Thursday, August 13, 2026

ગુજરાત રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો પડોશી રાજ્યોમાં કેમ સરકી રહ્યાં...

ગાંધીનગર-તા:19 ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અન્ય રાજ્યોની સરખામણીએ વધારે છે તેવા દાવા પોકળ સાબિત થયા છે, કેમ કે ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી ગુજરાતના ઉદ્યોગો બીજા રાજ્યોમાં સરકી રહ્યાં છે. તાજેતરની મોજણીના આધારે ઉદ્યોગ વિભાગને એવું લાગ્યું છે કે રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો પડોશી રાજ્યોમાં સરકી રહ્યાં છે...

શિકારી દીપડાને પકડી ગીર જંગલમાં ધકેલવા ખેડૂતોનું આંદોલન

સોમનાથ,તા:19 સિંહ કરતાં દીપડા માનવ જાત માટે વધુ ભયજનક બની રહ્યા છે. ગીરના દીપડા માનવભક્ષી બની ગયા છે. છેલ્લા બે મહિનામાં દીપડા દ્વારા હુમલા કરીને 10 માનવીનો શિકાર કરીને જીવ લીધા છે. ગીર જંગલના દીપડા જંગલની બહાર નીકળીને વસતી વધારીને લોકો અને પાલતુ પશુ પર હુમલા કરી શિકાર કરતાં હોવાથી તેને ફરી જંગરમાં ધકેલી દેવાની માંગણી સાથે આસપાસના ગામના લોકોએ દીપડા...

નરેન્દ્ર મોદીના કુટુંબ પાછળ પાંચ કરોડનો ખર્ચ

કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:19  ગુજર્રાંઈ સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની સુરક્ષા પાછી ખેચી લેવાના મામલે હજુ કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યાં ફરી આજે આ મામલે નવો વિવાદ બહાર આવ્યો છે. રાજ્ય સરકારે માત્ર પ્રહલાદ મોદીની જ નહીં પણ ર્ંઈેમના અન્ય બે ભાઈઓ અને બહેનની સુરક્ષા પણ પાછી ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્...

બેન્કોએ કરોડોનું ધિરાણ લેનારને નાદાર જાહેર કર્યા ?

અમદાવાદ, તા. 19 દેશભરમાં ઉદ્યોગપતિઓ દ્વારા બેન્કોમાંથી કરોડોની લોન લઈને તે ભરપાઈ કર્યા વગર વિદેશ ભાગી છૂટવાના કિસ્સાઓ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન નોંધાયા છે. અને કેન્દ્ર સરકાર કે બેન્કો આવા લોકો સામે કોઈ પગલાં ભરી નથી શકતી. હજુ આ મામલાઓની સ્યાહી સુકાઈ નથી ત્યાં ગુજરાતના નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બેન્કો પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસ...

સાબરમતી શુદ્ધ કરવા રૂ.200 કરોડ ક્યાં ગયા ?

રાજ્યની અમલાખાડી, ભાદર, ભોગાવો, વિશ્વારમિત્રી, દમણગંગા, તાપી, મેશ્વો નદીઓ પ્રદૂષિતની યાદીમાં સામેલ છે. આશ્ચર્યજનક રીતે સાબરમતી નદી પરનું પ્રદૂષણ દૂર કરવા કેન્દ્ર સરકારે છેલ્લા ચાર વર્ષમાં 201.52 કરોડ રૂપિયા ફાળવ્યાં છે. નાણાં ભ્રષ્ટાચારની સાબરમતીમાં વહી ગયા છે. 2014-15માં 44 કરોડ, 2015-16માં 24.12 કરોડ, 2016-17માં 71.40 કરોડ, 2017-18માં 62 કરોડન...

ગાંધીનગરમાં 315 ઉદ્યોગો પ્રદુષણ ફેલાવે છે

ગાંધીનગર જિલ્લામાં જ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ૩૧પ જેટલા ઔદ્યોગીક એકમો પ્રદુષણ ફેલાવતા હોવાની સરકારને ફરિયાદ મળી છે જે પૈકી ફકત ર૧ર એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અન્યને નોટિસો આપીને સંતોષ માનવામાં આવ્યો છે. ગ્લોબલ વોર્મીંગથી ગાંધીનગર પરેશાન છે. જેની સીધી અસર આવનારા સમયમાં મનુષ્ય ઉપર થવાની છે ત્યારે આ ગ્લોબલ વોર્મીંગ પાછળ સૌથી મોટું ક...

અમદાવાદ શહેરમાં ઐતિહાસિક ઈમારતો અને સ્મારકો નું આયોજન

પ્રશાંત.પંડીત,તા.૧૯ અમદાવાદ શહેરમાં ૨૨ અને ૨૩ નવેમ્બર એમ બે દિવસ હેરીટેજ ફેસ્ટીવલનું આયોજન કરાયુ છે.બે દિવસ દરમિયાન શહેરના ભવ્ય ઐતિહાસિક વારસા વિષે શહેરીજનોને માહીતગાર કરાશે. આ અંગે મળતી માહીતી મુજબ,૧૮ થી ૨૫ નવેમ્બર દરમિયાન દર વર્ષે યોજાતા વૈશ્વિક હેરીટેજ સપ્તાહને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ હેરીટેજ ટ્રસ્ટના સંયુકત...

આજથી વારસા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ : ‘હેરિટેજ અમદાવાદ’ની ...

અમદાવાદ,તા:19 આજથી  વારસા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થઇ રયો છે. ત્યારે યુનેસ્કો દ્વારા અમદાવાદને  હેરિટેજ સીટીનું સન્માનભર્યું બિરુદ મળ્યાને પણ બે વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. અલબત્ત, યુનેસ્કો એ અમદાવાદ ના અભ્યાસના  આધારે હેરિટેજ સિટીની જાળવણી માટે સ્મારકોને દબાણમુક્ત કરવા, સ્મારકો અને પોળોમાં આવેલી હેરિટેજ ઇમારતોનું જતન ઉપરાંત  ટ્રેફિક -પાર્કિંગની સમ...

રામનું રાજકારણ – રામ મંદિરના ચૂકાદાની ભાજપે લાડુ ખવડાવી ઉજવણી કે...

કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંસદીય બોર્ડની બેઠકમાં લાડુઓને પક્ષના સાંસદો વચ્ચે ચર્ચાનો વિષય બનાવ્યો ન હતો. સોમવારે (18-11-2019) સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં, ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાગ લેનાર પક્ષના સભ્યોએ તેમની વચ્ચે લાડુ વહેંચવાની અપેક્ષા રાખી હતી. સાંસદોને લાડુ મળવાની આશા હતી કારણ કે તાજેતરમાં જ અયોધ્યાના રામ...

વડાપ્રધાન ખેડૂત યોજનામાં નાણાં જ નથી, તો ખેડૂતોને શું લાભ ?

વડા પ્રધાન કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત ખેડુતોને મળેલા ભંડોળનો આંકડો બહાર પાડવામાં આવ્યો છે. બહાર પાડવામાં આવેલા કુલ ભંડોળમાંથી માત્ર 37 ટકા ખેડુતોને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ફાયદો થયો છે. જેમાં ગુજરાતમાં બહું ઓછો ફાયદો થયો છે. જે રકમ આપવામા આવે છે તેમાં મોદી સરકાર ખર્ચ ઘટાડી રહી છે. મંગળવાર (19 નવેમ્બર, 2019) ના રો...

65 વર્ષની મહિલા ઉપર બે 65 વર્ષીય પુરુષોએ બળાત્કાર કર્યો

65 વર્ષીય બે શખ્સોએ એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો, શિક્ષાત્મક હુક્કાના પાણી પૂરું કરવા લૂંટ ચલાવી બનાસકાંઠા જિલ્લામાં એક 65 વર્ષીય મહિલા પર બે 65 વર્ષીય પુરુષોએ બળાત્કાર ગુજાર્યો છે. આ કેસમાં પોલીસ તમામ ફરાર આરોપીઓની શોધમાં છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બે 65 વર્ષીય વડીલો દ્વારા 50 વર્ષીય મહિલા પર કથિત રીતે બળાત્કાર ગુજારવાનો મામલો સામે આવ્ય...

ગ્રીન સિટી ગાંધીનગર હવે બ્લેક સિટી

ગાંધીનગરમાં શિયાળાની શરૂઆતમાં જ શહેરની હવાની ક્વોલિટી બગડી રહી છે. સરકારનું વીજ મથક, વાહનોના ધુમાડા, પ્રદૂષણ અને બાંધકામ સાઇટ્સના કારણે વિવિધ સેક્ટરોમાં તેમજ ગુડા વિસ્તારમાં હવાનું પ્રદૂષણ જોખમી બનતું જાય છે. ગ્રીન સિટી ગાંધીનગર હવે બ્લેક સિટી બની રહ્યું છે. જ્યાં ધુમાડાનું સામ્રાજ્ય છવાયેલું રહે છે.  દિલ્હી પછી અમદાવાદની હવાની ગુણવત્તા બગડી છે ...

ચોટિલા સુધી સિંહ પહોંચી ગયા

અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલામાં આવેલી સિંહણ અને તેના બચ્ચાએ ગત રાત્રી દરમિયાન બે મારણ કર્યા હોવાની વિગતો સામે આવી છે. ગીરના જંગલથી 200 કિ.મી. દૂર આવેલા આ સ્થળે સિંહે નવું ઘર બનાવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા તાલુકાના ચોબારી-રામપરામાં એક સિંહણ અને તેનું બચ્ચું ગત રાત્રિના આવ્યા હતા. જેમાં સિંહણે ચોબારી-રામપરામાં બે વાછરડીનું મારણ ક...

ગુજરાતની 20 પ્રદૂષિત નદીઓનું રૌદ્રરૂપ

સાબરમતી, મિંઢોળા, ભાદર, ભોગાવો, તાપી, ઢાઢર, અમલખાડી, કિમ, નર્મદા, પાનમ, કાવેરી, અંબિકા, દમણ ગંગા, કોલક, બાલેશ્વર ખાડી, ખારી, આજી, શેઢી નદી ગુજરાતની સૌથી વધું પ્રદુષિત છે. જેણે પ્રદુષણની માત્રા વધારી દેતાં તેણે હવે પ્રકૃત્તિ વિરૃદ્ધ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. જૈવિક ઓક્સિજનની માંગ- બીઓડીના માપદંડ નદીઓની ગુણવત્તા પર નજર રાખવા માટે કેન્દ્રિય પ્રદૂ...

ઝૂંપડપટ્ટીના જમીન બદલા કૌભાંડથી બનતી 22 માળની ગગનચૂંબી ઈમાતરો

કે ન્યુઝ, અમદાવાદ,તા:18 ગુજરાત સરકારે ઝૂંપ઼પટ્ટીના સ્થાને નવા મકાનો બનાવીને ગરીબ લોકોને તે જ સ્થળે આપવાની યોજના બનાવી છે. જેમાં રાજ્ય વ્યાપી કૌભાડ શરૂં થયા છે. જે સ્થળે ઝૂંપડા હોય તે જ સ્થળે તેને પાકા મકાન આપવાના બદલે શહેર બહાર ધકેલી દેવામાં આવી રહ્યાં છે. ઝૂંપડની જમીન બિલ્ડરોને આપવામાં આવી રહી છે. બિલ્ડરો તે સ્થાને મોંઘા મકાનો બનાવીને લાખો ર...