જાણીતા ઉદ્યોગપતિએ મિત્રની પત્નીનો પ્લોટ વેચીં મારી કૌભાંડ કર્યું
જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને ઓશવાળ સહિતની જાહેર સંસ્થા સાથે જોડાયેલા આર.કે. શાહે મિત્રના પત્નિની મિલકત વેચીને મોટું કૌભાંડ કહ્યું હોવાનું બહાર આવ્યું છે. જામનગરના સાધના ટ્રાન્સપોર્ટના માલિક કિલુભાઈ વસંતના અવસાન બાદ તેમના અંગત મિત્ર રમણીક કે. શાહ દ્વારા મિત્રના પરિવાર સાથે દગો કરીને જીઆઈડીસી ફેસ-3માં આવેલા પ્લોટનો આર.કે. શાહે બોગસ વેચાણ કરાર કરી બ...
વડોદરામાં યુવા BJPના નેતા યુવતી સાથે ગંદી ભાષામાં વાત કરતાં પકડાયા
વાતચીતનો વીડિયો વાઇરલ, બિયરની પાર્ટી પણ હતી વડોદરામાં ભાજપને લાંછન લગાડે તેવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શહેર યુવા મોરચાનો વોર્ડ નંબર 3નો ઉપપ્રમુખ આકાશ પટેલ એક યુવતી અને મિત્રો સાથે બેસીને બિયર પાર્ટી કરી રહ્યો છે. અશ્લિલ ભાષામાં યુવતી સાથે વાતચીત કરી રહ્યો છે. કારેલીબાગના વીઆઈપી રોડની સોસાયટીમાં રહેતો આકાશ વોર્ડ નંબર 3માં યુવા મોરચાનો ઉપપ્ર...
ગાંધીજીના હત્યારા નાકમાં નથ પહેરનાર નથુની સુરતમાં આરતી ઊતારી
સુપરસ્ટાર અને તાજેતરના નેતા બનેલા કમલ હસને એક સભામાં કહ્યું હતું કે ‘આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ જ હતો અને તે હતો નાથુરામ ગોડસે.’ તેની સામે સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે ‘નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે.' ત્યારથી વિવાદ ઊભો થયો છે. ભાજપના અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ સાધ્વી સામે કોઈ પગલાં લીધા નથી. કે તેમને ભાજપમાંથી હાંકી કાઢવા માટે ન...
ગુજરાત ભાજપે લોકસભાની ચૂંટણીમાં ફેસબુકને ફેકબુક બનાવવા ભાડુંતી માણસો ર...
ભારતમાં રાજકીય પક્ષોએ આ વર્ષે ફેબ્રુઆરીથી 15 મે 2019 સુધી ફેસબુક અને ગૂગલ વગેરે ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રચાર માટે રૂ.53 કરોડ ખર્ચ કર્યો છે. ગુજરાતમાં બન્ને પક્ષોએ જંગી ખર્ચ કર્યું હતું. ફેસબુકની જાહેરાત પ્લેટફોર્મ પર 1.21 લાખ વખત રાજકીય જાહેરાત ચાલી. આ જાહેરાતો પર રાજકીય પાર્ટીઓએ રૂ.26.5 કરોડ ચૂકવ્યા હતા. જેમાં ભાજપે સૌછી વધું ખર્ચ કર્યું હતું. ઉપરા...
રણકાંઠે બે મહિનાથી ગામમાં પાણી નથી આવતું, લોકો હીજરત કરી ગયા
બનાસકાંઠાના સિંગોતરિયા, અનવરપૂરા, કોડધા, તારાનગર, ફતેગંજ, ગામોના લોકોની વેદ પારાવાર છે. સિંગોતરીયા અને કૈલાસપુરામાં બે માસથી પીવાનું પાણી મળતું નથી. દિવસમાં એક વાર પાણીનું ટેન્કર સંપમા ઠાલવીને જાય છે અને દોરડા વડે ખેંચીને ઘેર લાવવું પડે છે. પાણી વગર લોકો ગામ છોડી મોટી સંખ્યામાં જતા રહયા છે. ગામમાં 150 પેકી 100 ઉપરાંત પરિવારો ઢોરઢાંખર લઈ સૌરાષ્ટ્ર ત...
ખેડૂત રગનાથ પટેલે ખેતરમાં આત્મહત્યા કરી લીધી
થરાદના માંગરોળ ગામના રગનાથભાઇ માધાભાઇ પટેલ નામના 48 વર્ષીય ખેડુતે પોતાના જ ખેતરમાં લીમડાના ઝાડની ડાળી પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી લીધી હતી. આ ચકચારી ઘટનાની જાણ થતાં બહોળી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા. જ્યારે બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ પણ દોડી હતી.અને મૃતદેહને રેફરલ હોસ્પીટલમાં પી.એમ. અર્થે લઇ આવી હતી.અને પીએમ બાદ વાલીવ...
ગાંધીનગરમાં કેસરીસિંહે રૂ.120 કરોડનું કૌભાંડ સરકારી કર્મચારીઓ સાથે કર્...
ગાંધીનગરના પુન્દ્રાસણ તથા કોલવડા ગામની સીમમાં જમીનો ખરીદી પ્લોટિંગ સ્કીમના નામે 9 હજાર જેટલા સભાસદો સાથે રૂ.120 કરોડની ઠગાઇ કરવામાં આવી છે. 2011માં કેસરીસિંહ ચૌહાણ અને તેના ભાગીદારોએ સાથે મળીને એક સ્કીમ બહાર પાડી હતી. આ ઉપરાંત કેસરીસિંહ ચૌહાણની સાથે રહેલા અન્ય ભાગીદારોએ સાથે મળીને સભાસદો પાસેથી જમીનની મૂળ કિંમત જેવી કે, આઠ લાખ, નવ લાખ જેવી રકમ પણ ઉ...
આભડછેડ હિંદુ ધર્મનું કલંક, દલિતોએ ધર્મ પરિવર્તન કર્યું
ગુજરાતમાં અનુસુચિત જાતીના લોકો છૂત અછૂતની માનસિકતાથી કંટાળીને બૌદ્ધ ધર્મને અપનાવી રહ્યા છે. સુરેન્દ્રનગરના બૌધિ બૌદ્ધ વિહારમમાં 12માં બૌદ્ધ દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મહોત્સવમાં 20 જેટલા અનુસુચિત જાતીના લોકોને ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. સમાજના યોગ્ય માન સન્માન મળતું નથી અને તેઓને વારંવાર અપમાનિત કરવાના બન...
બનાસકાંઠાના EVMમાં ગરબડ થઈ હોવાનો આરોપ, ઉમેદવારે ધરણા કર્યા
બનાસકાંઠા લોકસભા સીટના ઇવીએમ જગાણા ખાતે સટ્રોન્ગ રૂમમાં છે. ત્યારે પોતાનું નસીબ અજમાવનાર એક અપક્ષ ઉમેદવાર ઇવીએમમાં ગરબડીની આશંકા જતાવતા કલેકટર કચેરીએ ધરણાં પર ઉતરતા તંત્ર હરકતમાં આવ્યું હતું.
બનાસકાંઠા લોકસભા સીટ પર વાવ તાલુકાના તખતપુર ગામના ભરતકુમાર ખેમાભાઈ ચરમટાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેઓ ઇવીએમમાં ગરબડીની આશંકાએ જગાણા સ્થિત સટ્રોન્ગ રૂમ ખાત...
વૈશ્યાવૃત્તિ માટે બદનામ વાડિયામાં કુંવારી યુવતીઓના લગ્ન થવા લાગ્યા
બનાસકાંઠાનાં થરાદનાં અંતરિયાળ ગામ વડિયા ગામ મહિલાઓના દેહ વ્યાપાર માટે દેશભરમાં બદનામ હતું. વાડિયામાં બદલાવ આવે, ત્યાંની દીકરીઓ પરણે અને સામાન્ય પરિવારની જેમ સાસરે જાય અને પોતાનો સંસાર શરૃ કરે એવા સ્વપ્ન સમગ્ર ગુજરાતના સમજુ લોકોનું હતું. હવે આ ગામ સુધારા પર છે. અહીં યુવતીઓ લગ્ન કરવાના બદવે વેશ્યાવૃત્તિ કરાવવા માટે તેના પિતા અને ભાઈ દલાલ બની જતાં હતા...
અમૂલ સાથે છેડો ફાડ્યા બાદ દૂધસાગર ડેરીએ ડેનમાર્ક સાથે કરાર કર્યા
મહેસાણાની દૂધસાગર ડેરી અમૂલથી છેડો ફાડી દીધા બાદ પહેલી વખત આંતરરાષ્ટ્રીય ફલક પર સમજૂતી કરારો દૂધના દેશ ડેનમાર્ક સાથે કર્યા છે. ડેનમાર્કના ઓડેન્સે પ્રાંતમાં આવેલી કોલ્ડ કોલેજ સમગ્ર ઉત્તર યુરોપમાં એકમાત્ર ડેરી શિક્ષણ અને તાલીમ આપતી કોલેજનો ભાગ હવે મહેસાણા દૂધ સાગર ડેરી પણ બની છે. દૂધસાગર ડેરીની દૂરડા સંસ્થા સંચાલિત MIDFT કોલેજે યુરોપના ડેનમાર્કની કોલ...
4 વર્ષ પછી ફરી એક વખત તૂવેરદાળમાં ભડકો થશે
ગુજરાતમાં 2.55 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર કરીને 3.30 લાખ ટન ઉત્પાદન ગયા વર્ષે થયું હતું. જેમાં ઉત્પાદકતાં 2380 કિલોથી ઘટીને હેક્ટર દીઠ આ વખતે 1800-1700ની આસપાસ રહે એવી ધારણા કૃષિ વિભાગની છે. ગુજરાતમાં ઉત્પાદન નીચું જેવાના કારણે તુવેર દાળનું ઉત્પાદન ઓછું કરવાથી પ્રતિ કિલોગ્રામ 100 રૂપિયા જેટલી કિમંત થશે. ગત વર્ષની સરખામણીએ તુવેર દાળના ઉત્પાદનમાં ...
હું જીવું છું, મારા મોતનો દાખલો કેમ નિકળે, પતિએ કરી છેતરપીંડી
દ્વારકામાં રહેતા રૂડીબેન નામના મહિલાનું તેના પતિ નાથાલાલ સાથે SBIમાં સંયુક્ત ખાતુ હતું અને ખાતામાં રૂડીબેને તેમના છોકરાઓના સારા ભવિષ્ય માટે પૈસા જમા કરાવતા હતા. ખાતામાં જમા થયેલા પૈસા પર રૂડીબેનના પતિ નાથાભાઈની નજર બગડી અને તેણે તમામ પૈસા ઉપાડી લેવાનું નક્કી કર્યું હતું. જો પૈસા ઉપાડવા હોય તો પત્નીનું નામ સંયુક્ત બેંક ખાતામાંથી કઢાવવું પડે તો જ ...
ગાંધીનગરમાં પાણીના મીટર કાઢી નાંખ્યા, હવે રાજ્યમાં લગાવાશે
ગુજરાતમાં પાણીનું રેશનાલાઇઝેશન કરીને 1.22 કરોડ ઘરમાં પાણી વપરાશના મીટર લગાવાશે. જેમાં 67.75 લાખ ગ્રામ્ય વિસ્તારમાં અને 54.74 લાખ શહેરી વિસ્તારમાં ઘર આવેલા છે. 6 હજાર ગામ એવા છે કે જ્યાં પિવાનું પાણી નળ મારફતે પહોંચતું નથી. શહેરોમાં 20 લાખ ઘર એવા છે કે તેઓ નળ નહીં પણ ટેપ કે કુવામાંથી પાણી મેળવે છે. તેમને મીટર નહીં લગાવી શકાય. જોકે મીટરથી પાણી આપવાની...
ગાંજો પિનારા પતિ અને પુત્રો સામે અમદાવાદની મહિલાઓનો જંગ
અમદાવાદમાં ઈસ્કોન મંદિર પાસે આવેલી રામદેન નગર વસાહતમાં દારુ અને ગંજાનો ભારે વિરોધ મહિલાઓ કરી રહી છે. અહીં ગાંજો અને દારુ પિવાનું મોટું પ્રમાણ છે. દીકરા અને પતિ દારુ અને ગાંજો પીતા હોવાથી તેમને વહેલા મોત થઈ રહ્યાં છે તેથી અહીં વિધવાઓનું પ્રમાણ વધું છે. તેથી મહિલાઓએ નક્કી કર્યું છે કે આ બદી સામે લડીને સુધારો લાવીને પોતાના કુટુંબનું આરોગ્ય સારું કરવુ...

English