Thursday, August 13, 2026

રૂપાણી પ્રધાન મંડળમાં ફેરફાર કરે એવી શક્યતા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પછી 4 ધારાસભ્યોની ખાલી પડનારી જગ્યા પર ફેર ચૂંટણી થશે. ઉપરાંત પેટા ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યોમાંથી અને હવે તે પેટા ચૂંટણીમાં ઉમેદવારો હશે તેમને અત્યારથી પ્રધાન બનાવી દેવાની એક યોજના તૈયાર કરવામાં આવી છે. જેમાં ભાજપના નેતાઓ કે જે સાંસદ છે તેમને પણ ગુજરાતના પ્રધાન મંડળમાં સ્થાન આપવાની છૂપી યોજના છે. મોદી મંત્રીમંડળના શપથ ...

27 વર્ષ પહેલા થયેલા વૃક્ષ કૌભાંડની તપાસ ગુજરાત પોલીસ હવે કરશે

ગુજરાતની પોલીસ મગર અને કાચબા જેવું કામ કરી રહી છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ બહાર આવ્યું છે. ગાંધીનગરની સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા 8 વર્ષ પછી જાહેર કરાયું છે કે, વડોદરાની ગાયકવાડ પ્લાન્ટેશન લિમિટેડ કંપની દ્વારા રાજ્યના  રોકાણકારોને લાલચ આપી નાણા એકત્રિત કરી છેતરપીંડી આચારી હોવાની ફરીયાદ મળી છે. કોઈ ગાંધીનગર ખાતે 9537578868 ફોન નંબર પર સંપર્ક કરી શકે છે. આ ક...

નીલ ગાયની વસતી વધી અને માણસોના અકસ્માતથી મોત વધ્યા

નીલગાયની સંખ્યા 1 લાખથી વધી ગઈ છે. બિહાર સહિત, ગુજરાત,મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં નીલ ગાયની મોટી સંખ્યામાં વસ્તી છે. વન અને પર્યાવરણ મંત્રાલયે નીલ ગાય પર અંકુશ મેળવવા તેને મારી નાખવાની છૂટ આપી છે. ગુજરાતમાં તો વર્ષોથી નીલ ગાયને બંદૂકથી મારવાના પરવાના આપવામાં આવે છે. નીલ ગાય જંગલી પ્રાણી છે તે જંગલમાં રહેવાના બદલે ખેતરો અને ખરાબાની જમીન પર રહે છે અને ખે...

મુન્નાભાઈ એમબીબીએસની જેમ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ડાંસને મોજ

અમદાવાદની નવી સિવિલની કેન્સર હોસ્પિટલમાં મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મના પાત્રો જેવા અસલી પાત્રો આવે છે. તેઓ બાળકોના વોર્ડમાં દર શનિવારે 4થી 6 વાગ્યા સુધી મનોરંજન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ એક્ટિવિટીમાં શિક્ષકો, બેંક કર્મચારી, સીએ વગેરે લોકો જોડાય છે. બાળકોને તારે જમીપેની જેમ અહીં મજા પડી જાય છે. અમદાવાદ ખાતે આવેલ એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ બ...

અલ્પેશ રાજીનામું આપશે અને ફરીથી ચૂંટણી લડશે

લોકસભા ચૂંટણીના પરિણામ પછી ઠાકોરસેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને મળીને દોઢ કલાક સુધી રાજકીય શોદાબાજી કરી હતી. તેમાં એવું બહાર આવ્યું છે કે, તેણે હવે ધારાસભ્ય પદ છોડવું પડે તેમ છે. તેથી તે હવે રાજીનામું આપવાનું આયોજન કરીને ભાજપમાંથી રાધનપુરથી ચૂંટણી લડવાની તૈયારી કરી ...

બાંગલાદેશીઓને ગુજરાતથી હાંકી કાઢવાનું વચન 32 વર્ષે પણ ન પાળ્યું

અમદાવાદ પોલીસે વર્ષોથી અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. તેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે, નહીં તે બાબતે તપાસ શરૂ કરી છે. SOGએ અમદાવાદના ઇસનપુર, ચંડોળા તળાવ, દાણી લીમડા, નરોડા પાટિયા, વટવા, અંબિકા બ્રિજ, અને જુના વાડજ વિસ્તારમાં આવેલા બસ સ્ટેશન નજીક તપાસ કરીને 47 જેટલા બાંગ્લાદેશી મજૂરોની ધરપકડ કરી હતી. બા...

ફિલ્મી કલાકારોને આગળ કરી ગુજરાતમાં 2 લાખ લોકો પાસે પૈસા પડાવ્યા

ક્યુનેટ વિહાન ડાયરેક્ટ સેલિંગનું ઓનલાઇન બિઝનેસમાં 1 ડોલરના પ્રોડ્કટને 500 ડોલરમાં વેચવામાં આવતી હતી. ધંધો કઈ રીતે કરવો તે અંગે લોભામણી સ્કીમ રજૂ કરી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી રોકાણ કરાવી પરત ન આપી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. દેશમાં 12 લાખ લોકો અને ગુજરાતમાં 2 લાખ લોકોએ રોકણ કર્યું હોવાનુ માનવામાં આવે છે, તેથી ગ...

પ્રધાને ખાતર કૌભાંડમાં જવાબદારી ન લીધી, પણ સેનેટરી નેપકીન આપવામાં સન્મ...

કેન્દ્રીય રોડ વાહનવ્યવહાર, ધોરીમાર્ગ, વહાણવટા, રસાયણ અને ખાતર રાજ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ ગુજરાતમાં થયેલાં GSFC ખાતર કૌભાંડ અંગે તો કોઈ પગલાં લીધા નથી. કરોડો રૂપિયાની છેતરપીંડી થઈ હોવા છતાં ખેડૂતોને તેનું વળતર આપવામાં આવ્યું નથી. તેમણે યુરિયાનો જથ્થો પૂરતો હોવાનું જણાવી કહ્યું હતું કે રાજ્યમાં બે લાખ મે. ટનની જરૃરિયાત સામે 2.15 મે. ટન યુરિયા ઉપ...

સુરત વીજ કંપની સહિત અનેક જવાબદારોને છોડી મૂકાયા

સૂરતમાં ટયૂશન કલાસમાં લાગેલી આગ દુર્ઘટનાનો શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પુરીએ પ્રાથમિક તપાસ અહેવાલ સરકારને આપી દીધો છે. જેમાં વિજ કંપનીઓને ઓવરલોડ, ટ્રાન્સફોર્મર, સેફટી અને વ્યવસ્થિત વાયરીંગ કરવા માટે સઘન ઝૂંબેશ કરવા ભલામણ કરી છે. જેથી ભવિષ્યમાં શોર્ટ સર્કીટની શકયતા ઘટાડી શકાય અને આવી દુર્ઘટનાઓ બનતી અટકાવી શકાય. વીજ કંપનીના કેબલ સતત સળગતાં રહ્યાં હતા...

ભ્રષ્ટાચાર અંગે વન પ્રધાન વસાવા સામે પગલાં નહીં, ફરિયાદી સામે ફરિયાદોન...

વન પ્રધાન ગણપત વસાવાએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે સોગંદનામું રજૂ કર્યું હતું, તે જોતાં તેમની ભ્રષ્ટાચારની અને અપ્રમાણસર મિલ્કતની વિગતો સ્પષ્ટ થઈ હતી. પ્રધાન વસાવાની કુલ આવક રૃ.1.7 કરોડની સામે ત્રણ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી આવી હતી. પ્રધાન વસાવાની કુલ સંપત્તિ રૃ.77  કરોડથી પણ વધુંની થવા જાય છે. જયારે બેનામી સંપત્તિ રૂ.116 કરોડથી વધ...

23 મોત પછી બીજા દિવસે સુરતમાં 17 માળની સીડી આવી, વહેલી આવી હોત તો બચાવ...

સુરતના સરથાણા વિસ્તારમાં બે દિવસ પહેલા તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. આ આગમાં 23 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ ફાયરને થયા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જે ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર હતી, તેમાં બે માળ કરતા વધારે ઉપર જઈ શકે તેવી સીડી ન હતી. જેના કારણે કેટલાક બાળકોએ પોતાનું જીવ બચાવવા માટે ચોથા માળ પરથી છલાંગો લગાવી હતી. છલાંગ લાગવા...

37 હજાર બાળકો ગુજરાતમાંથી ગુમ થયા

બાળકો ગુમ થવાના મામલે ગુજરાત દેશમાં પહેલા ક્રમે આવે છે. આ સમગ્ર મામલે વાત કરવામા આવે તો 2 જુન, 2015થી 21 ડિસેમ્બર, 2018 સુધીની મળતી માહિતી અનુસાર ગુજરાતમાંથી દર મહિને 882 જેટલા બાળકો ગુમ થાય છે. આંકડાઓ અનુસાર ગુજરાતમાંથી છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં 37,06૩ બાળકો ગુમ થયા છે અને દુઃખની વાત એ છે કે તેમાંથી મોટાભાગના બાળકો ક્યારેય પાછા મળતા નથી. ગુજરાત...

આંધ્રની જેમ સૌરાષ્ટ્ર કચ્છને અલગ રાજ્ય બનાવવા ફરી માંગણી

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે હવે સૌરાષ્ટ્ર કચ્છ અલગ રાજ્યની માંગણી ઉઠી રહી છે. અલગ રાજ્ય માટે ઘણી સગવડતા છે. સૌરાષ્ટ્રમાં ઘણા ઉદ્યોગો છે, વેપાર અને શિક્ષણ છે પરંતુ પ્રજાને કામ માટે ગાંધીનગર જવું પડે છે. જુનાગઢ, પોરબંદર અને વેરાવળથી ગાંધીનગર દુર થાય છે. ઝડપી યુગમાં સમય વેડફાઈ છે. ગાંધીનગરની ગાદી પર સૌરાષ્ટ્ર...

નિશીતા 10,000 ગરીબ છોકરીઓની રૂ.1 કરોડ ફી ભરશે

વડોદરાની નિશીતા રાજપૂતે આ વર્ષે 10 હજાર યુવતીઓની શાળાની ફી ભરીને યુવતીઓને ભણાવવાનું નક્કી કર્યું છે. આઠ વર્ષ પહેલા 151 છોકરીઓની સ્કૂલ ફી ભરીને આ કામની શરૂઆત કરી હતી. દાતાઓ પાસેથી ફીની રકમનો ચેક મેળવે છે, તે ચેકને સીધો સ્કૂલમાં આપે છે અને ફી ભરી દે છે. ત્યારબાદ જે તે દાતાઓએ ચેક આપ્યો હોય છે, તેમાંથી જેટલી વિદ્યાર્થીઓની ફી ભરવામાં આવી હોય તેની તમામ વ...

18 પાટીદારો અને 22 સુરતના બાળકોના મોતનું હાર્દિક પટેલનું રાજકારણ

પાટીદાર આંદોલનમાં 14 શહીદોના પરિવારોને હજુ સરકારી નોકરી નથી મળી અને કેટલાક પરિવારોની આર્થિક સ્થિતિ નબળી બની ગઇ છે. ત્યારે હવે સમાજનો વિચાર કર્યા વગર જ કોઇને પણ વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસમાં જોડાઇ ગયેલા હાર્દિક પટેલ પાસે કોઇ જ મુદ્દા નથી ત્યારે સુરતમાં આગમાં દુનિયા છોડીને ચાલ્યાં ગયેલા 22 બાળકોનાં મોત પર રાજનીતિ શરૂ કરી છે અને તે સુરત પહોંચ્યો હતો...