Saturday, February 7, 2026

અમદાવાદમાં રૂ. 5.75 કરોડના બાંકડા મૂકાશે : બાંકડા કૌભાંડ

अहमदाबाद में 5.75 करोड़ रुपये से बैंच लगेंगे: बैंच स्कैम Benches to be installed in Ahmedabad for Rs 5.75 crore: Scam ચૂંટણી નજીક આવતા 3 મહિલામાં 42 હજાર બાંકડા મૂકાશે અમદાવાદ, 2 ડિસેમ્બર 2025 અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ કોર્પોરેટરો દ્વારા બાકડાની ગોઠવણ શરૂ થઈ ગઈ છે. 3 મહિનામાં 42 હજાર બાંકડા મુકવામાં આવશે. 2025માં ટેન્ડરમા...

વરસાદી રિચાર્જ કુવા, બોર, તળાવ યોજના નિષ્ફળ છતાં કરોડોના ખર્ચા

અમદાવાદ મહાનગરપાલિકાના 1230 ભવનોમાં વરસાદી પાણી સંગ્રહ કરાશે अहमदाबाद - करोड़ों की लागत के बावजूद वर्षा जल पुनर्भरण कुएं, बोर, तालाब फेल Ahmedabad - despite cost of crores, rain water recharge wells, bores and ponds fail અમદાવાદ, 3 ડિસેમ્બર 2025 1965માં 1057 ચોરસ કિલોમીટરમાં 1400 તળાવો હતા. જે 1985 પછી ભાજપના શાસનમાં પૂરી દઈને ભ્રષ્ટાચાર કર્ય...

74 કરોડનો ખર્ચ અને અટલ પુલની આવક 27 કરોડ

74 crore rupees spent, Atal Bridge's revenue 27 crore rupees 74 करोड़ खर्च और अटल ब्रिज की आय 27 करोड़ અમદાવાદની કંપની દ્વારા બનાવાયેલા અટલ બ્રિજની ભારે ફીના કારણે 3 વર્ષમાં 77.71 લાખ મુલાકાતીઓ પાસેથી રૂ. 27 કરોડ ખેંખેરી લેવાયા છે. સૌદર્ય પુલ પાછળ કરેલા ખર્ચના 37 ટકા રકમ વસૂલ થઈ ગઈ છે. અમદાવાદમાં સાબરમતી નદી પરના સૌંદર્ય જાહેર કરતાં અટલ પુલ દ...

અમદાવાદમાં ત્રણ દેશોનો ફૂડ ફેસ્ટિવલ

Three-nation food festival in Ahmedabad अहमदाबाद में तीन देशों का फ़ूड फ़ेस्टिवल અમદાવાદ, 7 નવેમ્બર 2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમીના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 દરમિયાન ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ’ મેળો ભરાશે. જેમાં નેપાળ, સ્પેન, નેધરલેન્ડ દેશ...

સરદારના વિશ્વના ઊંચા પુતળા નીચે લડાઈ, એકતા નહીં અત્યાચાર

Conflict, not unity, but oppression under Sardar's statue સરદાર પટેલની 150મી જન્મજયંતિ દિલીપ પટેલ અમદાવાદ, 30 ઓક્ટોબર 2025 31 ઓક્ટોબરના રોજ એકતાનગરમાં પીએમ મોદીની ઉપસ્થિતિમાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ઉજવણી અને રાષ્ટ્રીય એકતા પરેડ થશે. પણ પરેડ ગ્રાઉન્ડ પર અંગ્રેજોને શરમાવે એવા નરેન્દ્ર મોદીની સરકારે અત્યાચાર કર્યા છે. નવી દિલ્હીમાં દર વ...

ગુજરાતમાં ચોમાસા પછી ભારે તબાહી થઈ તે પહેલાં કેવી આગાહીઓ હતી

What were the predictions before the massive devastation in Gujarat after the monsoon? गुजरात में मानसून के बाद भारी तबाही से पहले क्या अनुमान लगाए गए थे? અમદાવાદ, 30 ઓક્ટોબર 2025 ગુજરાતમાં ચોમાસું લાંબુ ચાલ્યું છે. ચોમાસાની વિદાય પછી પડેલા કમોસમી વરસાદથી ભારે તબાહી ખેડૂતોની થઈ છે. અબજો રૂપિયાનું નુકસાન થયું છે. ખેતરમાં રહેલા પાક મોટા ભાગે ખર...

અમદાવાદ અને ગાંધીનગરની કોટેશ્વરની 50 હેકટર જમીન છૂટી કરી, જૂઓ કૌભાંડના...

50 hectares of land in Koteshwar, Ahmedabad and Gandhinagar released कोटेश्वर, अहमदाबाद और गांधीनगर में 50 हेक्टेयर भूमि जारी અમદાવાદ, 28 ઓક્ટોબર 2025 અરજદારોએ કોટેશ્વર અને સુઘડની જમીનનાં હેતુફેર માટે રાજય સરકારમાં રજુઆત કરી હતી. નજીકમાં સ્પોર્ટસ સંકુલ આવેલું હોવાથી નાગરીક સુવિધા માટે 50 હેકટર જમીનનો ઝોન ફેર કરવાની દરખાસ્ત રાજય સરકારની મંજ...

ગુજરાત અશાંત ધારાથી શહેરોમાં ધાર્મિક વિભાજન વધી ગયું

Gujarat Disturbed Areas Act Widens Religious Divisions in Cities गुजरात अशांत क्षेत्र अधिनियम शहरों में धार्मिक विभाजन को बढ़ाता है ગુજરાત 25 વર્ષથી શાંત અને કોમી રમખાણ વગરનું શાંત રાજ્ય છે તો અશાંત ધારો Gujarat has been a peaceful state for 25 years without any communal riots, so why do you think it is a troubled state? દિલીપ પટેલ અમદાવાદ, 25 ઓક...

ખંભાતનો દરિયો 5 કિલોમીટર અંદર આવી ગયો, 70 ગામ અને ખંભાત શહેર પર ખતરો

The sea has intruded 5 kilometers into the Gulf of Khambhat ફરી એક વખત ખંભાત નજીર દરિયો આવી ગયો 70 ગામ અને ખંભાત માટે ખતરો 25 ઓક્ટોબર 2025 આણંદ જિલ્લાના ખંભાતમાં દરિયાની ફરીથી ભૌગોલિક સ્થિતિ બદલવા લાગી છે. ખંભાત વૈશ્વિક બંદર હતું. 70 દેશમાં અહીંથી વેપાર થતો હતો. સાબરમતીના મુખ પ્રદેશના ખંભાતમાં ખેતર હતા ત્યાં દરિયો આવી ગયો છે. અનેક ખેતર...

ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળનું વિશ્લેષણ

Analysis of Bhupendra Patel's New Cabinet भूपेंद्र पटेल के नए मंत्रिमंडल का विश्लेषण અમદાવાદ, 18 ઓક્ટોબર 2025 ગુજરાતના નવા મંત્રીમંડળમાં 5 કેબિનેટ મંત્રી, 3 રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી અને 12 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. નવા મંત્રી મંડળની જાહેરાત રાજકીય સાહસ છે, સાથે જોખમ પણ વહોર્યું છે. અગાઉ 17 મંત્રીઓ અને હવે 26 મંત્રી...

ગુજરાતનું જૂનું પ્રધાન મંડળ, 17 ઓક્ટોબર 2025 સુધીનું

અમદાવાદ, 17 ઓક્ટોબર 2025 17 ઓક્ટોબર 2025ના દિવસે પ્રધાન મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય પ્રધાનને બાદ કરતાં તમામ પ્રધાનોએ રાજીનામાં આપ્યા હતા. જૂનુા પ્રધાન મંડળની યાદી. ભુપેન્દ્ર રજનીકાન્ત પટેલ - 15 વિભાગો હતા. સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને...

અમદાવાદ મેટ્રોનું એક કિમીનું ભાડું રૂ.1, રોજના 1.50 લાખ મુસાફર, 17 અહે...

અમદાવાદ મેટ્રોમાં રોજના દોઢ લાખ મુસાફરો 17/01/2026 ઑક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન 3 વર્ષમાં 11.50 કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નેટવર્કનું હવે મહાત્મા મંદિર સુધી વિસ્તરણ થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ સુગમ બનશે તેમજ ખર્ચની પણ બચત થશે. વર્ષ 2023 દર...

અમિત રાજપૂતના 10 વિવાદો છતાં સીઆર પાટીલના ખાસ માણસ

10 Controversies of Amit Rajput, CR Patil's Special જાહેરમાં જન્મદિવસ ઉજવીને સુરતમાં વિરોધનો સામનો કરી રહેલા ભાજપના નેતાના અનેક વિવાદો જુઓ 13 ઓક્ટોબર 2025 ભાજપ નેતાઓ જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરી ફટાકડા ફોડી, કેક કાપીને લાખાનો ધુમાડો કરી કાળા નાણાંનું પ્રદર્શન કરીને તાયફાઓ કરી રહ્યાં છે. સુરતના વોર્ડ નં.26 ગોડાદરા-ડીંડોલીના કોર્પોરેટર અને ...

રોટી બની રોજીરોટી, અમદાવાદનું રોટલી બજાર

Roti Becomes a Livelihood, Roti Market in Ahmedabad रोटी बनी रोज़ी, अहमदाबाद में रोटी बाज़ार ઓક્ટોબર 2025 અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણી મહિલાઓ છૂટાછવાયા ઘરે રહીને કામ કરે છે. પણ અમદાવાદમાં રોટલીના વેપારનું આખું બજાર છે. અમદાવાદમાં જમાલપુરમાં જગન્નાથ મંદિર અને હેબત ખાંની મસ્જિદ વચ્ચે ગલી 20 વર્ષથી રોટી બજાર છે. સાદી રોટી, ફુલકા રોટી તેમજ જાડી રોટી ...

અદાણીના હવાઈ મથકને બાંધવામાં અનેક કાયદાઓનો ભંગ

સરકારે પ્રજાના નાણાં બેફામ વાપરીને મુંબઈ હવાઈ મથકને ફાયદો કરાવી આપ્યો છે સંકલન - દિલીપ પટેલ અમદાવાદ, 09 ઓક્ટોબર 2015 નવી મુંબઈમાં અદાણી હવાઈ મથક બન્યું તેના વિવાદો, દાયદાઓનો ભંગ, પર્યાવણીય નુકસાન, ગરીબ પરિવારોના ઘર તોડવા, મંદિર અને મસ્જિદ તોડવાનાં વિવાદો દેશના લોકોને હચમાવી મૂકે એવા છે. હવાઈ મથક બનાવવનું ખર્ચ 350 ટકા વધી ગયું છે. અદાણીના ...