Thursday, August 13, 2026

તટસ્થ અધ્યક્ષ પક્ષપાતી બની ગયા, અલ્પેશનો બચાવ કરવા મેદાને

ભાજપને લોકસભામાં ફાયદો કરાવવા માટે કોંગ્રેસ સામે બળવો કરનાર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવી લેવા કોંગ્રેસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ત્રિવેદીને લેખિતમાં માંગણી કરી છે કે તેણે કોંગ્રેસમાં નથી તેથી તેમને તુરંત ધારાસભ્ય પદેથી કાયદા મૂજબ દૂર કરવામાં આવે. પણ અધ્યક્ષ તેમને બચાવી રહ્યા હોવાનો આરોપ કોંગ્રેસ પક્ષના દંડકે લગાવ્યો છે. કોંગ્રેસે  વારંવાર ...

ભીમ સેનાના ચંદ્રશેખર આઝાદે કહ્યું ગુજરાતમાં જંગલરાજ

ગુજરાતમાં હાલમાં જ દલિત સમાજનો વરઘોડો રોકવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની ટીકા કરતા ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખ આઝાદે ગુજરાત સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા ચેતવણી આપી હતી કે, આ પ્રકારના અત્યાચાર હવે સહન નહીં કરવામાં આવે. ગુજરાતમાં જંગલરાજ કાયમ છે, અનુસુચિત જાતિના લોકોને સંવિધાન દ્વારા આપવામાં આવેલા મૌલિક અધિકારોથી વંચિત...

500 કરોડનું ડ્રગ્સ કચ્છના દરિયામાંથી પકડાયું

ગુજરાતના કચ્છના જખૌવની પાસે મંગળવારના રોજ કોસ્ટ ગાર્ડે ભારતમાં લાવવામાં આવી રહેલા કરોડો રૂપિયાનું ડ્રગ્સને પકડી લીધું હતું. કોસ્ટગાર્ડે ભારત-પાકિસ્તાન મરીન બોર્ડર પાસે અલ-મદીના નામની બોટમાંથી ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કર્યા હતા. ઇન્ટરનેશનલ માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત 400-500 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. કોસ્ટગાર્ડે ડ્રગ્સની ખેપ ભારત લાવી ...

વાયફાઈ અને સીસીટીવી સિસ્ટમ ભ્રષ્ટાચારનું કેન્દ્ર

રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસેના ભાયાવદર નગરપાલિકામાં ભાજપના હોદ્દેદારોએ સીસીટીવી, વાઈફાઈ, રોડ બનાવવામાં ભાજપની પુર્વ નગરપાલિકાના પ્રમુખ અતુલ  વાછાણી તથા વી. સી. વેગડા કરેલાં ભ્રષ્ટાચાર સામે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે. તેમણે સરકારમાં ભ્રષ્ટાચારના પૂરાવા આપ્યા હોવા છતાં કોઈ પગલાં ન લેવાતાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. ...

નર્મદા નહેર ફાટતા પાણીનો વગાડ થયો, હવે પાણી નથી

નર્મદા નહેર ફાટવાના કારણે મોટા પ્રમાણમાં પાણી રૂપાણી સરકાર બગાડી રહી છે. 2001થી 2019 સુધી નર્મદા નહેર 800 સ્થળોએ ફાટી છે. જેમાં સૌથી વધું તો 2014-15થી ળઈને 2018 સુધી 295 સ્થળે 12 જિલ્લામાં નર્મદા નહેર તૂટી હતી. તે રૂપાણી અને આનંદી પટેલ મુખ્ય પ્રધાન હતા ત્યારે તૂટી છે. આ બધી નહેર પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં બની હતી. 2019માં નહેર ફટવાની...

ગરીબોની છાસમાં 5 અને દૂધમાં 2નો ભાવ વાધારો, પણ શ્રીમંતોના ઘીમાં માંડ ર...

દૂધમાં રૂ.2 અને છાસમાં રૂ.5 ભાવ વધારો કરાયો છે. પણ શ્રીમંતો ખાય છે તે ઘીના ભાવમાં માત્ર રૂ.5નો જ વધારો કરાયો છે. ઘી ખરીદીને ગરીબ કે મધ્યમ વર્ગ ખાતો નથી. શ્રીમંત લોકો જ ઘી ઘાય છે. તેમ છતાં ભાવ તો ગરીબ લોકો પાસેથી જ વધારે લેવાની નીતિ ભાજપ સંચાલિત અમૂલ ડેરીએ અપનાવીને ડો.કુરીયનના વિચારોની હત્યા કરી છે. ખરેખર તો દૂધમાં એક રૂપિયો વધારીને, છાસમાં કોઈ વધાર...

મસ્જિદના સ્થાને રેસ્ટોરાં અને કબ્રસ્તાનની જગ્યાએ મોંઘા ફ્લેટ અમદાવાદમા...

અમદાવાદના શાહીબાગ કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં આવેલી સીમરન રેસ્ટોરન્ટના માલિક આસિફ અયુબખાન પઠાણ, મોહમ્મદ આમીન પઠાણ, મોહમ્મદ ફારૂક પઠાણ અને અબ્દુલવહીદ શેખે મસ્જિદના નામે ખોટા દસ્તાવેજો ઊભા કરીને મદરેસાની જગ્યા પર રેસ્ટોરન્ટ બનાવી તેનું લાયસન્સ મેળવી લીધું છે. પોલીસે તમામ આરોપી સામે ફરિયાદ દાખલ કરી છે. મસ્જિદ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ હસ્તક હતી. મસ્જિદન...

પાક વિમો લેવા ખેડૂતોની 35 કિ.મી.ની પદયાત્રા, વીમા કંપનીઓ ઠંડી કચેરીમાં...

અછતની સ્થિતિ હોવા છતાં પણ ખેડૂતોને પાકવીમો આપવામાં આવ્યો નથી. આ પાક વીમો ન ચુકવાતા ગુજરાતના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પાકવીમો વહેલી તકે આપવામાં આવે તે માટે સુરેન્દ્રનગરના ખેડૂતોએ 35 કિલોમીટર પગપાળા ચાલીને કલેક્ટરને આવેદન પત્ર આપીને વહેલામાં વહેલી તકે પાક વીમો આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મેથાણ ગામના...

વડાપ્રધાને ઉદઘાટન કર્યા બાદ એસવીપી હોસ્પિટલ નિષ્ફળ, કાવાદાવા શરૂં

વી.એસ.હોસ્પિટલનાં દાતા ટ્રસ્ટીઓને કાયમ માટે દૂર કરી દેવા માટે. મડિકલમાં ફંડ મળી રહે તથા જંગી ચૂંટણીફંડ પ્રાપ્ત થાય તેવા હેતુથી શહેરીજનોનાં નામે અમપાએ રૂ.750 કરોડનાં ખર્ચે 18 માળની અતિઆધુનિક હોસ્પિટલ બનાવી દીધી છે. જાન્યુઆરી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યા બાદ ભાજપના સત્તાધિશો ગરીબ વિરોધી એક પછી એક નિર્ણયો લઈ રહ્યાં છે. મોદીએ ઉદઘાટ...

ગોડસેનું વોટ્સએપ ગૃપ ચલાવનારા સામે પગલાં નહીં, આરતી ઉતારનારા સામે ફરિય...

મહાત્મા ગાંધીના ગુજરાતમાં પૂજ્ય બાપુના હત્યારા ગોડસેની જન્મ જયંતીની ઉજવણી કરનારા તત્વો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. તમામની અટકાયત પણ કરાઇ છે. ગુજરાતે પૂજ્ય બાપુની જન્મભુમિ અને કર્મભૂમિ છે ત્યારે તેમની પ્રતિષ્ઠા એક ટકો પણ હણાય નહીં તે માટે પોલીસે ફરિયાદ દખલ કરી છે. ઘટનાને રાજ્ય સરકારે કડક શબ્દોમાં આલોચના કરીને વખોડી કાઢી છે. મહાત્મા ગાંધીની ગુજરાતમા...

ગોડસેને આગળ ધરીને અમિત શાહ – સરકારનું ગાંધીજી સામે ગેરીલા યુદ્ધ

એક્ઝીટ પોલમાં મોદી સરકાર આવી રહ્યાના દાવા થઈ રહ્યા છે ત્યા તો સમગ્ર દેશમાં ઠેર ઠેર ગોડસે ને મહાન વિભુતિ તરીકે મહિમા મંડન શરૂ થયુ છે. સુરતમાં પુજ્ય મહાત્મા ગાંધીની હત્યા કરનાર ગોડસેના જન્મ દિવસની ઉજવણીની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. ભાજપ સરકાર સમગ્ર ઘટનામાં ઢાક પીછોડો કરે, પગલા ન ભરે, તે શું દર્શાવે છે ? મહાત્મા ગાંધીની વિચારસરણીને હટાવીને ગોડસેની...

દ્વારકાના લોકોનું અડધુ પાણી એસ્સર કંપનીને ભાજપ સરકાર આપી દે છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ અછતગ્રસ્તનો વાસ્તવિક ચિતાર રજુ કર્યો હતો. 1 ડિસેમ્બર 2018થી કલ્યાણપુર અને દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરેલો છે તેમ છતા 6 મહિના પસાર થઈ ગયા પછી પણ અને સામે ચોમાસુ એક મહિના પછી શરૂ થવાનું છે ત્યારે અછતગ્રસ્તોને સરકારે ઓછી મદદ કરી છે. અછતગ્રસ્ત વિ...

108ને વીએસ હોસ્પિલમાં ન લઈ જવા અમપાએ આપી સૂચના

સત્તાનાં મદમાં આવી ગયેલાં સત્તાધીશોએ 108 નાં કર્મચારીઓને પણ દર્દીઓને હવે સીધા એસવીપીમાં જ લઇ જવાની સૂચના આપી દીધી છે તેના કારણે વી.એસનો એક સમયે ભીડથી ઉભરાતો ટ્રોમા વોર્ડ આજે ખાલીખમ થઇ ગયો છે. 9 સેવાઓ બંધ કરી દીધા બાદ અમપાના ભાજપના સત્તાધિશોએ હવે મનમાની શરૂ કરી છે. તમામ વોર્ડમાં ખાટલા ખાલી થઈ ગયા છે. સફાઈ થતી નથી. જુના પલંગ, વેરવિખેર ફર્નિચર જોવા...

ગીતા રબારીનું ગુજરાતી ગીત “રોણ શહેરમાં રે” 30 કરોડ લોકોએ જ...

ગુજરાત લોક સંગીતમાં પદમશ્રી સ્વ.દિવાળીબેન ભીલ પછી નામના મેળવવી હોય તો તે કચ્છી કોયલ ગીતાબેન રબારી છે. એમના એક ગીત ”રોણા શહેર માં” એ માત્ર બે વર્ષની અંદર યુ–ટયુબ પર ધુમ મચાવી 22 કરોડ લોકોએ જોયું હતું. જે હવે 24 કરોડ સુધી પહોંચી ગયું છે. બધા અપલોડ સાથે આ આંક 30 કરોડથી વધું થાય છે. ગુજરાતમાં તેમનો આ રેકોર્ડ છે. આટલી લોકપ્રિયતા કોઈને આજ સુધી મળી નથી. ભ...

રામદેવનગર ગાંજો વેચનારા સામે મહિલાઓની વાદળી ગેંગે દેખાવો કર્યા

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનની બરાબર સામે આવેલા રામદેવનગરમાં દારૂ અને ગાંજો વેચાય છે. છેલ્લાં કેટલાય મહિનાથીઓ સવાર સાંજ દારૂ ગાંજાની વિરૂધ્ધમાં રેલીઓ કાઢતી મહિલાઓની પીડા પોલીસને સંભળાતી નથી. દારૂ ગાંજામાં બરબાદ થઈ રહેલા પોતાના પતિ અને સંતાનોને બચાવવા માટે રામદેવનગરની મહિલાઓ એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો અને તે અંગે નિયમ પ્રમાણે સેટેલાઈટ પોલીસ પાસે ...