Wednesday, August 12, 2026

મંદીમાં ધંધો બંધ અને વ્યાજ ચઢી જતાં અત્મહત્યા

અમદાવાદ: વ્યાજના ચક્કરમાં ફસાયેલા વધુ એક યુવાને ધંધો નહી કરી શકતાં વ્યાજખોરોનાં દબાણમા આવીને ઉધઈ મારવાની દવા પી લેતાં તેનું કરુણ મોત નીપજ્યુ છે આ અંગે મૃતક યુવાનનાં પિતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. મૃતક છેલ્લા દોઢ વર્ષથી રજની નામની મહીલા સાથે કુબેરનગર નજીક રહેતો હતો ડ્રાઈવીગનો વ્યવસાય કરતા શુભમે નવી ગાડી લેવા માટે આશાબેન નામની મહી...

સરદાર હોસ્પિટલમાં બાઉન્સરોએ દર્દીને માર્યા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પીટલમાં દર્દીઓ અને સગાઓ સાથે ગેરવર્તનની ઘટનાઓ વધી રહી છે. એસવીપી હોસ્પીટલમાં બુધવારે બપોરના સમયે બાઉન્સરોએે એક દર્દી અને તેની માતાને માર માર્યાની ઘટના બાદ ભારે હોબાળો થયો હતો. દર્દીની માતાએ પોલીસ બોલાવી હતી. પોલીસે આવી બંન્ને પક્ષોમાં સમાધાન કરાવીને મામલો થાળે પાડ્યો હતો. જૂનાવાડજ વિસ્તાર...

બિલ્ડરો. રાજકીય નેતાઓ અને અધિકારીઓને નહીં પણ વાહન પાર્ક કરેલાને દંડ

અમદાવાદમાં બીઆરટીના એક ડ્રાઈવરે અકસ્માત કરીને બે લોકોનો જાન લીધો પણ તેનો ભોગ બીઆરટીએસ કોરીડોરની બન્ને બાજુ સોપીંગ સેન્ટરની બહાર મૂકેલા વાહનો બન્યા હતા. 3 તારીખે સંયુક્ત પોલીસ કમિશ્નર જે. આર. મોથલીયાએ ડ્રાઈવ કરી હતી જેમાં 354 લોકોના વાહનો અંગે સ્થળ પર દંડ કરીને અને ઉઠાવી જઈને રૂ.2.50 લાખનો દંડ કર્યો હતો. પણ જે શોપીંગ સેન્ટરની દુકાનો પાર્કિંગના સ્થાન...

આજ અડ્ડા બંધ પણ ભાજપના કયા નેતા દારૂના ગુનામાં પકડાયા ? 

રાજકોટમાં દારૂ પીને બળાત્કાર કર્યો હોવાની ઘટના બહાર આવ્યા બાદ અમદાવાદના રાણીપમાં લોકોએ દારૂના અડ્ડા પર જનતા રેડ પાડ્યા બાદ ગુજરાત ભરમાં ચાલતાં અડ્ડાઓ બંધ કરાવ્યા હતા. અમદાવાદમાં આવા 1050 અડ્ડા હોવાનું બુટલેગરો કહે છે. સમગ્ર ગુજરાતમાં તેનાથી 20 ગણા દારૂના અડ્ડા છે. જેના પર દેશી વધું અને વિદેશી પ્રકારનો ઓછો દારૂ વેચાય છે. પણ ભાજપના સમૃદ્ધ બનેતા નેતાઓ...

અશોક સત્યાગ્રહ, રૂપાણી ઝૂક્યા

મુખ્યપ્રધાન રૂપાણીના હોમટાઉનમાં જ ઉગ્ર વિરોધ શરૂ થયો હતો ગાંધીનગર રાજ્યમાં જ્યારથી રાજકોટના મુખ્યપ્રધાને સત્તાનું સુકાન સંભાળ્યું છે ત્યારથી રાજકોટ હર હંમેશ સમાચારોના માધ્યમમાં ચમક્યા જ કરે છે. પછી તે કોઈ કૌભાંડ હોય, નિમણૂંકો હોય કે વાહનવ્યવહારના નવા નિયમો અમલી બન્યા તેમાં પણ રાજકોટમાં જ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને રાજકોટ તેમ જ અન્ય ...

હેલમેટ મુદ્દે રાજ્ય સરકારની પીછેહઠ, મતનું મેલું રાજકારણ

શહેર ટ્રાફિક પોલીસ અધિકારીઓ સહિત પૂર્વ કમિશનરે પણ સરકારના નિર્ણયની ટીકા કરી શહેરી વિસ્તારોમાં હેલમેટ મરજિયાત કરવાનો સરકારનો નિર્ણય શરમજનક અમદાવાદ રૂપાણી સરકાર એક પછી એક નિર્ણયોને લઇને સતત વિવાદમાં આવી રહી છે, ત્યારે બુધવારે એક એવો નિર્ણય લીધો કે જેને લઇને સૌ કોઇ ચોંકી ઉઠ્યા. રૂપાણી સરકારે બુધવારે કેબિનેટમાં નિર્ણય લીધો કે રાજ્યના શહેરી વિસ...

હેલ્મેટનું વેચાણ માત્ર 15થી 20 ટકા જ વધ્યું!!

બહુ ઓછા લોકો એવા હતા જેમની પાસે હેલમેટ જ નહોતી. અને આ જ કારણે માત્ર 15થી 20 ટકા જ હેલમેટનું વેચાણ વધ્યું  મોટાભાગના વાહનચાલકો પાસે અગાઉથી હેલમેટ હતી જ પણ પહેરતા નહોતા ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા 16મી ઓક્ટોબર 2019થી કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા વાહનવ્યવહારના નવા નિયમોની કડક અમલવારી શરૂ કરી હતી. જેમાં ટૂ વ્હિલર ચાલકો માટે હેલમેટ પહેરવુ...

રિલાયન્સે ધોલેરામાં 90 કરોડની જમીનની ખરીદી

કેપ- ધોલેરા વિસ્તારમાં કોઈ ઉધોગ દ્વારા કરવામાં આવેલી આ મોટી ખરીદી છે હેડીંગ- રિલાયન્સ દ્વારા ધોલેરામાં 90 કરોડની જમીનની ખરીદી પેટા- રિલાયન્સ દ્વારા ઊંચા ભાવે બે જમીનની ખરીદી કરવામાં આવી ગાંધીનગર ધોલેરા સર વિસ્તારમાં દેશની સૌથી મોટા ઉઘોગ ગૃહ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 90 કરોડ રૂપિયાની જમીનની ખરીદી કરવામાં આવી છે.અને જેના વેચાણ દ્સ્તાવેજ...

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂનો ડંખ

અમદાવાદમાં છ વર્ષમાં ડેન્ગ્યૂથી 33 લોકોનાં મોત થયા વર્ષ-૨૦૨૨ સુધીમાં મેલેરિયા નાબુદીની વાતોની વચ્ચે મેલેરિયાના કેસોમાં ૨૯ ટકાનો વધારો અમદાવાદ શહેરમાં આ વર્ષે ડેન્ગ્યૂ ખાસ કરીને ૧૪ વર્ષ સુધીના બાળકો માટે ઘાતક પુરવાર થયો છે. શહેરમાં છેલ્લા છ વર્ષમાં ડેન્ગ્યૂને કારણે કુલ ૩૬ લોકોના મોત થયા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૨ સુધીમાં મેલેરિયાના રો...

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ માટે પાંચ દાવેદારો

ફાઇનલ પસંદગી અમિત શાહ કરશે સરકારમાંથી એક, સંગઠનમાંથી ચાર નામોની ચાલતી વિચારણા, જીતુ વાઘાણીને વધુ એક તક મળે તેવી સંભાવના નથી ગાંધીનગર: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ડિસેમ્બરના અંત સુધીમાં નક્કી થઇ જાય તેવી સંભાવના છે. હાલ આ પદ માટે કુલ પાંચ નવા નામ સપાટી પર આવ્યા છે. નવા પ્રમુખનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. જિલ્લાના પ્રમુખો તેમજ હોદ્દેદારોની ...

રાજકોટમાં દારુ પીને બળાત્કાર, 1050 દારુના અડ્ડા બંધ કેમ કરાવાયા ?

અમદાવાદ: દુષ્કર્મની ઘટના બાદ દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવામાં આવી રહી છે  રાજકોટ-બરોડામાં સામૂહિક દુષ્કર્મમાં પકડાયેલાં નરાધમે દેશી દારૂ પીધા બાદ દુષ્કૃત્ય આચર્યું હોવાની કબૂલાત બાદ અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં નાની બાળાઓ ઉપર દુષ્કર્મ તથા યુવતીઓની છેડતીની વધતી જતી ઘટનાઓ પાછળ દારૂ જવાબદાર છે. રાજકોટમાં પાં...

એરપોર્ટ પાસે ઈંગ્લીશ સ્કૂલ વિદ્યાર્થિની સામે બિભત્સ ચાળા કરતો ભાવેશ પક...

શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળના હાંસોલ તલાવડી પાસે આવેલી જાણીતી ઈંગ્લીશ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓ શાળાએ આવતી હોય ત્યારે તથા છુટીને ઘરે પરત ફરતી હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી કેટલાક શખસો દ્વારા ખુલ્લેઆમ છેડતી કરવામાં આવતી હતી જેના પગલે વિદ્યાર્થિનીઓ ખૂબ જ ગભરાઈ ગઈ હતી. આ અંગે કેટલીક વિદ્યાર્થિનીઓએ હિંમત દાખવી શાળાના શિક્ષકોને રજુઆત કરી હતી....

અમદાવાદ શહેરમાં બે લગામ તંત્રનો બેફામ ભ્રષ્ટાચાર, ભાજપ નિષ્ફળ

અમદાવાદ મ્યુનિસિપલ શાસકો ભાજપના નેતાઓનો વહીવટી તંત્ર ઉપર અંકુશ નથી. નાણાંકીય સત્તાના નામે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. હવે, વહીવટના બદલે ભ્રષ્ટાચારનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર કમીશ્નરે ખાસ પરિપત્ર જાહેર કરીને આસી. કમીશ્નરોને ટેન્ડર પ્રક્રિયામાં રૂ.પાંચ લાખ સુધીની નાણાંકીય સત્તા આપી છે. ડે.મ્યુનિસિપલકમીશ્નર કેડરને રૂ.દસ લાખ અને મ્યુ...

અહીંસાની જૈન રૂપાણીની સરકારમાં પશુઓના હત્યારા બેફામ, પોલીસ મથકમાં જ હુ...

અહીંસામાં માનતા જૈન લઘુમતી ધર્મના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ભાજપ સરકાર દ્વારા પ્રાણીઓ વિરૂધ્ધ ક્રુરતાપૂર્વકની ગતિવિધિઓ રોકવા માટે નિયમો બનાવી અમલ કરવા માટે પોલીસ તંત્રને સુચના આપવામાં આવી છે. પણ રૂપાણીની સંવેદનશીલ સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાથી ગેરકાયદેસર કેટલાંક કસાઈઓ પશુધનની ગેરકાયદેસર રીતે હેરાફરી અને કતલ કરી રહ્યાં છે. જેના પર ગૃહ રાજ્ય પ્ર...

DPS સાથે ભાજપ ભળેલો હતો ? તો સંચાલકો ફરે કેમ છે ?

DPS સ્કૂલની બહાર વિદ્યાર્થીઓનાં દેખાવોઅમદાવાદ: અમદાવાદ શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલાં વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમના કારણે વિવાદમાં આવેલી ડીપીએસ સ્કૂલે નિયમોનો ભંગ કરી આશ્રમ માટે જગ્યા આપવા ઉપરાંત ખોટી રીતે માન્યતા લીધી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ સેન્ટ્રલ બોર્ડે ડીપીએસ સ્કૂલની ધો.૧થી ૮ની માન્યતા રદ કરી હતી. રાજ્ય સરકારે આ અંગે સેન્ટ્રલ ...