Wednesday, August 12, 2026

હજું 10 દિવસ હાડગાળતી ઠંડી રહેશે – હવામાન શાસ્ત્રી

ઠંડી ક્યાં સુધી રહેશે? આઇએમડીએ આગામી 10 દિવસ જણાવ્યું કડકડતી ઠંડીનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે રવિવાર (29 ડિસેમ્બર, 2019) ના રોજ પાલમ, દિલ્હીમાં સવારે 5.30 વાગ્યે તાપમાન 5.4 ડિગ્રી અને સફદરજંગ 6.6 ડિગ્રી સેલ્સિયસ હતું. વિભાગ અનુસાર, આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી અને મહત્તમ 14 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. આ...

કૃષ્ણનું જગન્નાથ મંદિર ગોટાળાની આગમાં, ભગવાનના નામે ભ્રષ્ટાચારી કોણ ?

લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક એવાં જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટની રૂ.800 કરોડની કિંમતની જમીનનો વિવાદ સામે આવ્યો છે. મહેન્દ્ર ઝા આ યોજના પાછળનું ભેજું હોવાનો આરોપ મૂકવામાં આવે છે. આ શોદામાં કેટલાંક ટ્રસ્ટીઓને રૂ.70 કરોડ મળેલા છે જે બિહારની એક જમીન ખરીદવામાં વપરાયા છે. અમદાવાદમાં 1878 થી દરેક અષાઢ-સુદ-બીજ પર ભગવાન જગ...

તસવીર પુરાવો – બનાસકાંઠામાં 17 તાલુકાનાં 124 ગામમાં તીડે ભયંકર ખ...

બનાસકાંઠા માં 17 તાલુકાનાં 124 ગામ પ્રભાવિત, તીડ હવે પાકિસ્તાનના બલુચિસ્તાન તરફ રવાના થાય તેવી શક્યતા છે. 25 ટકા તીડનો નાશ કર્યા બાદ દવા છંટકાવની કામગીરી વધુ ઝડપી બનાવવા 116 ટીમો ઉતારવામાં આવી છે. બીજીતરફ તીડ કઇ દિશામાં જઇ રહ્યા છે તેનો સર્વે કરવા માટે પણ 33 ટીમો કામે લગાડવામાં આવી છે.કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે કહ્યું કે ખેતરમા...

ઉત્તર ગુજરાતના પક્ષપલટુઓ કોંગ્રેસ છોડી ભાજપમાં પસ્તાયા

ઉત્તર ગુજરાતમાં 20 વર્ષથી 732 નેતાઓ અને 22 હજારથી વધું નેતાઓ કોંગ્રેસ અને અન્ય પક્ષ છોડી ભાજપમાં જોડાયા હતા. જેમાં પાટણ જીલ્લામાં બળવંતસિંહ રાજપૂત સિવાય કોઇ પુર્વ કોંગ્રેસીને ભાજપમાં જોડાયા બાદ ભારે ભરકમ હોદ્દો મળ્યો નથી. તેના વગર તમામ પક્ષપલટુઓ બેકાર બની ગયા છે. અમિત શાહ, નિતીન પટેલ અને નરેન્દ્ર મોદીએ સાથે મળીને બધાને બેકાર કરી દીધા છે. મુંગા રહો ...

ડાકોર પગદંડી ઓછી કરવા રૂ.3 કરોડનો અમપાનો ખર્ચ

અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં મ્યુનિ. શાસકો અને ઈજનેર અધિકારીઓએ ભકિતપથની ફૂટપાથની પહોળાઈ ઓછી કરવા માટે રૂ.ત્રણ કરોડન ખર્ચ કર્યો છે. પ્રજા ભલે વેરા ભર્યા કરે પણ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવા માટે પગદંડી બનાવે અને પછી ટૂંકી કરાવે છે. રોડ એન્ડ બિલ્ડીંગ કમીટીના બેઠકમાં “ભકિતપથ” માટે રજૂ થયેલ વિવાદાસ્પદ દરખાસ્ત ને પણ મંજૂરી આપવામાં આવી છે. વટવા જ...

વિજય નહેરાએ વિજ ઠેકો સીરેલુમ કંપનીને વિજયની સરકારના દબાણથી આપ્યો

સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્સ કોન્ટ્રાકટ માનીતી સીરેલુમ કંપનીને રૂ.125 કરોડનો અપાવવામાં અમદાવાદ મહાનગર પાલિકાના કમીશ્નર વિજય નહેરા આખરે સફળ રહયા છે. ભાજપના ભંડોળ માટે કામ કરતાં નેતાઓએ જે કામ પરત કરેલું તેમાં વિજય નહેરાનો વિજય થયો છે. ગોલમાલ તો ત્યાં છે કે, વીજળીનું મેઈન્ટેનન્સ જેમને આપેલું છે એ કંપની સામે વિજીલન્સ તપાસ ચાલે છે અને તે શરૂં વિજય રહેરાએ કરા...

ભાજપના સાંસદ સી આર પાટીલનું રાજકારણ વિજલપોરની થપ્પડ સુધી પહોંચ્યું

નવસારીની વિજલપોર નગરપાલિકામાં બબાલ થઇ છે. ભાજપના ઉપપ્રમુખે ભાજપના પ્રમુખ જગદીશ મોદીને થપ્પડ મારવામાં આવી છે. ઉગ્ર બોલાચાલી બાદ ઉપપ્રમુખ સંતોષ પુંડકરે થપ્પડ મારતાં તેની ગુંજ ગાંધીનગર સુધી પહોંચી છે. ભાજપના જ ચૂંટાયેલા સભ્યોએ બળવો કર્યો હતો. વિજલપોર શહેરને નવસારીમાં સમાવવાની ચર્ચા ચાલી રહી હતી. ગળુ પકડી તેમને તમાચા ઝીંકી દીધા હતા. વિજલપોર નગરપાલ...

જામનગરમાં કેનાલમાં કાર પડતાં 4ના મોત

જામનગરના જિલ્લાના ધ્રોલના ધ્રાંગા ગામના પાટીયા પાસે ઉંડ-૧ ડેમની કેનાલ પસાર થઇ રહી છે ત્યારે આ કેનાલ પરથી પસાર થઇ રહેલી એક ઇકો કારના ચાલકને અચાનક ઝોકું આવી જતા તેણે કારના સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી મારી સીધી કેનાલમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઇકો કારના ડ્રાઇવર હરેશ અરજણભાઇ કરથીયા (ઉ.વ.૩૫), રસીક ભીમાભાઇ કદાવાલા (ઉ.વ.૩૫), નાર...

ભ્રષ્ટાચાર અટકાવવામાં રૂપાણી નિષ્ફળ : પોલીસ ચોકીઓ ભ્રષ્ટાચારના કારણે બ...

RTO ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો હોવાથી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું નિતિન પટેલે જાહેર કર્યું છે. આ અગાઉ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ આવી જ જાહેરાત કરી હતી. તેનો મતલબ કે ભ્રષ્ટાચારને કાબુમા લેવામાં ભાજપની વિજય રૂપાણી સરકાર નિષ્ફળ રહી છે. ખરેખર તો ચોકી હોય તો જ વ્યવસ્થા જળવાય છે. ભ્રષ્ટાચાર થતો હોવાથી બંધ કરવી તે શાણા શ...

મોદી સરકારની જાહેરાત – રૂપાણી નિષ્ફળ મુખ્ય પ્રધાન

ભાજપ પોતે ગુજરાતને વિકાસનું એક મોડેલ રાજ્ય માને છે. પરંતુ 18 મોટા રાજ્યોના રેન્કિંગમાં ગુજરાત પ્રથમ પાંચમાં સ્થાન મેળવી શક્યું નથી. તેની સંખ્યા છઠ્ઠા સ્થાને છે. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછી 2014 માં તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્ર...

દાહોદના પોલીસ સોમાભાઇએ મલેશિયામાં એથ્લેટિક્સમાં ચાર બ્રોંઝ મેડલ મેળવ્ય...

અમદાવાદ, 27 ડિસેમ્બર 2019 મલેશિયામાં યોજાયેલી એશિયા માસ્ટર એથ્લેટિકમાં દાહોદ પોલીસના હેડ કોન્સ્ટેબલ સોમાભાઇ હઠીલા વિજેતા બન્યા છે. દાહોદ આવ્યા સ્વાગત કરાયું હતું.  કરાવી રહ્યા છે. તેમણે એથ્લેટિક્સમાં રાજ્ય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીમાં ૫૩ મેડલ પ્રાપ્ત કર્યા છે. દાહોદના મિલ્ખાસિંઘ તરીકે લોકો હવે ઓળખવા લાગ્યા છે. અઢી દાયકા પ...

ઓફિસમાં બળાત્કાર કરી તેની વિડિયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી

મહિલાઓની કામનાં સ્થળ ઉપર થતી જાતીય સતામણી અને ખોટી રીતે તેમની મજબુરીનાં લાભ લેવાનાં બનાવો વધતાં જાય છે. ગૃહ વિભાગ સદંતન નિષ્ફળ ગયો છે. ઓફીસમાં બોસ અથવા ઊપરી અધિકારીઓ દ્વારા મહિલા કે યુવતીઓને લાલચ આપી અથવા મજબુરીનો લાભ ઊઠાવવાનાં કિસ્સા બહાર આવતાં રહે છે. ખાનગી કંપનીઓમાં આવી સમિતિ બનાવવી કાયદા મૂજબ છે પણ કંપનીઓ મહિલાઓની સમિતિ બનાવતી નથી. છતાં રૂપાણી ...

કરાટે ચેમ્પીયનશીપમાં પાટણને બે મેડલ મળ્યા

સમગ્ર ગુજરાતમાંથી ૬oo માંથી વધુ ખેલાડીઓ એ ગાંધીનગર ખાતે યોજાયેલ સ્પધામાં ભાગ લીધો પાટણના ખેલાડીઓ એ ગુજરાત સ્ટેટ વોડકાઇ કરાટે ચેમ્પીયનશીપ ર૦૧૯ નું આયોજન ગાંધીનગર મુકામે થયું હતુંઆ સ્પધામાં સમગ્ર ગુજરાતના ૨૫ જીલ્લામા ૬૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લીધો હતો સ્વધામાં અલગ અલગ વયજુથ અને વેઈટમાં પ્રતિ યોગતા યોજાઇ આ સ્પર્ધામાં પાટણની જાનકી પંડયા જે ફીઝીયોથેરાપી માં...

ફરહાનને તન્વીરે SMS મોકલી દુબઈથી તલાક આપી દીધા

વેજલપુર વિસ્તારમાં શિક્ષિકાને તેના પતિએ ત્રિપલ તલાક આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આઝાદી હાઉસમાં રહેતી ફરહાનાના લગ્ન અગાઉ થયા હતા. ર૦૧રમાં તેના છુટાછેડા પણ થઈ ગયા હતાં. આ લગ્નજીવન દરમિયાન તેને એક પુત્રીનો જન્મ થયો હતો. છુટાછેડા લીધા બાદ ર૦૧૬ના વર્ષમાં ફરહાનાના લગ્ન તન્વીર મલિક નામના યુવક સાથે થયા હતા અને તન...

5 લાખ ગેરકાયદે મકાનોને કાયદેસર કરી મોટું ચૂંટણી ફંડ કોણ મેળવશે ?

ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે ગેરકાયદેસર ઈમ્પેકટનો અમલ થાય તેવી શકયતા છે. હેરીટેજ મિલ્કતોમાં ચાલી રહેલી હોટેલો સામે કાર્યવાહી ન કરવામાં કાયદો આગળ કરવામાં આવે છે. સુરેન્દ્ર પટેલ, મેયર અને ભાજપના અનેક નેતાઓ ચૂંટણી માટે કરોડોનું ભંડોળ એકઠું કરવા માટે આ કામ કરવા માટે ઉપરથી મંજૂરી માંગવામાં આવી રહી છે. જો કોઈ વિવાદ વગર અમદાવાદમાં તેનો અમલ થ...