મહેસુલ કામને ઓન લાઈન કર્યા પણ, મોદી, ભ્રષ્ટાચાર દૂર કરવા હિસાબો ઓન લાઈ...
મહેસુલ વિભાગમાં ડિજિટલ ક્રાંતિ, તો ઉદ્યોગોની ખાનગી માહિતીમાં કેમ નહીં
ગુજરાતમાં 4 જૂલાઈ 2022ના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીજીટલ ઈન્ડિયાની ઉજવણી કરી પણ ખેડૂતોના કૃષિ પાકો ખેડૂતો પોતે જ પોતાના મોબાઈલ પરથી અપલોડ કરી શકે. ખેડૂતને કેટલું નુકસાન થાય છે. ખેતીના પાણી અને ઉત્પાદનની વિગતો વાવેતર તથા નુકસાન ખેડૂતો જાતે જ જાહેર કરી શકે એવી કોઈ પદ્...
અમિત શાહ માત્ર તમારો વિસ્તાર ન જૂઓ ગુજરાતની રેલ્વેના આ પ્રશ્નો છે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ, બુકિંગ કાઉન્ટર, રેલવે અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. પશ્ચિમ રેલવેના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
ચાંદલોડિયા
શાહે કહ્યું કે, ચાંદલોડિયામાં ક્યાંય રેલવે ફાટક નહીં મળે. રૂ.2 કરોડના ખર્ચે ચાંદલોડિયાના પ્લેટફોર્મને અપગ્રેડ કરવાની કામગી...
ડ્રગનનું નામ બદની કમલમ કરતાં કાર્યકરો વધું ખાવા લાગ્યા પણ પેશાબ લાલ ટો...
ડ્રગનનું નામ બદની કમલમ કરતાં કાર્યકરો વધું ખાવા લાગ્યા પણ રેશાબ લાલ ટોપી જેવો થવા લાગ્યો
ड्रैगन का नाम कमल करके भाजपा कार्यकरो ज्यादा खाने लगे, लेकिन मूत्र लाल टोपी की तरह हो गई
The dragon fruits name changed - KAMALAM, eating more Gujarati BJP workers, but the saliva became like a red cap
દિલીપ પટેલ
ગાંધીનગર, 02 જૂલાઈ 2022
ભાજપે ડ્ર...
ગુજરાતમાં ભગવા અંગ્રેજ ભાજપ માટે શહેરો પ્યારા, ગામડાઓ અછૂત
ભગવા અંગ્રેજ ભાજપ માટે શહેરો પ્યારા, ગામડાઓ અછૂત
भगवा अंग्रेजी भाजपा के लिए शहर प्यारे, गांव अछूत
For saffron English BJP, cities are lovely, villages are untouchable
દિલીપ પટેલ
ગાંધીનગર, 30 જૂન 2022
2009થી 2021-22 સુધીના 12 વર્ષોમાં રાજ્ય સરકારે કુલ 44102 કરોડ રૂપિયાની ફાળવણી કરેલી છે. હવે, રાજ્યના નગરો અને મહાનગરો માટે 2022-23ના માટે 5...
અમિત શાહે ખેતી બેંકનું કહ્યું પણ આ કૌભાંડોનું ન કહ્યું
દિલીપ પટેલ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિ. (ખેતી બેંક) અમદાવાદમાં યોજાયેલી 70મી એજીએમને સંબોધિત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકાર દ્વારા સમૃદ્ધિનો સંકલ્પ સમગ્ર દેશ સમક્ષ મૂક્યો છે. મોદીજીએ સહકારી ક્ષેત્રને દેશની સમૃદ્ધિ અને આર્થિક ...
ઘઉંની ખરીદીમાં સતત 8 વર્ષે પણ ગુજરાતને અન્યાય કરતાં મોદી
દિલીપ પટેલ
ગાંધીનગર, 29 જૂન 2022
રવી માર્કેટિંગ સિઝન 2022-23માં કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી 26.06.2022 સુધી, 1.88 કરોડ મેટ્રિક ટન ઘઉંના જથ્થાની ખરીદી કરી છે, જેનાથી આશરે 17.85 લાખ ખેડૂતોને રૂ. 37, 852.88 કરોડના તળિયાના બાંધેલા ભાવ - MSPથી ખરીદી કરી છે. ક્વિનિટર દીઠ 2,015 રૂપિયા લ નક્કી કરાયેલા MSP ભાવ છે.
1.87 કરોડ ટન ઘઉં દેશમાંથી ખરીદ કર...
બે ગણું ઉત્પાદન આપતી રીંગણની નવી જાત વિકસાવતા જૂનાગઢના વિજ્ઞાની
ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં સૌથી ઓછા રીંગણ સૌરાષ્ટ્રમાં ખવાય છે. તેમ છતાં જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે રીંગણની નવી જાત તૈયાર કરી છે. સંકર જાતના ગોળ રીંગણ જીઆરબી 7 વાવવા માટે સરકારની સમિતિએ ખેડૂતોને ભલામણ કરી છે.
40 ટક રીંગણ આપે છે
વેજીટેબલ રીસર્ચ સ્ટેશનના વિજ્ઞાની ડો. વી એચ કાછડાયાએ જણાવ્યું હતું કે,
નવી જાત ખરીફ માટે સરેરાશ ઉત્...
સાચા નેતા – ગરીબીમાં જીવતાં પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ, આજ સુધી કેટલ...
પૂર્વ ધારાસભ્યનું BPL કાર્ડ પર જીવન
बीपीएल कार्ड पर एक पूर्व विधायक का जीवन
Life of Ex. MLA on BPL card in Gujarat, how many MLAs were elected in history
દિલીપ પટેલ, ગાંધીનગર, 25 જૂન 2022
પેન્શન માટે પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ ભૂરાભાઈ રાઠોડે અદાલતમાં સરકાર સામે કેસ કર્યો હતો. લાંબા સમયની કાયદાકીય લડત પછી કોર્ટે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. પરં...
ગુજરાતના 15 આપત્તિગ્રસ્ત જિલ્લામાં આપદામિત્ર તાલિમ
આપદા મિત્ર યોજનામાં જનભાગીદારીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ થાય છે. 'આપદામિત્ર' કાર્યક્રમ હેઠળ 350 આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં 1,00,000 સમુદાય સ્વયંસેવકોને આપત્તિ પ્રતિભાવ અને સજ્જતા માટે તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતના 15 જિલ્લા આપત્તગ્રસ્ત છે. દરેક જિલ્લામાં સરેરાશ 285 લોકોને આપદામિત્ર હેઠળ તાલીમ આપવામાં આવી રહી છે. 4200 લોકો છે.
નર્મદાના કેવડિયા ખાત...
અંગદાન – દેહ બદલતા દધીચિ, મૃત્યુ પામીને બીજાને જીવતાં કરવામાં ગુ...
મૃત્યુ પામીને બીજાને જીવતાં કરતાં લોકો
દેહ બદલતા દધિચી
દિલીપ પટેલ 23 જૂન 2022
ગાંધીજીના સાબરમતી આશ્રમ પાસે દધિચી ઋષિનું મંદર છે જ્યાં દધિચીએ પોતાના અંગોનું- શરિરનું દાન કરીને પાંડવોને જીવતદાન આપ્યું હતું. ગુજરાતમાં હવે અંગદાન કરનારા દધિચીમાં વધારો થયો છે. 2012માં ગુજરાત 3જા સ્થાને આખા દેશમાં હતું આજે તે 6ઠ્ઠા ક્રમે છે. હવે તેમાં સુધારો થઈ રહ...
જવાહરલાલ દેશના સૌથી શ્રીમંત પિતાના પુત્ર, ગાંધીજી, સરદાર કરોડપતિ હતા
જવાહરાલ દેશના સૌથી શ્રીમંત પિતાના પુત્ર
son of the richest father of the country
देश के सबसे अमीर पिता का बेटा
અમદાવાદ, 18 જૂન 2022
નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્રનો વિવાદ ઊભો કરાયો છે. સંપાદકીય ઉત્કૃષ્ટતા છતાં નેશનલ હેરાલ્ડ નાણાંકીય તંગી અનુભવી રહ્યું હતું અને તેની ખોટ રૂ.90 કરોડે પહોંચી હતી. સાચા આઝાદીની લડતના સમાચારપત્ર નેશનલ હેરાલ્ડને ના...
પ્રદૂષિત પાણીથી ઉગેલી શાકભાજી આખું અમદાવાદ ફરી ખાશે
7 જૂન 2022માં અમદાવાદના પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોલ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવા બંધાઈ રહેલા 375 MLD એસ.ટી.પી અને બીજા બધા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના અપગ્રેડેશન માટે જાહેર પરામર્શ રાખવામાં આવ્યો હતો.
અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓ અને કમિશનર, ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રજાને સાંભળી હતી.
આ કાર્યક્રમ હતો તો લોક સંવાદનો પરંતુ સત્કાર સમારંભ જે...
ગુજરાતનો એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એસ્ટોલ પ્રોજેક્ટ
10 જૂનના રોજ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન
ગાંધીનગર 10 જૂન 2022
2018માં રૂ.586.16 કરોડના ખર્ચે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એસ્ટોલ પ્રોજેક્ટ પૂરો થયો છે. પ્રોજેક્ટ એક સિદ્ધિ છે. 4.50 લાખ લોકોને પાણી મલશે. મધુબન બંધમાંથી રોજ 7.5 કરોડ લીટર પાણી આપવામાં આવશે. 200 માળ (1837 ફીટ પાણી પહોંચાડાશે.
વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 17...
અમદાવાદ શહેરની કિંમત 50 લાખ કરોડ
અમદાવાદ શહેરની 500 ચોરસ કિલોમીટરની જમીનની કિંમત 50 લાખ કરોડ - ભાજપ ભારત માતાની ધરતીને માં માને છે. ભાજપે પોતાની માંને કઈ રીતે કમાણીનું સાધન બનાવી દીધું છે. તેને લગતાં નવા અહેવાલ સાથે અગાઉ પ્રસિદ્ધ થઈ ગયેલા 50 અહેવાલો અહીં આપવામાં આવ્યા છે. તે વાંચીને સમજી શકાશે કે ભાજપની જમીન નીતિ શું છે. જેમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે.
50 लाख करोड़ रुपये का अहमद...
ગુજરાત સરકારની શાળા પ્રવેશ, પાણી, પ્રવાસ, યાત્રાની 5 યોજના પણ પરિણામ સ...
ગુજરાત સરકારની શાળા પ્રવેશ, પાણી, પ્રવાસ, યાત્રાની 5 યોજના પણ પરિણામ સારા નહીં
गुजरात सरकार की 5 योजनाएं, स्कूल में दाखिले, पानी, यात्रा, धार्मिक यात्रा के परिणाम अच्छा नहीं
5 schemes of Gujarat for school admission, water, travel, even travel, result not good
અમદાવાદ, 8 જૂન 2022
23થી 25 જૂન 2022 દરમિયાન શાળા પ્રવેશોત્સવ થશે. મંત્રીમંડળના...
ગુજરાતી
English












