સંજીવ ભટ્ટના સમર્થનમાંને મોદીની વિરૂદ્ધમાં લોકો, જૂઓ તસવીરો
કસ્ટોડીયલ ડેથ કેસમાં જેલવાસ ભોગવતા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના પરિવારને હિંમત, આશ્વાસન આપવા તેમજ તેમને થયેલા અન્યાયનો વિરોધ કરવા અનેક લોકો એકઠા થયા હતા. સંજીવ ભટ્ટના ઘર પાસે એકઠા થયેલા લોકોએ મીણબત્તી સળગાવી પ્રાર્થના કરી હતી. મેગ્સેસે એવોર્ડ વિનર અને આઈઆઈએમના પ્રોફેસર સંદિપ પાંડે સહિત અનેક એક્ટીવિસ્ટ તેમજ શહેરીજનો જસ્ટીસ ફોર સંજીવ ભટ્ટ કાર્યક્રમમાં હ...
રાઈડની મજા સજા બની, 10ની કરોડ રજ્જુ તૂટી અનેક જીવનભર અપંગ રહેશે
અમદાવાદના હોટપિકનિક સ્પોટ કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે રાઇડ તૂટી પડતાં બેનાં મોત થયાં હતાં જ્યારે 29 ઇજાગ્રસ્ત બન્યાં હતાં. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની હાલત કેવી છે તેની માહિતી મેળવવામાં આવી હતી તમામ ઇજાગ્રસ્તોને અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. 10ને કરોડરજ્જુ અને 7ને ફ્રેક્ચર અને 3 ઓપરેશન કરવા પડ્યા
દુર્ઘટનાનાં મૃતકોનાં નામ
મનાલી વિપુ...
રાઈડની શરતો સાથે મંજૂરી માર્ગ અને મકાન વિભાગે આપી હતી
આ અંગે અમદાવાદ ડિવિઝનના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) અરજન માલીવાડે જણાવ્યું હતું કે, અમે ગત ડિસેમ્બર માસમાં આ રાઈડ અંગે સ્થળ પર જઈને નિરીક્ષણ કરીને તેના ફિટનેસની ચકાસણી કરી હતી. તે સમયે આ રાઈડ બરોબર ચાલતી હતી. જેથી અમે શરતોને આધીન ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું હતું. આ શરતોમાં (1) કંપની કે મેન્યુફેકચરરે આપેલી ગાઈડલાઇન મુજબ તેનું ...
રાઈડમાં પોલીસે એક સાથે બે વર્ષનું લાયસન્સ ઈસ્યુ કરી દીધું
કાંકરીયા રાઈડ ઘટનામાં ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેમાં સામાન્ય રીતે કોઈપણ લાયસન્સ દર વર્ષે રિન્યુ કરાવવાનું હોય છે, પરંતુ આ કેસમાં અમદાવાદ શહેર પોલીસની લાયસન્સ બ્રાંચે બે વર્ષનું લાયસન્સ રિન્યુ કરી દીધું હતું. જે શંકાના દાયરમાં આવે છે. આરએન્ડબી અને ફાયર ડિપાર્ટમેન્ટ દર વર્ષે એનઓસી આપતા હોય છે ત્યારે પોલીસ વિભાગ દ્ધારા એક સાથે બે વર્ષનું લાયસન્સ ક...
૧૮ જુલાઈએ કાંકરીયા તળાવ મોડીરાત સુધી ખુલ્લું રહેશે, 2 લાખ લોકો આવશે
અમદાવાદ - કૃત્રિમ તળાવ "કુતુબ-હૌજ" અથવા "હૌજ-એ-કુતુબ"ના કાંઠે રાઈડ દુર્ઘટના બની ત્યારે કાંકરીયા બંધ કરી દેવામાં આવ્યું હતું. આગામી ૧૮ જુલાઈના રોજ જયાપાર્વતીના વ્રતનું જાગરણ હોવાથી કાંકરીયા લેકફ્રન્ટ પરિસર રાત્રિના આઠથી ત્રણ સુધી ખુલ્લો રાખવામાં આવશે. આ સમય દરમિયાન માત્ર બાલિકાઓ અને મહીલાઓને પ્રવેશ વિનામુલ્યે આપવામાં આવશે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટ...
પાર્ટસ ક્યાંથી લાવ્યા અને રાઈડ એસેમ્બલ કોણે કરી તેની માહિતી નથી
અમદાવાદના કાંકરીયામાં ડીસ્કવર રાઈડના અકસ્માત બાદ હવે આ રાઈડ એસેમ્બલ હોવાની વાત સામે આવી છે. વિદેશથી પાર્ટસ મંગાવીને રાઈડને એસેમ્બલ કરવામાં આવી હોવાની જાણકારી તો કોર્પોરેશન અને પોલીસને મળી છે, પરંતુ પાર્ટસ ક્યાંથી લવાયા અને કોણે એસેમ્બલ કરી તેની કોઈ માહિતી સરકારી તંત્ર પાસે નથી. પોલીસને આ માહિતી તપાસ માટે જરૂરી છે અને આ વિગતો એકઠી કરવા આરોપીઓના ઘર ત...
બીચ ફેસ્ટિવલ પાછળ 3.85 કરોડનો ખર્ચ કરાયો
રાજયમાં છેલ્લા બે વર્ષમાં પાંચ સ્થળે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેની પાછળ કુલ 3.85 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનું રાજ્યના પ્રવાસન મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું. વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે, તા. 31-03-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં ક્યાં ક્યાં સ્થળે બીચ ફ...
બિલ્ડીંગ કોન્ટ્રાકટરના આપઘાત કેસમાં 22 સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુન...
સરખેજ વિસ્તારમાં રહેતા બિલ્ડીંગ કોન્ટ્રાકટરના આપઘાત કેસમાં પોલીસે 20 લોકો સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. આર્થિક સંકટમાં ફસાયેલા મનિષભાઈ પાટડીયાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના પત્નીએ એક લેટર અને 16 જીબીની પેન ડ્રાઈવ રજૂ કરતા સરખેજ પોલીસે તેમની ફરિયાદ નોંધી છે. સરખેજ જીવનદીપ હોસ્પિટલ પાસે સંતોષીનગર ખાતે રહેતા ધર્મિષ્ઠાબહ...
યોગ્ય મેંટેનન્સના અભાવે દુર્ઘટના બની: કાર્યપાલક ઈજનેર મિકેનિકલ
અમદાવાદના કાંકરિયા બાલ વાટિકામાં રાઈડ તૂટી પાડવાની ઘટનામાં અમે ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ સંચાલકો અને માલિકોના રૂટિન અને પિરિયોડિકલ કરવાના યોગ્ય મેંટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું સરકારના કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) દ્વારા જણાવાયું છે. શહેરના કાંકરિયા બાલ વાટિકામાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે સાંજે હાઈ રાઈડ તૂટી પાડવાની દુર્ઘટના બની હતી....
રાઈડમાં ટેકનિકલ ખામી હતી છતાં ભાજપના નેતાએ રાઈડ ચાલવા લીધી
20 વર્ષની લીઝ પર મ્યુનિ. દ્વારા ભાજપના પૂર્વ કોર્પોરટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ અપાયો છે. કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કની ડિસ્કવરી રાઈડના રાઈડમાંથી પડેલા 31માંથી 6ની કરોડરજ્જુ ભાંગી ગઈ છે. કોન્ટ્રાક્ટર સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ.ના સંચાલકની ગંભીર બેદરકારીનો અહેવાલ આપવામાં આવ્યો હતો. સેફ્ટી એક્સપર્...
ગુજરાતનું મૂળ નામ – આનર્ત, પર નાગ જાતિનું આક્રમ થયું હતું
શર્યાતિના પુત્ર આનર્તના નામ પરથી આ પ્રદેશ 'આનર્ત' દેશ તરીકે ઓળખાયો. એનો પુત્ર કે પૌત્ર એ રૈવત. ગુજરાતમાં શાર્યાત. આનર્ત અને રૈવત જેવાં કુલનામો પરથી આનર્ત દેશમાં ત્રણ જુદા જુદા વંશ અથવા એક લાંબા વંશના ત્રણ મોટા ફિરકા પણ સૂચિત થાય છે. રૈવત બ્રહ્મલોક ગયો ત્યારે પુણ્યજન રાક્ષસોએ કુશસ્થલીનો નાશ કર્યો, મથુરાના યાદવોએ પુણ્યજન રાક્ષસોને મારીને ત્યાં પોતાની...
મેજીક પેનથી ચેક દ્વારા મહિન્દ્રા હોલીડે રિસોર્ટના નામે લાખો રૂપિયા બેં...
મહિન્દ્રા હોલીડેના પૂર્વ કર્મચારીએ મેજીક પેન વડે 24 મેમ્બર પાસેથી લાખો રૂપિયા પડાવ્યા – હેડિંગ
અમદાવાદ, નોકરીમાંથી કાઢી મુકાયેલા મહિન્દ્રા હોલીડે એન્ડ રિસોર્ટ ઈન્ડીયાના પૂર્વ ટેલીમાર્કેટીંગ મેનેજરે બે ડઝન જેટલા મેમ્બર પાસેથી મેળવેલા ચેક ઉપર મેજીક પેનથી કેન્સલ લખી તે ચેક દ્ધારા બેંકમાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા છે. આ મામલે મહિન્દ્રા હોલીડેના રિજીઓનલ...
ગરીબી ઘટયાના દાવા પોકળ – આશરે 36 હજાર લોકો એ બીપીએલમાં સમાવેશ મા...
ગુજરાત વિધાનસભા કોîગ્રેસ પક્ષના માનનીય ધારાસભ્યશ્રીઓએ તા. ૧૫-૭-૨૦૧૯ના રોજ માન. અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રીને બીપીએલ યાદીમાં સમાવેશ કરવાની મળેલ અરજીઓ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી રાજય સરકાર રાજયમાં વિકાસની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. રાજયમાં દિનપ્રતિદિન ગરીબો વધી રહયા છે. આવા ગરીબ કુટુંબોની છેલ્લા બે વર્ષમાં ૩૫,૯૪૬ અર...
ગુજરાતના રાજ્યપાલપદે આચાર્ય દેવવ્રતની નિમણૂંક કરવામાં આવી છે
ગુજરાતના રાજ્યપાલપદે આચાર્ય દેવવ્રતની નિમણૂંક કરવામાં આવી છે.
ભાજપના નેતાઓનો રાઈડમાં ભ્રષ્ટાચાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને છેલ્લાં 19 વર્ષથી સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી. કંપનીના નામે લીઝથી ભાડેથી આપેલો છે.
ઓગસ્ટ ર૦૦રમાં આનો પંદર વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જલધારા વોટર પાર્ક હયાત કોન્ટ્રાક્ટરની મુદત 17 ઓગસ્ટ 2017માં પૂરી થાઈ હતી. તેનું નામ બદલીને ભાજપના નેતા ધનશ્યામ પટેલની જ ક...

English