Wednesday, August 12, 2026

ખેડૂતના 5 બાળકોની રમતગમત ક્ષેત્રે સિદ્ધિ

મોરબી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત અને મોહમંદી લોકશાળા ચંદ્રપુરના સહયોગથી રાજ્ય કક્ષાની અંડર 17 ડોઝબોલ ભાઈઓ-બહેનોની 8 થી 10 ડિસેમ્બર દરમિયાન વાંકાનેરના ચંદ્રપુરમાં યોજાય હતી. સ્પર્ધામાં રાજ્યમાંથી 21 ભાઈઓની અને 19 બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં મોરબી જિલ્લામાંથી એસ.એમ.પી.હાઈસ્કૂલમાં સિંધાવદરની ટીમોએ ભાગ લઇ મોરબી જિલ્લાનું...

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે કોંગ્રેસનું આંદોલન

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શનમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. બંધારણ કે જે વિવિધતામાં એકતા સાથે દેશના તમામ નાગરિકોને સમાનતાના અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણના આર્ટીક...

કાયદામાં સુધારાથી 76 હજાર સહકારી સંસ્થાઓ પર ભાજપનો કબજો વધ્યો

સહકારી ક્ષેત્ર પર કોંગ્રેસનું પ્રભુત્વ રહેતું હતું પણ હવે અમૂલ– ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. પર ભાજપના રામસિંહ પરમારને બેસાડી દીધા બાદ 75,967 સહકારી સંસ્થાઓ પર રાજકીય કબજો લઈ લીધો છે. આ સંસ્થાઓ ભાજપને સત્તા પર બેસાડી રાખવા માટે મતદાર કરતા પણ વધારે પ્રભાવ ઊભો કરી રહી છે. વિધાનસભામાં 11 ડિસેમ્બર 2019થી કરેલા સુધીરાથી ભાજપ વધું પ્...

35 રાજકીય પક્ષો પોતાના ખર્ચાઓ ચૂંટણી પંચને આપતાં નથી

મોટાભાગના રાજકીય પક્ષો સમયસર પોતાના હિસાબો જાહેર કરતાં નથી. ભારતીય ચૂંટણી પંચે 19મી નવેમ્બર, પોતાના પત્રમાં, તમામ રાજકીય પક્ષોના રાષ્ટ્રપતિઓ , જનરલ સેક્રેટરીઓને સંબોધતા જણાવ્યું છે કે પક્ષોએ તેમના ઓડિટ અહેવાલોની વિગતો કમિશનને સુપરત કરવી ફરજિયાત છે. આ અહેવાલમાં નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 3 રાષ્ટ્રીય પક્ષો અને 22 પ્રાદેશિક પક્ષો દ્વારા ચૂંટણી પં...

ગુજરાતની બેંકો હવે હિંદુ ધર્મને ફંડ નહીં આપી શકે, દોઢ લાખ ધાર્મિક સ્થા...

ગાંધીનગર : રાજ્યમાં નાગરિક બેંક – 229 છે. જે ધાર્મિક સંસ્થઓને દાન આપવા માટે 10 ટકા ધર્માદા ફંડ રાખે છે અને તે પ્રમાણે દાન કરે છે. પણ હવે નાગરિક સહકારી બેંકો આવું ફંડ રાખશે નહીં તેથી ધાર્મિક સંસ્થાઓને તે ફંડ મળતું બંધ થઈ જશે. હિંદુ મંદિરો કે સંસ્થાઓ હવે આવું ફંડ મેળવી નહીં શકે. તેથી સૌથી મોટો પ્રહાર માનવામાં આવી રહ્યો છે. ગુજરાત સહકારી મંડળી અધિન...

બેંકોનું ફંડ ધર્મ માટે બંધ પણ મંદિરોમાં ભ્રષ્ટાચાર ચાલું

ધાર્મિક સ્થાનોને બેંકો ફંડ ન આપી શકે એવી જોગવાઈ વિધાનસભામાં કાયદો સુધારી હિંદુ ધર્મને આગળ કરીને સત્તા પર આવેલી ભાજપની સરકારે કર્યો છે. બીજા અનેક ઠુકરાઘાત હજું તૌયાર થઈ રહ્યાં છે, જેમાં 1 - મંદિર, મસ્જિદ કે ગુરૂદ્વારા, ચર્ચ, ધાર્મિક સ્થળોને પણ આવક વેરા હેઠળ લાવવા  વડાપ્રધાન મોદીએ સચિવ સ્તરના અધિકારીઓના 8 ગ્રુપ બનાવ્યા છે. 2 - અમદાવાદ મ્યુનિ...

સહકારી સંસ્થામાં ડૂબત લેણા ફંડ બે ગણું હોય તો હવે 8 ટકા કપાત રહેશે

સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલી સંસ્થાઓએ નોન પરફોર્મીંગ એસેટના નિયમોનું પાલન કરતી સંસ્થાનું ડૂબત લેણા ફંડ તેમની નોન પરફોર્મીંગ એસેટના બમણાથી વધુ થાય તો તેવા સંજોગોમાં 15% ને બદલે 8% ચોખ્ખા નફાની રકમ  ડૂબત લેણા ફંડ ખાતે લઈ જઈ શકાશે. ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ-67 ક માં કરેલ ડુબત લેણા ફંડની જોગવાઇના કારણે સહકારી સંસ્થાઓની આર્થિક સ્થિતિ વધુ સક...

ગોધરાના તોફાનો રાજનેતા કે પોલીસ નહીં પત્રકારો જવાબદાર – પંચનો વિ...

ગોધરાકાંડ બાદ રાજય ભરમાં થયેલા તોફાનો કોઇ પૂર્વ આયોજિત કાવતરૂ ન હતું : જસ્ટીસ નાણાવટી અને મહેતા તપાસ પંચ દ્વારા અપાયેલ કલીનચીટ ગોધરા કાંડ બાદના તોફાનોમાં કોઇ રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની કોઇ સંડોવણી જોવા મળી નથી.   તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની કોઇ સંડોવણી જણાતી નથી : તપાસ પંચે નિષ્કર્ષ પર આવતા પહેલા વ...

રણસર કે રણકેર ?

ગુજરાતના  કચ્છના નાનારણને સુરજબારીના જુના પુલના ગાળા પુરી દઈ (બંધ બાંધી) રણ-સરોવરમાં પરિવર્તિત કરવાનું એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનશે, લાખો હેક્ટર બંજર (બિન-ઉપજાઉ) જમીનનું નવસર્જન થઇ તે ફળદ્રુપ (ઉપજાઉ) જમીન બનશે, લાખો હેક્ટર બંજર જમીન ને બહુજ ઓછા ખર્ચમાં કુદરતી કેનાલ દ્વારા બારમાસી પાણી મળશે, રણ સરોવર થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુ...

સાકનો રાજા બકાકાના ભાવ ભડકે બળશે

બનાસકાંઠા : ચોમસામાં બટાકાનું વાવેતર થતું નથી પણ બિયારણ તૈયાર કરવામાં આવે છે. બિયારણ તૈયાર થવામાં હતું ત્યારે કમોસમી વરસાદ પડવાના કારણે આ વર્ષે બટાકાનું વાવેતર ઓછું થયું છે. બટાકાનું ઉત્પાદન મેળવવા 90 દિવસનો સમય લાગે છે. હવે 60 દિવસ બાકી રહ્યાં છે. કૃષિ વિભાગે એવી ધારણા હતી કે, 1.21 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાની ધારણા હતી. જોકે સરેરાશ 1.25 ...

દેહ વેચતી 9 મહિલાઓ અને દેહ લૂંટતા 11 પૂરૂષો પાટણથી પકડાયા, કોણ છે એ ?

પાટણ શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ ડામવા પોલીસે કુટણખાના ઉપર એકસામટી રેઈડ કરી હતી. મહિલા પોલીસ સહિતની વિશેષ ટીમે ત્રણ સ્થળે રેઈડ કરતાં કુલ 9 મહિલા અને 11 પુરુષ ઝડપાઇ ગયા હતા. આ દરમ્યાન બે આરોપી નાસી ગયા હતા. લાંબા ગાળા બાદ દેહવ્યાપાર ઉપર પોલીસે એક જ દિવસમાં મોટી કાર્યવાહી કરી છે. પાટણ શહેરમાં દેહવ્યાપાર મોટાપાયે ચાલતો હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતુ...

ચૂંટણીએ ડાકુ બની 125ની હત્યા કરનારા પંચમ સિંઘ ગુજરાતમાં શું કરી રહ્યાં...

રાજયોગી ડાકુ પંચમ સાબરકાંઠા જિલ્લાની સબજેલ હિંમતનગર ખાતે 9 ડિસેમ્બર 2019ના રોજ કેદીઓ માટે રાજયોગ શિખવીને કેદીઓને જીવનને નવા માર્ગે લઈ જવા જાગૃત કર્યા હતા. ડાકુ પંચમ સિંઘએ 125 હત્યા કરી હતી. રૂ.2 કરોડનું ઇનામ તેના માથા પર રાખવામાં આવ્યું હતું. ડાકુ પંચમ સિંઘ નામ જ સમગ્ર ઉત્તર ભારતમાં ભય ફેલાવવા માટે પૂરતું હતું. 98 વર્ષની ઉંમરે અડીખમ ઉભેલા આવા ખતરના...

અશોક ગેહલોત સાચા પડ્યા, ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિવાતો હોવાની ભાજપ સરકાર...

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કહ્યું હતું કે, ગુજરાતમાં ઘરેઘરે(ઠેરઠેર) દારૂ પિવાય છે. તેમની વાત આજે વિજય રૂપાણીની સરકારે સાબિત કરી છે અને ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિયાતો હોવાની જાહેરાત ગુજરાત વિધાનસભામાં કરી છે. બે વર્ષમાં ગુજરાતમાં રૂ.3.12 કરોડનો 19 લાખ લીટર દેશી દારુ, રૂ.232 કરોડનો 1.38 કરોડ વિદેશી પ્રકારના દારૂની બોટલો, રૂ.18 કરોડનો 1...

શિક્ષકે મારમારતા કાનનો પડદો ફાટી ગયો

ગુજરાતના કાલોલના ડેરોલમાં શિક્ષક દ્વારા તેજશ નામના વિદ્યાર્થીને કાન અને પીઠ પર માર મારવામાં આવતા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. કૈલાશબેનનો પુત્ર તેજસ છઠ્ઠા ધોરણમાં ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. બે દિવસ પહેલા જ્યારે તેજસ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસમાં હુરિયો બોલાવતા હતા. ત...

ચોરી ન કરવી – અમદાવાદની વીવી પટેલ શાળામાં શિક્ષકો વગર પરીક્ષા આપ...

આ શાળામાં શિક્ષક વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, છતાં ચોરી થતી નથી અમદાવાદમાં વિંદવાડી પાસે આવેલી વી.વી. પટેલ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ એવી સ્કૂલ છે કે, જે શાળામાં પરીક્ષાના સમયે ક્લાસરૂમમાં માત્ર વિદ્યાર્થીઓ જ હોય છે અને તેઓ પરીક્ષા આપતા સમયે એક બીજા વિદ્યાર્થીની સાથે વાતચીત નથી કરતા, ચોરી નથી કરતા અને પરીક્ષાનું પેપર પૂરું થયા પછી તેઓ ઉત્તરવહી ટેબ...