ઓઢવમાં કુટણખાનામાં 9 યુવતીઓને છોડાવાઈ
મહિલા દલાલો અને ગ્રાહકો વિરુદ્ધ ફરિયાદ દાખલ
ઓઢવમાં આવેલાં સરણીયાવાસમાં દરોડો પાડી પોલીસે લોહીનો વેપાર કરતી મહીલાઓ, ગ્રાહકો અને દલાલોને ઝડપી લીધા છે. રૂમોમાંથી કેટલાંક શખ્સો કઢંગી હાલતમાં ઝડપાયા હતા. પોલીસે મહિલા દલાલો દ્વારા રૂપિયાની લાલ આપી બોલાવાયેલી 9 યુવતીઓને આ કુટણખાનામાંથી છોડાવી હતી. બે મહિલા દલાલો ધનીબેન શંકરભાઈ સરણીયા અને લક્ષ્મીબેન વિ...
ઓઢવમાં બિલ્ડરના મકાન પરથી મજૂર પટકાતા મોત, ગયા વર્ષે 137ના મોત થયા
અમદાવાદ શહેરમાં ઓઢવ વિસ્તારમાં બની રહેલા નવા આવાસ યોજનામાં પાંચમા માળેથી પટકાતા એક યુવકનું મોત થયું છે. ઓઢવ જીવનજયોત સોસાયટીની બાજુમાં જુના ઈન્દિરા નગર ખાતે નવા આવાસ યોજનાનું કામ પુરજાશમાં ચાલી રહયું છે. શ્રમિકો જાતે જાખમી રીતે કામ કરતા જાવા મળી રહયા છે. બબલુ પાસવાન નામનો ર૧ વર્ષનો યુવાન ગઈકાલે ૮.૩૦ વાગ્યાની આસપાસ પાંચમા માળેથી ઉભા રહી છઠ્ઠા માળ...
અમદાવાદમાં સૌથી વધુ મિલકત વેરો, મિલકત દીઠ સરેરાશ રૂ.5000
અમદાવાદ મહાનગર પાલિકા વેરા વિભાગને ર૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં વિક્રમી આવક થઈ હતી. ગત નાણાંકીય વર્ષની સરખામણીમાં વર્તમાન નાણાંકીય વર્ષમાં મિલકત વેરા પેટે 20.46 તથા વ્યવસાય વેરા વેરામાં 11.41 ટકા વધુ આવક થઈ છે. જ્યારે બજારમાં મંદીના કારણે વાહન વેરાની આવકમાં 7 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં જ વેરા ખાતાએ રૂ.1003 કરોડથી વધું આ...
ભાજપના મંત્રી શંકર ચૌધરીનું ગૌચર જમીન કૌભાંડની તપાસ ન થઈ
જગન્નાથ ગૌચર જમીન કૌભાંડ 6 દિલીપ પટેલ ગૌચરની જમીન મામલે હાઇકોર્ટમા જાહેર હિતની અરજી થઈ હતી. જમીનમા શરત ભંગ થતો હોઈ ગૌચરની જમીન ફાળવી શકાય નહીં. આ કોલેજ ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી સાથે જોડાયેલી છે. પી.આઈ.એલ.માં ગૌચર અને શરત ભંગના દસ્તાવેજ રજૂ કરાયા હતાં. (જે અગાઉ khabarchhe.com દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતાં.). રૂપાણી સરકારે આજ...
ભાજપના કુંવરજીના કુકર્મ કુંડળીની કાળી કથા વાંચો આખેઆખી
ભાજપના જાગૃતિ અભિયાનમાં જસદણના ભાજપના નેતાઓનો જૂથવાદ સામે આવ્યો જસદણમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. મંત્રી કુંવરજી બાવળીયા અને ભાજપના નેતા ભરત બોઘરાનો જૂથવાદ હવે જાગૃતિ કાર્યક્રમમાં પણ સામે આવ્યો છે. જસદણમાં CAA અને NRCને લઇને લોકોમાં જાગૃતિ આવે તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા...
સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયમાં આઝાદી પછીનો ઈતિહાસ ભણાવાશે
વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના વધે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઈતિહાસ ભવન દ્વારા અભ્યાસ ક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા વિદ્યાર્થીઓને આઝાદી સુધીનો ઈતિહાસ ભણાવવામાં આવતો અને હવેથી MA સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓને આઝાદી પછી થયેલા યુદ્ધનો ઈતિહાસ ભણાવવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2020-21...
ચેકપોસ્ટ હટાવીને દારુ માફિયાઓને મોકળુ મેદાન રૂપાણીએ આપ્યું – ધાર...
ચેકપોસ્ટ દૂર કરવાના નિર્ણયને લઇને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ચેકપોસ્ટ નહીં હટાવવા જણાવ્યું છે. ચેકપોસ્ટ હટાવી લેવામાં આવશે તો તેમને સરકાર સામે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ગેનબેન ઠાકોરે તેમના પત્રના જણાવ્યું છે કે, 'જય ભારત સાથે જણાવવાનું કે, આપની પાસેથી અમારી માંગણી છે કે, અમારો જિલ્લો બન...
રાજકોટ સ્વચ્છ શહેર જાહેર થયું
દેશભરના શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કેન્દ્રના સ્વચ્છ ભારત મિશન દ્વારા શરુ કરવામાં આવી છે. જેમાં શહેરને ચોખ્ખું રાખવાની બાબતમાં પહેલા અને બીજા કવાર્ટરના પરિણામ જાહેર કરાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે અને સ્વચ્છતાના અલગ-અલગ રાજ્યોના શહેરોને નંબર આપવામાં આવે છે. 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોના સ્વચ...
IIMમાં જ્ઞાતિ જાતિ ધર્મ આધારિત અનામતનો વિરોધ
અમદાવાદ આઈઆઈએમ સહિત ભારતીય સંચાલન સંસ્થા (આઇઆઇએમ) એ શિક્ષકોની ભરતીમાં જાતિવાદી અનામત અંગે કેન્દ્ર સરકારને સામૂહિક રીતે પત્ર લખ્યો છે. 20 આઈઆઈએમ વતી લખેલા પત્રમાં અધ્યાપકની જગ્યાઓ પર એસસી, એસસી, એસટી અને ઓબીસી, આર્થિક નબળા (ઇડબ્લ્યુએસ) વિભાગની ભરતી કરવાથી મુક્તિ આપવાની માંગણી કરી છે. જેના ચારેબાજુ સમર્થન મળી રહ્યું છે. અનામત નહીં પણ ગુણવત્તાના ધોરણે...
આનંદીબેન અને રૂપાણી સરકારમાં ગૌચર 1400 કરોડની જમીન પર દબાણ
ગૌચર જમીન કૌભાંડ 5 દિલીપ પટેલ અમદાવાદના આસ્થાના કેન્દ્ર ભગવાન કૃષ્ણના જગન્નાથ મંદિરની ગૌચરની જમીન ગોટાળા બહાર આવ્યા બાદ આખા ગુજરાતમાં કૃષ્ણની પ્રિય એવા ગાયો માટે ચરવાની જમીન પર ભાજપની નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારો વેળાએ તેવા કૌભાંડો થયા છે તેની વિગતો સરકારી કફતર અને પુરાવાઓ દ્વારા સાંપડી છે. 29 માર્ચ 2018માં તાજેતરમ...
કિર્તિદાનની 3 કલાકની ગાવાની ફી રૂ.6.85 લાખ, ગીતા રબારીની કેટલી ?
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 વર્ષથી ડીસેમ્બર માસના અંતિમ સપ્તાહમાં કાંકરીયા પરિસરમાં કાર્નીવલના જલસામાં પ્રજાના પૈસે નાગરીકોના નામે મનોરંજન કરવા ઘસાયેલા કલાકારોના કાર્યક્રમો માટે કરોડો રૂપિયાનું ખર્ચ થાય છે. જેમાં કલાકારો 3 કલાકના કેટલા રૂપિયા લે છે તેની વિગતો બહાર આવી છે. જેમાં કૂલ રૂ.5 કરોડથી વધુ ખર્ચ તો આ રંગીલા કાર્યક્રમ પાછળ થઈ ...
ભગવાનની જમીનની સત્તા ટ્રસ્ટના સહાયક ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને આપી દેવામાં ...
જગન્નાથ જમીન ગોટાળો - 4 દિલીપ પટેલ લાગણીશીલ લોકોનો ગેરફાયદો ઉઠાવાયો અમદાવાદના લોકો કોઈ પર પણ વિશ્વાસ મૂકી દે એવા ભોળા છે. તેઓ મંદિરના બનાવટી લોકો પર પણ એટલો જ આંધળો વિશ્વાસ ધરાવે છે. સાધુઓ પર જ નહીં પણ હાથી પર પણ એટલો જ વિશ્વાસ ધરાવે છે. મંદિરના પ્રિય હાથી સરજુ પ્રસાદની સમાધિ આસ્થાનું કેન્દ્ર બની શકે છે.
એક હાથી સરજુ પ્રસાદ હતો. સરજુ ...
ગુજરાતની નદીઓ ઉદ્યોગો કરતાં ગટરોએ વધું પ્રદુષિત કરી, ભ્રષ્ટાચાર કારણ
વડોદરા સ્થિત પર્યાવરણીય એન.જી.ઓ. પર્યાવર સુરક્ષા સમિતિ (પી.એસ.એસ.) એ ભારત સરકારના પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલયના સચિવને પત્રમાં જણાવ્યું છે કે, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસ.ટી.પી.એસ.) ) ગુજરાતભરમાં રાજ્યની નદીઓનો "પ્રદૂષણનો મુખ્ય સ્રોત" છે અને સત્તાધીશો પરિસ્થિતિને સુધારવામાં ગંભીર નથી.
પત્ર સૂચવે છે કે સુપ્રીમ કોર્ટના આદેશ, 22 ફેબ્...
34 ફૂટ ઊંચી શ્રીમદ રાજચંદ્રની પ્રતિમાને રૂપાણીની પુષ્પાંજલિ
શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતીના વર્ષ નિમિત્તે શ્રીમદ્દ રાજચંદ્રજીની ૩૪ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ 2017માં થયું હતુ. વિજયભાઇ રૂપાણીએ પુ. ગુરૂદેવ રાકેશભાઇની ઉપસ્થિતિમાં શ્રીમદ રાજચંદ્રની દિવ્ય પ્રતિમાને ધરમપુરમાં પુષ્પાજંલિ અર્પી હતી. આધ્યાત્મિક સંસ્થા શ્રીમદ રાજચંદ્ર મિશનની ધરમપુર ખાતે સ્થાપનાના ૨પ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્...
ગાયના નામે મત માંગ્યા અને જગન્નાથ મંદિરની જમીન ભાજપે લીધી
ભાગ 2 દિલીપ પટેલ અમદાવાદમાં રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુઓનો તહેવાર છે, જે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. વિશાળ અને લાંબી રથયાત્રાને લીધે સમગ્ર દેશમાં જાણીતા બનેલા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરની મહત્તા ઘણી છે. બનાવટી સાધુઓએ લોકોની ભાવનાનો ગેરલાભ લીધો છે. તેના કૌભાંડી ટ્રસ્ટીઓએ જમીનો વેચવાની શુ...

English