Thursday, August 13, 2026

ગુજરાતમાં બાંગ્લાદેશના કપડાં માટે બજારો વધી, લોકો આયાતી કપડાં પહેરવા લ...

ગુજરાતનું ઔદ્યોગિક ઉત્પાદન એક વર્ષમાં 40 ટકા ઘટી ગયું તેની પાછળ  GST,  નોટબંધી ઉપરાંત બાંંગ્લાદેશ જવાબદાર છે. ગુજરાતમાંથી થતી નિકાસમાં 20 ટકાનો ઘટાડો થયો છે. ટેક્સ્ટાઈલનું ઉત્પાદન 25% ઘટ્યું, તૈયાર કપડા 30%  ઘટી ગઇ છે. આનાથી ઊલટું બાંગ્લાદેશના કપડાંની નિકાસ ભારતમાં 168% વધી ગઇ છે. ગુજરાતમાં બાંગ્લાદેશી કાપડ વેચતી બજારો ગ્રામ્ય અને શહેરી ગરીબ મધ્...

સિદ્ધપુરમાં સરસ્વતી નદી 60 હજાર પહેલા વહેતી હતી -વ્યાસ

સિદ્ધપુર પુણ્યસલીલા સરસ્વતીને કિનારે વસેલું છે. આ સિદ્ધપુર પાસેનો સરસ્વતી નદીનો પ્રવાહ આશરે ૬૦,૦૦૦ વરસોનો ઇતિહાસ સાચવીને બેઠો છે. ૩૦,૦૦૦ વરસથી આ પ્રવાહ અહીં વહી રહ્યો છે એવું આ વિષય સંદર્ભે સરસ્વતી શોધ અભિયાન સાથે જોડાયેલા ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક શ્રી પ્રભુલાલભાઈ ઠક્કરનું તારણ છે. તેઓશ્રીએ પોતાના આ સંશોધનના નિચોડ સમી નોંધ સિદ્ધપુર ઉપર પ્રગટ થનાર પુસ...

પાણી વેરાના 900 કરોડ બાકી, પાણીની યોજનાઓ નિષ્ફળ

નાગરીકો પાસેથી પાણી વેરો વસુલે છે. બીજી બાજુ ભાજપ સરકારના દેવાળિયા વહીવટને કારણે નર્મદાના પાણીના કરોડો રૂપિયાના પાણી બીલ વસુલાત પેટે બાકી છે. રાજ્યની ૭૫ નગરપાલિકાના ૩૧૫ કરોડ અને ૩૩ જીલ્લાના ૬૩૪ કરોડ જેટલી માતબર રકમ પાણી પેટે વસુલાત બાકી છે. રાજ્યની ૭૫ નગરપાલિકામાં  કરોડો રૂપિયા નર્મદા નિગમમાં બાકી બોલે છે. રાજ્યની અનેક નગરપાલિકા વિસ્તારમાં ત્રણ-...

1.50 કરોડ લોકો સમૂહિક યોગ કરશે, સરકારનો દાવો પણ આ શક્યછે ખરૂં ?

21 જૂન 2019માં વિશ્વ યોગ દિને છેલ્લા 4 વર્ષની જેમ સતત 5માં વર્ષે રાજયમાં સામૂહિક રીતે ઉજવાશે. રાજ્યની કેટલીક ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ તથા એન.જી.ઓ.ના સભ્યો મળીને 1.50 કરોડ લોકો ભાગ લે એવું આયોજન થયું છે. સરકારે દાવો કર્યો છે કે 1.50 કરોડ લોકો યોગ કરે એવું અમે કરવાના છીએ, આ અંક હોય તો ગુજરાતમાં એક પણ હોસ્પિટલને દર્દીઓ મળે નહીં. અકલ્માત થાય ...

હાર્દિક પટેલની સફળતા, અનામત આંદોલનના કારણે કોલેજોમાં 83 હજાર બેઠક રૂપા...

હાર્દિક પટેલે  પાટીદાર સમાજ માટે શરૂ કરેલા અનામત આંદોલનના કારણે ગુજરાતમાં 10 ટકા શૈક્ષણિક ક્ષેત્રે અનામત લાગુ પાડવાની ફરજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પડી છે. હાર્દિક પટેલે માત્ર પાટીદાર જ નહીં પણ તમામ 84 સવર્ણ ગરીબ સમાજને મોટો ફાયદો કરાવી આપ્યો છે. સરકારી નોકરીમાં 10 ટકા અનામત અમલી કર્યા બાદ હવે શૈક્ષણિક સંસ્થા્ઓમાં પણ 10 ટકા અનામતનો અમલ કરવાની ગુજર...

નટુ પિતાંબર કેસ, ભાજપે ખોદ્યો ડૂંગર કાઢ્યો ઉંદર

રાજકીય રીતે ઉત્તર ગુજરાતમાં નડી રહેલાં કોંગ્રેસના મજબૂત સહકારી આગેવાન નટુભાઈ પિતાંબરભાઈ પટેલ કે જે 24 વર્ષ ગુજકોમાસોલના અધ્યક્ષ અને 32 વર્ષ ડિરેકટર રહ્યાં હતા. મહેસાણા જિલ્લા સહકારી બેંક, મહેસાણા ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં વર્ષો સુધી રહ્યાં હતા. તેમની સામે ભાજપના નેતા નીતિન પટેલે રૂ.1200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. તેને હવે ભાજપમાં લાવવા મા...

કોંગ્રેસના હારના મુખ્ય જવાબદાર અહેમદ પટેલે રાજીનામું કેમ ન આપ્યું ?

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં એકપણ સીટ પર વિજય ન મળ્યો તેથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ રાજીનામું આપી દીધું પણ કોંગ્રેસ માટે જે ખરેખર વિલનની ભૂમિકા ભજવી રહ્યાં છે તે અહેમદ પટેલે રીજીનામું આપ્યું નથી. રાજીનામું તો ઠીક પણ તેમણે જવાબદારી પણ સ્વિકારી નથી. અમરેલી લોકસભા સીટ પર પણ હારી ગયા બાદ અમરેલીના ધારાસભ્ય પર...

સુરતની આગની ઘટના બાદ અમદાવાદમાં શાળાઓ માટે ફાયર સેફ્ટીનું માર્ગદર્શન અ...

સુરતમાં ટ્યુશન વર્ગમાં આગના કારણે 22 વિદ્યાર્થીઓને મોત બાદ અમદાવાદમાં આવી આગ લાગે તો શું કરવું જોઈએ તે અંગે શાળાઓ માટે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા 30 મે 2019ના દિવસે અમદાવાદના ટાઉન હોલ ખાતે બપોરે 2થી 6નાં સમયમાં ફાયર સેફટીનું માર્ગદર્શન આપવા માટે એક સેમીનારનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ફાયર સેફટીનું મા...

10 કરોડ વર્ષ પહેલાના દુનિયાના એક માત્ર ડાયનોસૌર ‘નર્મદાના રાજા&#...

અમદાવાદથી લગભગ 90 કીલોમીટર દૂર આવેલા મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં રૈયોલીના 52 હેક્ટર વિસ્તારમાં વિસ્તરેલા ડાયનાસોર અને ફોસીલ પાર્ક થોડા દિવસોમાં ખાતે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. ગુજરાતનો આ ડાયનાસૌર અને ફોસીલ પાર્ક દુનિયાનો ત્રીજો સૌથી મોટો વિશિષ્ઠ પાર્ક બની રહેશે. શું હશે સંગ્રહાલયમાં  ?  અહીં ઇન્ફોર્મેટીક સેન્ટર બનાવાયું છે. જેમાં...

પોશક આહાર મિથાઇલ કોબાલ્માઇન પર પ્રતિબંધ પણ ઓન લઈન વેચાણ

પૂરક પોષણ આપતી દવાઓ કે જેને ન્યુટ્રાસ્યુટીકલ્સ કે ડાયેટરી સપ્લિમેન્ટ ફુડ કહેવામાં આવે છે. આવી દવાઓમાં વપરાતા ‘મિથાઇલ કોબાલ્માઇન’ના ઉપયોગ પર પ્રતિબંધ છે. આ માટે રાજ્યવ્યાપી દરોડા કરીને 4 કંપનીમાંથી રૂ.17.70 લાખનો જથ્થો જપ્ત કરીને નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલી અપાયા છે. ગુજરાતની કંપની સામે તો પગલાં લેવાયા પણ ઓન લાઈન પર તો આ દવા ગુજરાતમાં વેચાઈ રહી છે. ત...

ભાજપમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષાંતર કરતાં 99થી વધીને 105 થયા

ગુજરાત વિધાનસભામાં ભાજપાના ધારાસભ્યો 99થી વધીને 105 થયા છે. 6 ધારાસભ્યોની સંખ્યા વધી તે તમામ કોંગ્રેસથી પક્ષાંતર કરીને ભાજપમાં આવેલા છે. આમ હવે કોંગ્રેસનું ગોત્ર ધરાવતાં હોય એવા 40 ટકા ધારાસભ્યો થઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજયી બનેલા ભાજપાના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ, ધ્રાંગધ્રાના પરસોત્તમ સાબરિયા ...

કથાકાર રમેશ ઓઝા પણ રાજકીય પક્ષને સમર્થન કરે છે ?

ભાગવત કથાકાર  'ભાઈશ્રી' અને 'ભાઈજી' તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાની પોરબંદર એરપોર્ટ સામે આવેલા સંધાવાવ ગામ ખાતે સાંદિપની વિદ્યા નિકેતન સંસ્થા બનાવીને પ્રાચીન ઋષિ પરંપરાને જાળવી છે. આ સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વૈદિક પરંપરા પ્રમાણેનું શિક્ષણ અપાય છે અને રસપ્રદ વાત એ છે કે, આ સંસ્થા અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નહીં પણ ભારતીય કેલેન્ડર પ્ર...

ફરી એક વખત શાળામાં નવરાત્રી વેકેશન, શું ગણેશઉત્સવમાં વેકેશન હોવું જોઈએ...

ઈ.સ. 2018-19ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીઓ અને કોલેજોમાં નવરાત્રી વેકેશનની મંજૂરી આપેલી છે. પણ રમજાન, ક્રશ્મસમાં આ રીતે વેકેશન રહેતું નથી. ગણેશ ઉત્સવમાં શાળાઓ ચાલુ હોય છે. આદીવાસી પ્રજામાં આવા ઉત્સવો દિવસો સુધી હોય છે ત...

પોરબંદર એરપોર્ટ સત્તામંડળ સાથે ચર્ચા, પણ જમીન વિવાદ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના અધ્યક્ષ ગુરૂપ્રસાદ મહાપાત્રા સાથે એરપોર્ટના હાલના 1372 મીટર રન-વે ને 2600 મીટર જેટલો લાંબો કરવા તથા હવાઇ સેવાઓના વ્યાપ અને કોસ્ટગાર્ડ – નેવી જેવી સુરક્ષા એજન્સીઓ માટે વ્યાપક સુવિધા વધારવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિચાર વિમર્શ કર્યો હતો. પોરબંદર શહેર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ હોવા ઉપરાંત પ્રવાસન સ્થળ છ...

1 કરોડ મહિલાઓ સુધી રજસ્વલા નેપકીન પહોંચાડાયા

ઋતુચક્રમાં દર મહિને આવતી મહિલાઓને માસિક દરમિયાન સ્વચ્છતાં રહે તે માટે 10 કરોડ સેનેટરી નેપકીન 33 લાખથી 1 કરોડ સુધી મહિલાઓ સુધી પહોંચાકવા બદલ કેન્દ્રીય પ્રધાનનું સન્માન કરાયું હતું. ભાજરતમાં 55 કરોડ મહિલાઓ સુધી પહોંચવા માટે એનજીઓ, ડોક્ટર, શાળા અને દાતા એમ ચાર સંસ્થાઓને એક મંચ પર લાવીને દેશવ્યાપી જાગૃતિ કાર્યક્રમ વિચારવામાં આવી રહ્યો છે. વિશ્વ માસિ...