Sunday, December 28, 2025

અમદાવાદ અને ગાંધીનગરની કોટેશ્વરની 50 હેકટર જમીન છૂટી કરી, જૂઓ કૌભાંડના...

50 hectares of land in Koteshwar, Ahmedabad and Gandhinagar released कोटेश्वर, अहमदाबाद और गांधीनगर में 50 हेक्टेयर भूमि जारी અમદાવાદ, 28 ઓક્ટોબર 2025 અરજદારોએ કોટેશ્વર અને સુઘડની જમીનનાં હેતુફેર માટે રાજય સરકારમાં રજુઆત કરી હતી. નજીકમાં સ્પોર્ટસ સંકુલ આવેલું હોવાથી નાગરીક સુવિધા માટે 50 હેકટર જમીનનો ઝોન ફેર કરવાની દરખાસ્ત રાજય સરકારની મંજ...

ગુજરાત અશાંત ધારાથી શહેરોમાં ધાર્મિક વિભાજન વધી ગયું

Gujarat Disturbed Areas Act Widens Religious Divisions in Cities गुजरात अशांत क्षेत्र अधिनियम शहरों में धार्मिक विभाजन को बढ़ाता है ગુજરાત 25 વર્ષથી શાંત અને કોમી રમખાણ વગરનું શાંત રાજ્ય છે તો અશાંત ધારો Gujarat has been a peaceful state for 25 years without any communal riots, so why do you think it is a troubled state? દિલીપ પટેલ અમદાવાદ, 25 ઓક...

ખંભાતનો દરિયો 5 કિલોમીટર અંદર આવી ગયો, 70 ગામ અને ખંભાત શહેર પર ખતરો

The sea has intruded 5 kilometers into the Gulf of Khambhat ફરી એક વખત ખંભાત નજીર દરિયો આવી ગયો 70 ગામ અને ખંભાત માટે ખતરો 25 ઓક્ટોબર 2025 આણંદ જિલ્લાના ખંભાતમાં દરિયાની ફરીથી ભૌગોલિક સ્થિતિ બદલવા લાગી છે. ખંભાત વૈશ્વિક બંદર હતું. 70 દેશમાં અહીંથી વેપાર થતો હતો. સાબરમતીના મુખ પ્રદેશના ખંભાતમાં ખેતર હતા ત્યાં દરિયો આવી ગયો છે. અનેક ખેતર...

ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળનું વિશ્લેષણ

Analysis of Bhupendra Patel's New Cabinet भूपेंद्र पटेल के नए मंत्रिमंडल का विश्लेषण અમદાવાદ, 18 ઓક્ટોબર 2025 ગુજરાતના નવા મંત્રીમંડળમાં 5 કેબિનેટ મંત્રી, 3 રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી અને 12 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. નવા મંત્રી મંડળની જાહેરાત રાજકીય સાહસ છે, સાથે જોખમ પણ વહોર્યું છે. અગાઉ 17 મંત્રીઓ અને હવે 26 મંત્રી...

ગુજરાતનું જૂનું પ્રધાન મંડળ, 17 ઓક્ટોબર 2025 સુધીનું

અમદાવાદ, 17 ઓક્ટોબર 2025 17 ઓક્ટોબર 2025ના દિવસે પ્રધાન મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય પ્રધાનને બાદ કરતાં તમામ પ્રધાનોએ રાજીનામાં આપ્યા હતા. જૂનુા પ્રધાન મંડળની યાદી. ભુપેન્દ્ર રજનીકાન્ત પટેલ - 15 વિભાગો હતા. સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને...

અમદાવાદ મેટ્રોનું એક કિમીનું ભાડું રૂ.1, રોજના 1.50 લાખ મુસાફર, 17 અહે...

Ahmedabad Metro fare is ₹1 per KM, 1.5 million passanger daily રોજના દોઢ લાખ મુસાફરી કરે છે અમદાવાદ, 15 ઓગસ્ટ 2025 અમદાવાદ મેટ્રોમાં 1 લાખ 50 હજાર મુસાફરો રોજના પ્રવાસ કરી રહ્યા છે. શરૂ થઈ ત્યારથી ઓક્ટોબર 2025 સુધીમાં મેટ્રોમાં કુલ 10 કરોડ 38 લાખ મુસાફરો આવ્યા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ટ્રેન 99.84 ટકા સમયસર દોડે છે. અમદાવાદ મેટ્...

અમિત રાજપૂતના 10 વિવાદો છતાં સીઆર પાટીલના ખાસ માણસ

10 Controversies of Amit Rajput, CR Patil's Special જાહેરમાં જન્મદિવસ ઉજવીને સુરતમાં વિરોધનો સામનો કરી રહેલા ભાજપના નેતાના અનેક વિવાદો જુઓ 13 ઓક્ટોબર 2025 ભાજપ નેતાઓ જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરી ફટાકડા ફોડી, કેક કાપીને લાખાનો ધુમાડો કરી કાળા નાણાંનું પ્રદર્શન કરીને તાયફાઓ કરી રહ્યાં છે. સુરતના વોર્ડ નં.26 ગોડાદરા-ડીંડોલીના કોર્પોરેટર અને ...

રોટી બની રોજીરોટી, અમદાવાદનું રોટલી બજાર

Roti Becomes a Livelihood, Roti Market in Ahmedabad रोटी बनी रोज़ी, अहमदाबाद में रोटी बाज़ार ઓક્ટોબર 2025 અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણી મહિલાઓ છૂટાછવાયા ઘરે રહીને કામ કરે છે. પણ અમદાવાદમાં રોટલીના વેપારનું આખું બજાર છે. અમદાવાદમાં જમાલપુરમાં જગન્નાથ મંદિર અને હેબત ખાંની મસ્જિદ વચ્ચે ગલી 20 વર્ષથી રોટી બજાર છે. સાદી રોટી, ફુલકા રોટી તેમજ જાડી રોટી ...

અદાણીના હવાઈ મથકને બાંધવામાં અનેક કાયદાઓનો ભંગ

સરકારે પ્રજાના નાણાં બેફામ વાપરીને મુંબઈ હવાઈ મથકને ફાયદો કરાવી આપ્યો છે સંકલન - દિલીપ પટેલ અમદાવાદ, 09 ઓક્ટોબર 2015 નવી મુંબઈમાં અદાણી હવાઈ મથક બન્યું તેના વિવાદો, દાયદાઓનો ભંગ, પર્યાવણીય નુકસાન, ગરીબ પરિવારોના ઘર તોડવા, મંદિર અને મસ્જિદ તોડવાનાં વિવાદો દેશના લોકોને હચમાવી મૂકે એવા છે. હવાઈ મથક બનાવવનું ખર્ચ 350 ટકા વધી ગયું છે. અદાણીના ...

નિવૃત્તિ વેતન માત્ર રૂ. 1200 મહિને

Retirement Pay of Just ₹1,200 Per Month सेवानिवृत्ति वेतन मात्र 1200 रुपये प्रति माह સરકારી કંપનીઓના નિવૃત્ત કર્મચારીઓની ખરાબ હાલત અમદાવાદ, 7 ઓક્ટોબર 2025 EPS-95 આધારિત પેન્શનરો - નિવૃત્તિ પછીનું વેતન - ઓછી રકમના કારણે દયનીય રીતે જીવી રહ્યાં છે. ગુજરાતમાં 4 લાખ EPS-95 આધારિત પેન્શનરોને રૂ. 1200 જેટલુ નજીવું પેન્શન મળી રહ્યું છે. દેશમાં 78 લા...

2 ટકા ખટલા મીડિયેશનમાં મોકલાયા, ગુજરાતમાં 20 લાખ મુકદમા પડતર

2 million cases pending in Gujarat, 2% of cases referred to mediation અમદાવાદ, 7 ઓક્ટોબર 2025 મીડીયેશન ડ્રાઇવમાં 40 હજાર 455 ખટલા સમાધાન માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 14 હજાર 888 ખટલા મીડીયેશન પ્રક્રિયા ચાલુ છે. 1972 ખટલામાં સમાધાન થયેલું છે, તેવું ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી જાહેર કર્યું હતું. ગુજરાતમાં 20 લાખ ખટલા ગુજરાતની વડી ...

અભણ ગુજરાત : યુવાન અભણ કેદી વધારે

ગુજરાતમાં 22 ટકા કેદીઓ અભણ, 53 ટકા કેદીઓ ધોરણ-10 સુધી ભણેલા Illiterate Gujarat: The Number of Young Illiterate Prisoners on the Rise निरक्षर गुजरात: युवा निरक्षर कैदियों की संख्या में वृद्धि અભણ ગુજરાત : યુવાન અભણ કેદી વધારે ઓક્ટોબર 2025 ગુજરાતને કેવુ અભણ રાખી દેવામાં આવ્યું છે તેનો ચોંક્વનારો અહેવાલ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. જેમાં યુવા...

પાકિસ્તાન અને ગુજરાત વચ્ચેની સરક્રીક વિવાદ

Sir Creek is a 96-kilometer-long stretch of land between Pakistan and Gujarat पाकिस्तान और गुजरात के बीच स्थित सर क्रीक 96 किलोमीटर लंबा भूभाग 4 ઑક્ટોબર 2025 પાકિસ્તાન સરક્રીક નજીક સૈન્ય માળખું તૈયાર કરી રહ્યું છે. એમ, રાજનાથસિંહ ગુજરાતના કચ્છમાં આવીને મિલિટરી બેઝ પર શસ્ત્રપૂજા કરીને પાકિસ્તાનને ચેતવણી આપી હતી. પાકિસ્તાની સેનાએ સરક્રીક નજીકના વ...
PATIL

પાટીલની વિદાય : વિવાદો અને વિખવાદોના 5 વર્ષ, એક ક્લિકથી જાણો  70 સમાચા...

દિલીપ પટેલ અમદાવાદ, 03 ઓક્ટોબર 2025 આખરે 5 વર્ષ પછી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને વિદાય આપી છે. તેમનો કાળ ભાજપમાં મોટાપાયે બળવા, પક્ષ સામે અવાજ,  નારાજગી, જૂથવાદ, પ્રદેશવાદ, પક્ષનું છિન્નભીન્ન માળખું,  પક્ષાંતર, ધાકધમકી, દાદાગીરી, ફિરોતી, ઉમેદવાર પસંદ કરવામાં ભૂલો,  ભ્રષ્ટાચાર,પાછલા બારણેથી સરકાર ચલાવવી, ધાર્મિક વિખવાદોથી ભરપુર રહ્યો છે. ત...

ગુજરાત વિધાનસભાના નવા સીમાંકન બાદ શહેરી વિધાનસભા

Urban Assembly after new Assembly delimitation in Guj દિલીપ પટેલ અમદાવાદ, 2025 2027માં સીમા પંચ ગુજરાતમાં નવેસરથી વિધાનસભાની હદ નક્કી કરવાનું છે. નવા સીમાંકનથી ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા 50 સુધી વધી શકે છે. ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા 182થી વધીને 230 સુધી થઈ શકે એવું અનુમાન છે. આ આંકડો સત્તાવાર રીતે નથી. વસ્તીના આધારે કહી શકાય. વસ્તીના આધાર...