Tuesday, June 30, 2026

અક્ષરોમાં વિખરાયેલું વજેસિંહ પારગીનું જીવન

23 સપ્ટેમ્બર, 2023 ના રોજ ગુજરાતે એના એક આદિવાસી કવિ, વજેસિંહ પારગીને ગુમાવ્યા. મુખ્ય પ્રવાહના ગુજરાતી સાહિત્યથી દૂર એક હાંસિયામાંથી, જ્યાં તેઓ ધકેલાઈ ગયેલા હતા ત્યાંથી, તેમણે આશા, મુશ્કેલીઓ અને ભૂખ વિશે પ્રભાવશાળી કવિતાઓ લખી. પંચમહાલી ભીલી અને ગુજરાતીમાં કવિતાઓ લખનાર ઉત્તમ કવિને આ શ્રદ્ધાંજલિ લેખક - પ્રતિજ્ઞત પંડ્યા ફોટો - ઉમેશ સોલંકી તંત્રી ...

મીઠાનો 15 હજાર ઉપયોગ છતાં તમિળનાડુ કે કચ્છ બધે કાળી મજૂરી

તૂતુકુડીના મીઠાના અગરોની રાણી "કાળી મજૂરી માટે સાવ નજીવું વેતન" તમિળનાડુના તૂતુકુડી જિલ્લાના અગરિયાઓ કામની આકરી પરિસ્થિતિઓ વચ્ચે અને નજીવા વેતન સાથે દર વર્ષે છ મહિના માટે રસોડાની સાવ સામાન્ય વસ્તુ પકવવા કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી કરે છે. મીઠાના 15000 થી વધુ ઉપયોગો છે. સંપાદકની નોંધ: તમિળનાડુના સાત પાક ઉપરની ‘લેટ ધેમ ઈટ રાઇસ’ નામની શ્રેણીમાંનો આ ...

ગુજરાતમાં ગટરમાં ગૂંગળાઈ મરતા આદિવાસીઓ

ગુજરાતના ભરૂચ જિલ્લામાં ૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ સુરક્ષાનાં સાધન વગર ઝેરી ગૅસને કારણે ત્રણ આદિવાસી ગૂંગળાઈ મર્યા, અને બે મરતાં-મરતાં બચ્યા હતા. The National Commission for Safai Karamcharis (NCSK)ના 2022-23ના વાર્ષિક અહેવાલ મુજબ, 1993થી 2022 સુધી ગુજરાતમાં જોખમકારક ગટર-સફાઈ કરતાં-કરતાં 153 લોકો મૃત્યુ પામ્યા છે. ગુજરાત ગટરસફાઈકામદારોના મૃત્યુમાં તમિલનાડ...

ગુજરાતમાં ગધેડા લુપ્ત થશે, 7 હજાર રૂ.નું લિટર દૂધ

7000 રુપિયે લિટર: ગધેડાનાસંવર્ધક માલધારીઓના દૂઝતાં સપનાં? હાલારી ગધેડીનું દૂધ ગુજરાતમાં 7000 રુપિયે લિટર વેચાયું ત્યારે આ લુપ્ત થતી જતી વિશેષ નસલની વ્યાપારી સંભાવનાને લઈને અટકળો શરૂ થઈ. પારી આ નસલો અને તેના સંવર્ધકોની નક્કર વાસ્તવિકતાઓ બાબતે વધુ તપાસ કરે છે. 2018 માં સહજીવન દ્વારા શરૂ કરાયેલા (અને પશુપાલન વિભાગ, ગુજરાત સરકારને સુપ્રત કરેલા) એક અભ...

આબોહવા ગુજરાતને ખેદાન મેદાન કરી રહી છે

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઘણા ખેડૂતોની જેમ ભાનુબેન ભરવાડે 2017માં પૂરને કારણે તેમની જમીન ગુમાવી દીધી હતી. આ અને વારંવાર બનતી આવી આબોહવા (પરિવર્તન) સંબંધિત ઘટનાઓને પરિણામે તેમના જેવા અનેક પરિવારો માટે ખાદ્ય સુરક્ષા અને પૌષ્ટિક આહાર દોહ્યલા બન્યા છે. વર્ષે 24 થી 27 જુલાઈ દરમિયાન પૂરના કારણે રાજ્યમાં ઓછામાં ઓછા 213 લોકોના મોત થયા હતા. અને લગભગ 11 લા...

ગુજરાતના મધ દરિયે મોતથી તરફડતા માછીમારો

ગુજરાતના આ દરિયાકાંઠાના જિલ્લામાં લાખો માછીમારો વધુને વધુ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કામ કરવા માટે તેમના જીવને જોખમમાં મૂકે છે. કટોકટીની આરોગ્યસંભાળ સેવાઓ અંગે લાંબા સમયથી અપાયેલ વચનો છેતરામણા સાબિત થયા છે લેખક - પાર્થ એમ એન તંત્રી - સંગીતા મેનન અનુવાદ - મૈત્રેયી યાજનિક જીવણભાઈ બારિયાને ચાર વર્ષના ગાળામાં બે વખત હૃદય રોગના હુમલા આવ્યા હતા. 2018...

નળ સરોવરના પક્ષીવિદ અને નાવિક ગની સમા

ગની સમાની નજર સ્થળાંતર કરનારા તે પક્ષીઓ પર છે, જેઓ ગુજરાતના વિરમગામ નજીક તેમના ઘરની નજીકના આ મોટા તળાવ પર રોકાણ કરે છે લેખક - જીસાન ત્રીરમીઝી ફોટો - જીસ્માન તીરમીઝી તંત્રી - પરી ડેસ્ક અનુવાદ - ફૈઝ મોહમ્મદ 37 વર્ષીય ગની સમા ગુજરાતના નળ સરોવર તળાવ અને પક્ષી અભયારણ્યમાં પ્રકૃતિવાદી અને નાવિક છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું આ 120 ચ...

કચ્છ-જામનગરના દરિયામાં તરતા હજારો ખારાઈ ઊંટ

ભવ્ય એવા ખારાઈ ઊંટો તેમના આહારમાંના આવશ્યક તત્વો, દરીયાઈ ટાપૂઓ પરની વનસ્પતિમાંથી પ્રાપ્ત કરે છે અને એ ત્યાં તરતા તરતા પહોંચે છે -- ગુજરાતમાં કચ્છના દરિયા કિનારાથી કેટલાય કિલોમીટર દૂર. રીતાયાન મુખરજી અનુવાદ - કૌશર સૈયદ આશરે ૪૦ જેટલા ઊંટો અબડાસા તાલુકાના મોહાડી ગામ તરફના એક દરીયાઈ ટાપૂ પરથી તરીને હજુ પાછા જ ફર્યા હતા. તેમના માલિકનું નામ ઇસ્મ...

જમીનના હક મેળવવા બાલાભાઈ ચાવડાએ આખી જિંદગી કાઢી નાખી

પાર્થ એમ એન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન વિહોણા દલિતો પાસે જમીન તો છે પણ માત્ર કાગળ પર. વહીવટી ઉદાસીનતા અને જ્ઞાતિ ભેદભાવ રાજ્યમાં ઘણા લોકોને તેમને ફાળવવામાં આવેલી મિલકત પર તેમનો દાવો કરતા અટકાવે છે 57 વર્ષીય બાલાભાઈ ચાવડા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ એકર ખેતીની જમીન ધરાવે છે. તે ફળદ્રુપ છે. તેમાં પાણી પણ છે. તેઓ 25 વર્ષથી તેની ...

બળવોઃ ભાજપ માટે હીરા મોતી ન રહ્યાં જવાહર ચાવડા

Rebellion: Jawahar Chavda is no longer a jewel for BJP बगावत: जवाहर चावड़ा अब बीजेपी के लिए जवाहरात नहीं रहे કોંગ્રેસને હરાવનાર જવાહરને ફરી પક્ષમાં લેશે તો વિરોધ દિલીપ પટેલ અમદાવાદ, 28 ઓગસ્ટ 2024 જવાહર ચાવડા ભાજપ સામે બગાવત કરી ચૂક્યા છે. જવાહર એટલે કે હીરા, મોતી વગેરે કિંમતી ચીજ, નંગ, ઝવેરાત અર્થ થાય છે. પણ જવાહર હવે ભાજપ માટે જવાહર નથી રહ...

ગુજરાતમાં ફાસ્ટફુડ ઈટાલિયન સૌથી વધારે ખવાય છે

Fast food Italian is eaten the most in Gujarat फास्ट फूड इटालियन गुजरात में सबसे ज्यादा खाया जाता है 16783 કરોડનો ધંધો ખાવા પીવાનો છે. અમદાવાદ, 27 ઓગસ્ટ 2024 એમ.એસ.યુનિવર્સિટીની  સાયન્સ ફેકલ્ટીના સ્ટેટેસ્ટિક વિભાગના એમએસસીના વિદ્યાર્થીઓએ કરેલા એક સર્વેમાં તારણ  નીકળ્યું છે, કે, રેસ્ટોરન્ટમાં ફાસ્ટ ફૂડ ખાવું હોય તો 91 ટકા વડોદરાવાસીઓ ઈટાલિયન ...

ડ્રગ્સમાં ભાજપનું ભાંગ્યું ભરૂચ

Bharuch BJP on drugs नशे पर भरुच भाजपा ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, ભાજપના નેતા ડ્રગ્સની ખંડણી આપે છે દિલીપ પટેલ અમદાવાદ, 27 ઓગસ્ટ 2024 નશો એટલે કે, કેફી પદાર્થ લેવાથી ચડતો કેફ, ધન, સત્તાનો ઘમંડ. આવું જ ભાજપના ભાંગતા ભરૂચમાં થઈ રહ્યું છે. અહીં સત્તાના નાશાની સાથે કેફી નશો પણ બની રહ્યો છે. નશો કરવા માટે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાય છે છતાં ભા...

ગ્રીન બિલ્ડીંગ વિસ્તારમાં પુલ બનાવવા 200 વૃક્ષો કાપી નાંખ્યા

200 trees were cut to build a bridge in the green building area ग्रीन बिल्डिंग एरिया में पुल बनाने के लिए 200 पेड़ काट दिए गए અમદાવાદ, 27 ઓગસ્ટ 2024 અમદાવાદના સરખેજ ગાંધીનગર - એસ. જી. હાઈવે પર મકરબાથી કર્ણાવતી ક્લબને જોડતા નવા પુલના બાંધકામના સ્થળે 200 વૃક્ષો કાપી કઢાયા હતા. આ માર્ગ ગ્રીન બિલ્ડીંગ વિસ્તાર છે. ગ્રીન બતાવીને બિલ્ડરોએ માલ વેચ્યો હ...

પોલીસ મથકના વાહન હરાજીની નીતિ ભંગારના હરાજી જેવી

Police station vehicle auction policy is similar to scrap auction पुलिस स्टेशन वाहन नीलामी की नीति स्क्रैप नीलामी के समान है દારૂના ધંધા વાળા જ વાહનો ખરીદીને ફરી દારૂમાં વાપરશે 300 લક્ઝરી કાર પડાવી લેવાનો કાયદો અમદાવાદ, 27 ઓગસ્ટ 2024 નશો થાય તે પ્રકારની વસ્તુઓની હેરાફેરી બાદ જપ્ત થયેલા વાહનોની હરાજી કરીને તેમાંથી આવક મેળવવા માટે ફેબ્રુઆરી...

શંકર અને શાહ જૂથની લડાઈ ડીસામાં ચરમસીમાએ

शंकर और शाह गुट के बीच लड़ाई चरम पर पहुंच गई Fight between Shankar and Shah faction reaches its peak ભાજપના પ્રમુખને ઉથલાવી દેવા માટે શશીકાંત અને માળી જૂથ સામસામે બટાકા નગરી ડીસામાં ભાજપમાં વારંવાર રાજીનામાં કેમ પડે છે દિલીપ પટેલ અમદાવાદ, 24 ઓગસ્ટ 2024 ગુજરાત ભાજપમાં જૂથવાદ પરાકાષ્ઠા પર છે. બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરીના વ્યક્તિવાદ ભાજ...