કચ્છમાં 20 હજાર ગાયોના મોત, તો ગુજરાતમાં કેટલાં ?
कच्छ में 20 हजार गायें मरीं, गुजरात में कितनी?
20 thousand cows died in Kutch, how many in Gujarat?
ગુજરાતમાં કચ્છમાં 20 હજાર ગાયોના મોત, તો ગુજરાતમાં કેટલાં ?
અમદાવાદ, 7 ઓગસ્ટ 2022
ગાયમાતાને બચાવવા અને ભાજપ સરકારને જગાડવા જામનગરમાં શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેદ્ન્રસિંહ જાડેજા (દિગુભા) એ આક્રોશ સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. કચ્છમાં 2...
ગુજરાત વિધાનસભા, પશુના મોત, ભાવ વધારો, લઠ્ઠાકાંડ, GST, બેરોજગારી પર કો...
તા. ૨૨-૦૭-૨૦૨૨
દેશના સંશાધનો, તિજોરી ઉપર ગરીબ સામાન્ય નાગરિકોનો હક્ક છે, શોષિત વંચિતોનો હક્ક છે, લુટારા - મળતીયાઓનો નહી તેવા સ્પષ્ટ પ્રત્યાઘાત સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ખાસ પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નિમાયા તે સંદર્ભ અમદ...
લઠ્ઠાકાંડ 2022 દારૂ, કેમિકલ
આરોપીઓ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ઘટનાનો મુખ્ય આરોપી જયેશની સાથે અન્ય ત્રણની ધરપકડ કરી છે. જયેશે ચાર વર્ષ એમોક કોર્પોરેશનમાં કામ કર્યું હતું. સાથે ઇન્ચાર્જ તરીકે સીનાર લિમિટેડ કંપની દ્વારા સપ્લાય થતાં મિથેનોલ કેમિકલને બેરલમાંથી કાઢી બબોલટમાં ભરવાનું જોબવર્ક કરતો હતો. મુખ્ય આરોપી છેલ્લા ચાર મહિનાથી ત્રણ બેરલમાં 600 લીટર કેમિકલ કટિંગ કરી આરોપી સંજય...
ગીફ્ટ સિટી – GIFT – IFSCને વૈશ્વિક સ્તરે
GIFT-IFSCને વૈશ્વિક સ્તરે
वैश्विक स्तर पर गिफ्ट-आईएफएससी
GIFT-IFSC Globally
ગાંધીનગરમાં 886 એકરમાં પથરાયેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી એટલે કે ગિફ્ટ સિટી એ ભારતનું સર્વપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાનો અને અમિત શાહ
केंद्रीय गृह मंत्री और अमित शाह
Union Home Minister Amit Shah
28 ગૃહ પ્રધાનનો કોણ
સરદાર વલ્લભભાઈ પટેલ, કૈલાસનાથ કાટજુ, ગોવિંદ વલ્લભ પંત, લાલ બહાદુર શાસ્ત્રી, ગુલઝારીલાલ નંદા, ઈન્દિરા ગાંધી, ઉમાશંકર દિક્ષિત, કાસુ બ્રહ્માનંદ રેડ્ડી, ચરણસિંહ, મોરારજી દેસાઈ, યશવંતરાવ ચૌહાણ, ગ્યાની ઝૈલસીંઘ, આર વેંકટરામન, પ્...
ગુજરાતની નદીઓ
Rivers of Gujarat
गुजरात की नदियां
અહીં ગુજરાતની નદીઓ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં તળગુજરાતની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ અને કચ્છની નદીઓ વિશે માહિતી આપેલી છે.
ગુજરાતમાં કુલ 185 નદીઓ છે. ગુજરાતના નદીતંત્રને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે.
1). તળગુજરાતની નદીઓ
2). સૌરાષ્ટ્રની નદીઓ
3). કચ્છની નદીઓ
તળગુજરાતની નદીઓ
તળ ગુજ...
ગુજરાતમાં પ્રથમ
ગુજરાતમાં પ્રથમ
गुजरात में प्रथम
First in Gujarat
1). પ્રથમ રાજધાની : કુશસ્થળી (દ્વારકા)
2). આઝાદી બાદ પ્રથમ પાટનગર : અમદાવાદ
3). હાલનું પાટનગર : ગાંધીનગર (1971થી હિતેન્દ્રભાઈ દેસાઇના સમયમાં)
4). પ્રથમ વિધાનસભાનો આરંભ : 18 ઓગસ્ટ, 1960
5). પ્રથમ મુખ્યમંત્રી : ડો. જીવરાજ મહેતા
6). પ્રથમ રાજયપાલ : મહેંદી નવાઝ જંગ
7). પ્રથમ મ...
2015માં ઉજળીયાતોથી 6 શહેરોમાં બેઠકો વધી છતાં કોંગ્રેસમાં “ખામ...
2015માં 6 મહાનગરપાલિકામાં પાટીદાર આંદોલનથી ભાજપે ઓછી બેઠકો મેળવી
2015 में पाटीदार आंदोलन के चलते बीजेपी ने 6 नगर निगमों में कम सीटें जीती थीं
In 2015, the BJP won fewer seats in 6 municipal corporations due to the Patidar agitation
20 જુલાઈ 2022, અમદાવાદ
2015ની છ મહાનગરપાલિકાના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે 388 બેઠક જીતી હતી જ્યારે ...
10 મોટા ઉદ્યોગોના 22 હજાર કરોડના રોકાણ, પણ 9.60 લાખ લોકોનું 18 હજાર હે...
ગુજરાતમાં ઉદ્યોગો સાથે ચાલી રહેલા 10 સંઘર્ષોનો અહેવાલ. 959,799 લોકો અસરગ્રસ્ત. 18,385 હેક્ટર જમીન અસરગ્રસ્ત વિસ્તાર. ₹22,665 કરોડના રોકાણને અસર થઈ છે.
ગુજરાતના ડોસવાડામાં ઝિંક પ્લાન્ટ સામે આદિવાસી સમાજનો વિરોધ, ડોસવાડામાં પોલીસ સાથે ઘર્ષણ,
તાપી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટનથી ખેડૂતોને નુકસાન, વળતર હજુ મળ્યું નથી
નર્મદા જિલ્લામાં કેવડિયા, વગ...
મોદીએ 8 વર્ષમાં ગુજરાતની રેલ માટે શું કર્યું, શું છે પ્રશ્નો
મોદીએ 8 વર્ષમાં ગુજરાતની રેલ માટે શું કર્યું, શું છે પ્રશ્નો
मोदी ने गुजरात रेलवे के लिए 8 साल में क्या किया, क्या हैं सवाल?
What did Modi do for Gujarat Railways in 8 years, what are the questions?
અમદાવાદ, 14 જૂલાઈ 2022
કેન્દ્રીય સરકારે રૂ.2798 કરોડનો 116.65 કિલો મીટરનો નવો રેલ માર્ગ તારંગા હિલ-અંબાજી-આબુરોડ પરિયોજના 2026 સુધીમાં બનાવ...
ગુજરાતી સાહિત્યકારોને ચંદ્રકો, સન્માન , શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક, નર...
ગુજરાતી સાહિત્યકારોને અપાયેલાં ચંદ્રકો અને સન્માનો
ગુજરાતી સાહિત્યકારોને ચંદ્રકો, સન્માન , શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, ‘કુમાર’-ચંદ્રક, ગૌરવ પુરસ્કાર, સાહિત્ય અકાદમી , શ્રી ધનજી કાનજી ગાંધી ચંદ્રક, ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, નરસિંહ મહેતા ઍવૉર્ડ, મૂર્તિદેવી પુરસ્કારમાંથી ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યકાર અને લોકપ્રિય ચંદ...
નેશનલ ગેમ્સ માટે ગુજરાતે 1000 કરોડ રૂપિયા ખર્ચવા પડશે
https://indianathletics.in/
રમતોનું ગુજરાતમાં 7 વર્ષ પછી આયોજન
રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ 13 જૂલાઈ 2022એ જણાવ્યું હતું કે, ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશન દ્વારા નેશનલ ગેમ્સનું આયોજન કરવા માટે ગુજરાતની તૈયારી અંગે ખુશી વ્યક્ત કરી હતી. ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશન અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા સાથે પરામર્શ કરીને રાજ્યમાં રમત ગમત ક્ષેત્રના ઈન્ફ્...
ત્રાસવાદી ભાજપના નેતાઓ
https://allgujaratnews.in/gj/150-political-murders-in-gujarat-attack-on-modi-in-punjab/
નફરત અને ભાગલાવાદી રાજનીતિ કરતી ભાજપ સરકારના ચાલ, ચલન, ચરિત્ર અને ચેહરાને ખુલ્લો પાડતા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યકારણીના સભ્ય અને સાંસદશ દીપેન્દ્ર હુડ્ડાએ અમદાવાદમાં 9 જૂલાઈ 2022માં રજૂ કરેલા મુદ્દા
એક પછી એક આતંકવાદીઓ અને ગુનેગારો સતત ભાજપ સાથે ...
ગુજરાતમાં મોદીની સરકારના નકલી એન્કાઉન્ટર – બીબીસી
ગુજરાતમાં થયેલાં ઍન્કાઉન્ટર્સ અને તેની પાછળનું રાજકારણ
અંકુર જૈન અને રોક્સી ગાગડેકર છારા
બીબીસી ગુજરાતી, નવી દિલ્હી અને અમદાવાદથી
21 એપ્રિલ 2019
ઍન્કાઉન્ટર
2002થી 2006 સુધીમાં 31 લોકોની ગેરકાયદે રીતે હત્યા કરવાના આરોપો ગુજરાત પોલીસ પર મુકાયા હતા, તેમાંથી અડધોઅડધ એક જ ચોક્કસ જૂથના પોલીસ અધિકારીઓએ કર્યા હતા.
આ અધિકારીઓનું એવું કહેવું થતું હ...
ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)
https://youtu.be/wsMwFRMfe1I
07 જૂલાઈ 2022, અમદાવાદ
જામનગર શહેરમાં શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. તથા જી.યુ.ડી.એમ. તેમજ 15માં નાણાંપંચની યોજના પ્રમાણે રૂ.214 કરોડની યોજનાઓ શરૂ થઈ છે. JMCના 588 કામો માટે 43.85 કરોડ આપવામાં આવશે, એવું ગુજરાત સરકારે 6 જૂલાઈ 2022માં જાહેર કર્યું હતું. સરકારે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસીન અંગે પણ કહ્યું કે ...
ગુજરાતી
English












