથે દેખાવો થયા છે....

પપૈયાના સારા ભાવ, ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને

પપૈયાનું માથા દીઠ ઉત્પાદન અને આવકમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબર પર છે. રૂ.1022 કરોડનું ઉત્પાદન 2013-14માં થયું હતું. 2019-20માં તે વધીને 1200 કરોડની આસપાસ રહે એવી ધારણા છે. જોકે, 2011-12માં રૂ.915 કરોડનું ઉત્પાદન થયું હતું. મહારાષ્ટ્રમાં રૂ.1117 કરોડનું ઉત્પાદન 2013-14માં હતું. આમ માથાદીઠ ઉત્પાદનમાં ગુજરાત એક નંબરના સ્થાન પર છે. દેશમાં રૂ.5000 ...

નાગરિકતા કાયદો પસાર કરવા તાબડતોબ વિધાનસભા બોલાવતા રૂપાણી 

દેશમાં 8 રાજ્યોએ નાગરિકતા કાયદાનો વિરોધ કરીને તેનો અમલ નહીં કરવા માટે જાહેરાત કરી છે ત્યારે ગુજરાતની રૂપાણી સરકાર મોદીના સમર્થનમાં તુરંત વિધાનસભા બોલાવવાની જાહેરાત કરી છે. દેશના નાગરિકો આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. ભારતના બંધારણની વિરૂદ્ધ હોવાનું લોકોએ જાહેર કર્યું છે. ત્યારે ભાજપ લોકોની વિરૃદ્ધ જઈને હવે ગુજરાતમાં પણ લોકશાહીના મંદિરમાં લોહશાહી...