પત્રકારને સુરક્ષા આપવા અને ચીરાગ પટેલની ઝડપી તપાસ માટે સરકારને રજૂઆત
પત્રકારો પર થયેલા હુમલા સંદર્ભે ગુજરતા પત્રકાર સુરક્ષા સમિતિએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમ જ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું હતું. પત્રકારો પર થયેલા હુમલા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ગૃહરાજ્યમંત્રીએ ખાતરી આપી હતી. ગુજરાત પત્રકાર સુરક્ષા સમિતિના સભ્યો પદ્મકાંત ત્રિવેદી, ડૉ. હરિ દેસાઈ, ડૉ. ધીમંત પુરોહિત, દિલીપ પટ...
રાજપુતોએ દલિતોને સામેથી ઘોડો આપ્યો, વરઘોડો કાઢવામાં મદદ કરી
એક તરફ જ્યારે અનેક જગ્યાએ દલિત યુવાનોના વરઘોડા રોકવામાં આવી રહ્યા છે અને રોજબરોજ જાતી-જાતી વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ ભાવનગર જિલ્લાના એક ગામમાં રાજપુતોએ સામે ચાલીને પોતાનો ઘોડો દલિતોને વરઘોડા માટે આપ્યો સાથે દલિતોના પ્રસંગમાં સામેલ પણ થયા અને વરઘોડો કાઢવામાં મદદ પણ કરી. સમરસતાનો આ પ્રસંગ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વેળાવદરમ...
દલિતો પરના હુમલા છતાં RSS, VHP, AHP, BJP ચૂપ, NCP, INCએ વખોડી કાઢ્યા
ઉત્તર ગુજરાતમાં હિન્દુઓ દ્વારા હિંન્દુઓના પછાત વર્ગ દલિતો પર સવર્ણોના હુમલાઓ એકાએક વધી ગયા છે. મહેસાણા, સાબરકાંઠા અને પછી અરવલ્લી જીલ્લામાં એમ ત્રણ ઘટનાઓ સામે આવી જેમાં દલિત યુવકના લગ્નના વરઘોડા કાઢવા મુદ્દે ગામના લોકો ધ્વારા વિરોધ કરવામાં આવ્યા છે. જાતિ ભેદ એ માનવતા વિરોધી છે. તેથી દલિતોએ જાહેર કર્યું છે કે તેઓ હિન્દુધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપના...
રૂપાણીની કચેરી સામે જ પોલીસ પત્ની ડિમ્પલ આત્મહત્યા કરશે
પાંચ મહિના પહેલાં ઉપરી અધિકારીના ત્રાસથી આપઘાત કરી લેનારા PSI દેવેન્દ્રસિંહ રાઠોડની પત્નીએ પતિના મોત મામલે 7 દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધીનગર સચિવાલયમાં મુખ્ય પ્રધાનની કચેરી સામે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મૃતક પીએસઆઇની પત્ની ડિમ્પલ રાઠોડે કહ્યું કે, મને સરકાર અને પોલીસ પર સહેજ પણ ભરોસો રહ્યો નથી. 4 મહિના બાદ પણ ન્યાય નથી મળ્યો. 7 ફેબ્રુ...
રેલવે ટ્રેક પર સિંહોનાં મોતને અટકાવવા ફાઇબર બ્રેક્સ ઓપ્ટીકલ ટેકનોલોજીન...
રેલવે ટ્રેક પર સિંહોનાં મોતનાં મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે ટ્રેક પર સિંહોનાં મોતને અટકાવવા માટે ફાઇબર બ્રેક્સ ઓપ્ટીકલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જ આઈ.જીની અધ્યક્ષતામાં મોનિટરીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વનતંત્ર, રેલવે સહિતનાં વિભાગના અધિકારીઓની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેન્જ આઇ.જીન...
રાજસ્થાનથી ગુજરાતમાં માલધારીઓની હજરત, 5 હજાર ગાયો ગુજરાત આવી
હજારો પશુઓ સાથે માલધારીઓ રાજસ્થાનમાંથી હિજરત કરી બનાસકાંઠાનાં પાણીવાળા વિસ્તારમાં આવ્યાં છે. માલધારીઓ પશુઓ ઘાસચારાની શોધ કરી રહ્યાં છે. ચાલુ સાલે બનાસકાંઠા અને પાડોશી રાજ્ય રાજસ્થાનમાં નહિવત વરસાદ થતા ઘાસચારા અને પાણીની ભારે અછત ઉભી થઈ છે. રાજસ્થાનમાં ઘાસચારા સાથે પશુઓ માટે પીવાનાં પાણીનાં પણ ફાંફાં થઈ ગયા છે. જેથી માલધારીઓ હજારો પશુઓ સાથે ગુજરાતના...
6500 કટ્ટા ડીએપી ખાતર પરત કરાયું
બનાસકાંઠા જિલ્લામાં પણ ડીએપી ખાતરના કટ્ટામાં વજન ઓછું હોવાનું સામે આવ્યું છે. આ અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતાં 20 જગ્યાએ 270થી 600 ગ્રાજ જેટલા ખાતરની ઘટ હોવાનું જણાયું હતુ. આથી આવા ઘટ ધરાવતાં 6500 કટ્ટા પરત લેવામાં આવશે. જેતપુરમાં ડીએપી ખાતરના કટ્ટામાં વજન ઓછુ હોવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં ...
બનાસકાંઠામાં ભ્રષ્ટાચારીઓ બાળકોનું દૂધ પી ગયા
રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જીલ્લામાં અછતના નામે ઉનાળુ વેકેશનમાં મધ્યાહન ભોજન અને દુધ સંજીવની યોજના ચાલુ રાખીને ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઊઠી છે. ડીસા, કાંકરેજ, થરાદ-વાવ-દિયોદર સુઈગામ-લાખણી-ભાભર ધાનેરા તાલુકાઓની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન દરમ્યાન મધ્યાહન ભોજન અને દુધ સંજીવની યોજના ચાલુ રાખવાનો નિર્ણય લેવાયા બાદ ગેરરીતિ થઈ રહી છે. બ...
ભાજપના ધારાસભ્ય જંખના પટેલનો બુટલેગર ભાઈ દારુ સાથે પકડાયો
સુરતના ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલનો કાકાનો દીકરો દારૂ સાથે પકડાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બિસ્નુ નરેન્દ્ર પટેલ (28) મહારાષ્ટ્ર થાણા હાઇવેના વાઇન શોપમાંથી દારૂ લઇને સુરત આવી રહ્યો હતો. રવિવારે રાત્રે જ્યારે તે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે ભાટિયા ચેકપોસ્ટ પાસે તેની સફેદ કલરની ટોયોટા કારમાં તે પકડાયો હતો...
પેશાબ કરવા અને થુંકવા માટે CCTV પણ દારુના અડ્ડા માટે દંડ નહીં
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અઠવાડિયા દરમિયાન 137 લોકોને જાહેરમાં પેશાબ કરવા બાબતે નોટીસ આપીને તેઓને 11,350નો દંડ ફટકારવામ આવ્યો હતો. જાહેરમાં થુંકનાર 412 લોકોને નોટીસ આપી તેઓને 48,700નો દંડ ફટકારવામાં આવ્યો હતો. 549 લોકો આ રીતે થુંકતાં અને પેશાબ કરતાં પકડાયા હતા. હવે લોકોએ રસ્તા પર થુંકવાનું અને પેશાબ કરવાનું બંધ કરી દીધું છે. રાજ્યમાં કાયદો અને...
ગરીબ સરદારને સરકારે શ્રીમંત બાનાવી દેતાં ગરીબો દૂરથી જોઈને નિશાઃસા નાં...
સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે 6 મહીનામાં 14 લાખ લોકો આવ્યા હતા. હાલ સરેરાશ રોજ 3 હજાર લોકો આવી રહ્યાં છે. જે ચોમાસામાં જો બંધ ઢલકાશે તો વધીને સીધા 10 હજાર થશે તેમાં રજાનો દિવસ હશે ત્યારે 15 હજાર આવશે. સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને રબ.38 કરોડની આવક થઈ છે. દરેક લોકો રૂ.271 સરદારને જોવા માટે આપે છે. આ નાણાં પ્રજાના ખિસ્સામાંથી ગયા છે. અન...
કચ્છની સ્ત્રીના સ્તનપાનની તસવીરને જાપાને એવોર્ડ આપ્યો
રાજકોટના અસાહી શિમ્બુન - જાપાન દ્વારા 79મી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થયું હતું. વિશ્વના 32 દેશોમાંથી 4 લાખ ફોટોઓ મળ્યા હતા. 4261 જેટલા તસવીરકારોએ ભાગ લીધો હતો. રાજકોટના ફોટોગ્રાફર એશ્કોલ સોનગાંવકરે રજૂ કરેલી તસવીરને સુવર્ણચંદ્રક મળેવો છે. છેલ્લા 32 વર્ષથી એશ્કોલ ફોટોગ્રાફી કરે છે. ફોટોગ્રાફી તેમની આજીવિકા અને શોખ છે. ફોટોગ્રાફરો પહેલા ક્...
મોડાસાના યુવકને ગુગલમાં નોકરી મળી
ફેસબુક, ગૂગલ કે માઇક્રસોટમાં નોકરી કરવાનું સ્વપ્ન સાચું પડ્યું છે. ઉત્તર ગુજરાતના મોડાસાના મનવા મોહિબઅહેમદ મજીદભાઈનું સ્વપ્ન સાચું થયું છે. મોડાસાની મખદૂમ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ સોફ્ટવેર એન્જીનિયરનો અભ્યાસ કરી ગુડગાંવની એક કંપનીમાં નોકરી કરતો ત્યારે વિદેશી કંપની ગુગલના અધિકારી આ કંપનીમાં આવ્યા હતા. મનવાની ઈન્ટેલીજન્સી ધ્યાને આવતાં તેને ઈન્ટર્...
રોજ 50 હજાર લીટર પીવાનું શુદ્ધ પાણી પુરું પાડતી ભાવનગરની બસ
સીએસઆઈઆર નવી દિલ્હીની ભાવનગર સ્થિત રાષ્ટ્રીય પ્રયોગશાળા – સીએસએમસીઆરઆઈ દ્વારા વિકસિત અનોખી મોબાઈલ જળ શુદ્ધિકરણ બસ ઓડિશામાં ‘ફાની’ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી અને પ્રભાવિત ગામડાંઓમાં પોતાનું અભિયાન શરૂ કરી રહી છે, જેથી લોકોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડી શકાય. આ બસ કોઈપણ પ્રકારના ગંદા પાણીને શુદ્ધ કરી શકે છે. આ જળ શુદ્ધિકરણ એકમ વિવિધ ઉ...
આકાશવાણી દ્વારા સંગીત સ્પર્ધા યોજાશે
આકાશવાણી દ્વારા સંગીત સ્પર્ધા – 2019નું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારની ઉંમર 30 જૂન 2019ના રોજ 16 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જે હિન્દુસ્તાની કે કર્ણાટક સંગીતમાં સંગીત સ્પર્ધામાં ભારત કક્ષાએ ભાગ લઈ શકશે. જેમાં શાસ્ત્રીય કંઠ્ય, શાસ્ત્રીય વાદ્ય, ઉપશાસ્ત્રીય કંઠ્ય સંગીત માત્ર હિન્દુસ્તાની માટે જ, સુગમ કંઠ્ય, લોક સંગીતમાં લોક ગીતો, ભજન અને લોકવાદ્...

English