1200 ગાયોને રાખી, ઘી અને દૂધ મફત આપી દેવાય છે
રાજકોટના લોધીકા તાલુકાના વાડાધરી ગામે આનંદી આશ્રમની સીતારામ ગૌશાળામાં 1500 ગાયો છે. ગાયો દત્તક લીધેલી છે. આજુબાજુના 3 તાલુકાના ઉદ્યોગપતિ દ્વારા આર્થિક સહાય મળે છે. ગૌશાળાની ગાયોનું દૂધ-છાશ, આજુબાજુના ગામોમાં ગરીબ ઘરોને તદ્દન ફ્રી આપવામાં આવે છે. તેમજ ગાયના શુધ્ધ ઘીનો શીરો દરરોજ રાજકોટ જનાના હોસ્પિટલમાં ડિલવરીવાળી બહેનોને ફ્રી પહોંચાડવામાં આવે છે.
...
ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તકમાં 90 ગુજરાતી લોકગીતો
લોકગીતો હવે ગવાતા ઓછા થયા છે. રેડિયો અને નેટ પર જે સાંભળવા મળે છે. લુપ્ત થથાં ગુજરાતના લોકગીતોને ફરી ગુંજતા કરવા માટે એક પત્રકારે અભિયાન છેડીને પુસ્તક તૈયાર કર્યું છે અને સરકારે તે પ્રકાશિત કર્યું છે. ગુજરાતીમાં લોક ગીતોનો વારસાગત ખજાનો છે. ગુજરાતી ફિલ્મોએ તેની ઉઠાંતરી કરીને ભરપૂર લાભ લીધો છે. લોકગીતો કાયમ લોકપ્રિય રહેતાં આવ્યા છે. તે બનવાની ઘણા...
અલ્પેશની સેના કેમ તૂટી, આ રહ્યું રહસ્ય
મહેસાણા ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની એક બેઠક મળી હતી. મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર સહીત તેમના ટેકેદારોએ રાજીનામાંઓ આપીને રાષ્ટ્રીય ઠાકોર સેના નામનું નવું એક સંગઠન ઉભું કર્યું છે. પ્રમુખ પદ પર રામજી ઠાકોરને નિયુક્ત કરાયા છે. ઠાકોર સેનાના આ નવા સંગઠન દ્વારા ઠાકોર સમાજની કેટલીક માંગણીઓની રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવશે. અલ્પેશ ઠ...
5 કરોડ વસુલવા 4 પ્લેનની હરાજીમાં કોઈ ન આવ્યું, વાંચો આખી ઘટના
મહેસાણામાં સીલ કરેલા ૪ પ્લેનની હરાજી કેન્સલ કરવામાં આવી છે. મહેસાણામાં ૪ પ્લેનની હરાજીમાં એક પણ બીડર હાજર ન રહેતા પ્લેનની હરાજી રદ્દ કરાઇ હતી. મહેસાણામાં ૪ પ્લેનની હરાજી માટે ૩ એજન્સીની નોંધણી કરાઈ હતી. પરંતુ કોઇ કારણસર ત્રણેય એજન્સીની સૂચક ગેરહાજરી નોંધાઇ હતી. હવે આગામી સમયમાં ફરી હરાજી હાથ ધરાશે. ન.પા.ના સત્તાધીશો દ્વારા પ્લેનની હરાજી કરવાની હ...
એસટી બસમાં ફાયર સેફ્ટીની બોટલ નકામી, આગમાં મોત નક્કી
એસટી બસ અને તેમાં મુસાફરી કરી રહેલાં લાખો મુસાફરોની જાન-માલ કે જિંદગીની જાણે સરકારી તંત્રને મન કઈ પડી ન હોય તેવો ઘાટ જોવા મળ્યો જ્યારે અમદાવાદના એસટી ડેપોમાં આવતી રાજ્ય ભરની બસોનું રિયાલિટી ચેકીંગ કરવામાં આવ્યું ત્યારે. સ્પષ્ટ થયું હતું કે, બસની અંગદ આગ લાગે તો તેને કાબુમા કરવા માટે ફાયરસેફ્ટી કામ આપી શકે તેમ ન હોવાથી મુસાફરોના મોત થઈ શકે છે. સુ...
અમદાવાદનો નવો રિંગરોડ 10 વર્ષ સુધી નહીં બની શકે
ભારતમાં અમદાવાદ જ એક એવું શહેર છે કે જેની પાસે સંપૂર્ણ રિંગ રોડ છે. દિલ્હી, ચંદીગઢ અને ગાંધીનગર શહેરમાં આવા રિંગ રોડ છે પણ તે નવા શહોરો હોવાથી છે. અમદાવાદમાં સરદાર પટેલ (એસપી ) રિંગ રોડ બન્યા પછી વધુ એક 150 કિ.મી.નો રિંગરોડ બનાવવા નક્કી કર્યું હતું. જેનાથી ગાંધીનગર અને અમદાવાદ ખૂબ ઝડપથી એકબીજામાં ભળી જઈને એક શહેર બની જવાનું હતું. હવે રિંગ રોડ 10 વર...
વન વિભાગમાં અનુભવી અધિકારીઓની તંગી, ટોચની 12 જગ્યાઓ ખાલી
વન વિભાગમાં માત્ર 81 આઈ એફ એસ અધિકારીઓ વન વિભાગમાં કામગીરી કરે છે. રાજ્યમાં કુલ ૧૨૫ આઈ.એફ.એસ.ની પોસ્ટ મંજુર થયેલી છે. રાજ્યમાં 3 આઈએફએસ અધિકારી પ્રોબેશન પર છે. ટોચની ગણાય એવી 30 જગ્યાઓ છે. જેમાં 12 ખાલી પડી છે. જેના કારણે વન વિભાગને ગંભીર અસર થઈ રહી છે. 81 અધિકારીઓમાંથી 11 અધિકારીઓ પ્રતિનિયુક્તિ પર નવી દિલ્હીમાં ફરજ બજાવે છે, તેમાંય એક અધિકારી બે...
એશિયાની મોટી બનાસ ડેરી હવે વિશ્વની મોટી ડેરી બનાવાશે – શંકર ચૌધર...
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ૫૭.૮૯ લાખ લીટરનું દૂધ સંપાદન તેમજ રૂ.૯૮૦૮ કરોડનું ટર્નઓવર કરીને વિશ્વની સૌથી મોટી ડેરી બને એવા સંજોગો ઊભા થયા છે. ડેરીના વિકાસ માટે ભાજપના નેતા શંકર ચૌધરીએ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે. વૈશ્વિકકક્ષાએ પાઉડરના ભાવમાં ઘટાડો અને સ્થાનિક કક્ષાએ વરસાદની અછત, આમ પશુપાલન ક્ષેત્ર બે તરફના પડકારને જીલ...
બરડા અભયારણ્યમાં ખનિજ ચોરીથી કરોડોનું નુકસાન
બરડા અભયારણ્ય વિસ્તારમાં ખનન થતું હોવાથી ભાણવડ પંથકમાં ડી.સી.સી. કંપનીના ગેરકાયદેસર ખનન પર ગાંધીનગરથી ટીમ ત્રાટકી અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાંથી રોજ ૨૦૦ જેટલા ડમ્પરો ભરીને ખનીજ લઈ જવાય છે. આ અંગે તપાસ કરવા માટે કોંગ્રેસે સમિતિ બનાવી છે જેમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા છે.
બરડા અભયારણ્યમા વિસ્તારમાં લાંબા સમયથી વિરામ લઈ રહેલ અને ગેરકાયદેસર ...
શેત્રુંજય નદીમાં પૂર આવશે તો 20 સિંહ તણાઈ જશે
તમામ તસવીરો - દિલીપ જીરૂકા
હાલ વરસાદી સિઝન માથે દસ્તક દઈ રહી છે અને વાયુ વાવા જોડા ની અસર હાલ સમગ્ર ગીર અને સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠે વર્તાઈ રહી છે જેથી અહીં વરસાદ ના વધામણાં થયા છે ત્યારે અમરેલું ના બૃહદ ગીર માં આવેલ શેત્રુંજી નદી ના પટ માં વસતા 20 થિ વધુ સાવજો ને વરસાદ પહેલા અહીં થિ ખસેડવા જરૂરી છે . અહીં અમરેલી ના ખારપાટ વિસ્તાર માંથી શેત્રુંજી...
દાંતાના લોટોલ ગામે માણેકનાથની ગુફા અમદાવાદના માણેકચોકમાં નિકળે છે
અવકાશથી લઇને પ્રાચીન નગરીઓના સંશોધનોમાં ઘણું કામ થાય થાય છે પણ પ્રાચીન ગુપ્ત ભોંયરાઓના સંશોધનમાં મંજૂરીઓ કે મદદ સરકાર આપતી નથી તેવી હતાશા આ વિષયના સાહસિકોમાં છે અને આવા જ કારણોસર વિશ્વની સૌથી લાંબી કુદરતી ટનલ કે ભોંયરૂ મનાતા એવા દાંતાના લોટોલ ગામની માણેકનાથની ગુફા અને ભોંયરાનું રહસ્ય વણ ઉકલ્યું છે.
દેશના રજવાડાઓના અનેક માનવ સર્જિત ભોંયરા...
બાલાસિનોરમાં નિયમની ઐસીતૈસી કરી ધમધમી રહ્યા છે ટ્યુશન કલાસીસ.
સુરત ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ટ્યુશન ક્લાસના સંચાલકો સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. તંત્ર અચાનક જાગ્યું છે અને તાકીદે પગલા ભરવા માટે રાજ્યભરના ટ્યુશન ક્લાસ નિયત સમયમર્યાદા સુધી બંધ રાખવાના આદેશો અપાયા છે.
મહીસાગર જીલ્લા કલેકટર આર.બી.બારડે સરકારી અધિનિયમ 144 હેઠળ હુકમ બહાર પાડી જિલ્લામાં આવેલ તમામ ટ્યુશન કલાસીસ 23મી જૂન સુધી બંધ રા...
બુલેટ ટ્રેનની બધી વિગતો જાહેર કરો, સંહઠનની ફરી માંગણી
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય સંબંધિત અધિકારીઓની 7 અને 8 ડિસેમ્બર, 2018ના રોજ ગુજરાતની મુલાકાત પછી, વિગતો અને દસ્તાવેજોનો આ પ્રકારનો વહેંચણી અસરગ્રસ્ત-સંબંધિત ગ્રામજનો, આ વિસ્તારોમાં કામ કરતી સંસ્થાઓ અને અમને, સમયસર, પારદર્શક અને વ્યાપક રીતે કરવામાં આવતી ચિંતાઓને ઉકેલવામાં મદદ કરશે. મુલાકાતી દરમિયાન અમારી સાથે તમારી સાથેની મુલા...
ઉલમા – એ – હીન્દના 100 વર્ષ માટે 50 હજાર મુસ્લિમો પાલનપુર ...
ઝુક જાને કી આદત હૈ યે બાત ઔર હૈ વરના, ખીંચ જાયે તો વક્ત કી તલવાર હમ હી હૈ , જમીયત ઉલમા એ હીન્દના શતાબ્દી પર્વનો બનાસકાંઠાથી પ્રારંભ, મૌલાના સૈયદ મેહમુદ અસદ મદનીનું માર્મિક અને દમદાર ભાષણ
પાલનપુર : મુસ્લિમ ધર્મગુરૂઓની મહત્વની સંસ્થા જમીયત ઉલમા - એ - હીન્દની સ્થાપનાને 100 વરસ પુરા થતાં હોઇ તેના શતાબ્દી પર્વના કાર્યક્રમોની પ્રથમ કડીનો બનાસકાંઠાથી પ્ર...
ભૂવા અને ધર્મગુરુઓએ અંધશ્રદ્ધા સામે આંદોલન શરૂ કર્યું
બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 11 દિવસમાં અંધશ્રદ્ધામાં ડામ આપ્યાની બે ઘટનાઓમાં બે બાળકોના મોત થતા અંધશ્રદ્ધા સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રથમ વખત આજે ભૂવા અને ધર્મગુરુઓનું સંમેલન યોજાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે જીલ્લામાં ઠેરઠેર ભૂવાઓ અને ધર્મગુરુઓના સંમેલન યોજી તેમને અંધશ્રદ્ધા ન ...

English