Wednesday, August 12, 2026

ટાઈમ મેગેજીનએ મોદીને ગુજરાતમાં સફળ અને ભારતના નિફ્ષળ વડાપ્રધાન જાહેર ક...

દુનિયાભરમાં લોક ચાહના મેળવનારા પીએમ નરેન્દ્ર મોદીનો સમય હવે બદલાઇ રહ્યો છે. એક સમયે વિશ્વ પ્રસિદ્ધ ટાઇમ મેગેઝિને તેમના વખાણ કર્યા હતા અને હવે તે જ મેગેઝિનના કવર પેજ પર મોદીને નિષ્ફળ વડાપ્રધાન બતાવવામાં આવ્યાં છે. 20 મેં ના અંકમાં વડાપ્રધાન મોદીને કવર પેજ પર જગ્યા આપી છે. મેગેઝીને મોદીને ભારતના મુખ્ય ભાગલા પાડનાર ગણાવ્યાં છે. ટાઈમ મેગેઝિને એશિયા ...

અમદાવાદના ઠક્કરે ઈન્દોરમાં રૂ.200 કરોડનું GSTનું કૌભાંડ

અમદાવાદના રાજુ ખરૈયા ઉર્ફે રાજુ ઠક્કરે રૂ.1,200 કરોડનું CGSTનું મસમોટું કૌભાંડ આચર્યું છે, જે ધ્યાને આવતા સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની ઈન્દોરની ટીમે અમદાવાદના અધિકારીઓને સાથે રાખી તે શખ્સની ધરપકડ કરી છે. 1,200 કરોડના બોગસ બિલ બનાવીને રૂ.150થી 200 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લેનાર રાજુ ઠક્કર નામના આરોપીને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની એક ટીમ ગ...

ફરી એક વખત કંડલા અને અમદાવાદ વચ્ચે વિમાન ઉડશે

જેટ એરલાઇન અમદાવાદથી કંડલા માટે ફરી એક વખત 15 મે 2019થી પ્રારંભિક ભાડું રૂ.999 ટિકિટ ઓફર કરી છે.  ફલાઇટનું બુકીંગ પણ શરૂ કરી દેવાયું છે. અમદાવાદથી ટ્રુ જેટની ફલાઇટ પોરબંદર, જેસલમેર, નાસિક, ઇન્દોર હવે કંડલામાં ધંધો કરશે. અમદાવાદથી બપોરે 2:50 વાગે રવાના થઇ કંડલા 3:45 વાગે પહોંચશે. કંડલાથી આ ફલાઇટ 4:05 વાગે રવાના થઇ અમદાવાદ 5 વાગે ઉતરાણ કરશે. ત્યારબાદ...

ઢોરના હવાડામાં પાણી પીતા લોકો, પાણી પ્રધાન કુંવરજીનો આ મતવિસ્તાર છે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે, લોકોને 30 લીટરના બદલે હવેથી 50થી 70 લીટર પાણી આપવામાં આવશે. જસદણમાં 7થી 15 દિવસે પાણી મળે છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી કહે છે કે, મારા વિસ્તારમાં 3 કે 4 દિવસે પાણી આવે છે. ક્યાંક ખામીના કારણે વધું દિવસ પણ થતાં હથે. તેથી વિરોધ પક્ષ ખોટો પ્રચાર કરે છે. જસદણ વિસ્તાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ જિલ્...

લોકસભાના પરિણામો બાદ નબળી રૂપાણી સરકાર બદલાશે ?

રૂપાણી સરકારના શાસનમાં ગુજરાત રાજકીય સ્થિતી ડામાડોળ બની ગઈ છે તેની પાછળ માત્ર અને માત્ર રૂપાણી સરકાર જ જવાબદાર છે. વહીવટમાં નિષ્ફળ ગયેલી રૂપાણી સરકારે પોતાની સરકાર લુઘુમતીમાં આવી ન પડે એટલે અમિત શાહના કહેવાથી સરકાર બચાવવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની શરૂઆત કરી હતી. જેમાં સામ દામ દંડ અને ભેદ નીતિ અપનાવી ધારાસભ્યને તોડવામાં રૂપાણી સરકારે જોર લ...

પ્રજા પાણીથી પિડાય છે અને અમિત ચાવડા અને પરેશ ધાનાની એસીમાં બેસી રહે છ...

પાણી વિનાની વિજય રૂપાણી સરકારમાં ગુજરાતમાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે સમાજ અને જનતાના પ્રશ્નોની વાતો કરવાની મોટી મોટી વાતો કરનાર તકવાદી નેતા હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસની ચાદર ઓઢીને સંતાઈ ગયા છે.ગુજરાતની જનતાની વેદનાનો અવાજ બનવાને બદલે કૉંગ્રેસ ના નેતાઓ અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.જો કે વર્ષોથી સત્...

RTEનો કાયદો છતાં ભૂપેન્દ્ર ચૂડાસમા ચૂપ કેમ થઈ ગયા ?

RTE મુજબ શાળામાં બાળકો ને પ્રવેશ ન આપનાર શાળા સંચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત શિક્ષણ વિભાગે કરી હતી. ત્યારે હવે RTE ના પ્રવેશ શરૂ થતાં જ ખાનગી શાળા સંચાલકો એ પોતાનો અસલી રંગ બતાવવાનું શરુ કર્યું છે. વિધાર્થીઓને RTE મુજબ પ્રવેશ આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવતાં છેવટે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમ છતાં ભૂપેન્દ્રસિંહ ચૂડા...

આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહ હવે ઉલટો થઈ રહ્યો છે

ગુજરાતમાં જાહેર થયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામનું વિશ્લેષણ કરતા શિક્ષણનું સ્તર કેટલી હદે કથળી ગયું છે તે સ્પષ્ટ થાય છે. છેલ્લાં સાત વર્ષનું આ સૌથી નીચું પરિણામ છે. ગુજરાતી ભાષાના માધ્યમ અપાતા શિક્ષણમાં સતત ઘટાડો એ ચિંતાનો વિષય છે. અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારનું પરિણામ પણ ચિંતાજનક છે. છોટાઉદેપુર-બોડેલીનું પરિણામ પણ સતત નીચું જઈ રહ્યું છે. ...

સુરતના મૈત્રેય જુથે ઉંચા વ્યાજે નાણાં લઈને રૂ.15 કરોડનું કૌભાંડ કરી ફર...

કૌભાંડોનું એપીસેન્ટર બની ગયેલા સુરતમાં વધુ એક કૌભાંડમાં મોટી કાર્યવાહી થઇ છે. શહેરના મૈત્રેય ગ્રુપના રૂપિયા 15 કરોડના કૌભાંડમાં CID ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે અને કંપનીના 2 ડિરેક્ટર લક્ષ્મીકાંત નાર્વેકર, વિજય તાવરની ધરપકડ કરી છે, CID ક્રાઈમે કોર્ટમાંથી તેમના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ઉંચા વ્યાજની લાલચ આપીને કરોડો રૂપિયા ઉઘરાવ્યાં હોવાની ફરિયાદ...

જૂનાગઢમાં રીંગરોડનું કામ ફરી શરૂં થયું, ખેડૂતો ફરી વિરોધમાં

વળતર ચૂકવ્યા વગર જ બાયપાસનુ કામ શરૂ કરાતા ખેડૂતોમાં રોષ જૂનાગઢ બાયપાસનુ કામ ખેડૂતોએ ૯ વર્ષથી રોકેલું હતું, ચૂંટણી પહેલા કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવીયા આવ્યા હતા તેમજ ખાતરી આપી હતી કે ખેડૂતોને વળતર આપ્યા પછી જ નેશનલ હાઈવે પરની જમીનમાં કામ ચાલુ કરાશે. પરંતુ ખેડુતોને વળતર ચૂકવ્યા વગર જ અચાનક કામ શરૂ કરતા, ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને જેસી...

અમદાવાદ જિલ્લો પાણીમાં સુખી, બધા ગામમાં પાણી મળે છે

અમદાવાદ જિલ્લાના અધિકારીશ્રીઓ સાથેની સમીક્ષા બેઠક બાદ માહિતી આપતા જિલ્લા પ્રભારી સચિવ સુનયના તોમરે જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ સંતોષકારક છે અને તમામ વિસ્તારોમાં જરૂરિયાત મુજબનું નર્મદા આધારિત યોજનાનું પાણી મળી રહે છે. અત્યારે અમદાવાદ જિલ્લાના એકપણ ગામમાં ટેન્કરથી પાણી પૂરું પાડવાની જરૂરિયાત જણાઈ નથી પરંતુ ધંધુકા તાલુકા...

અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના પ્લાંટમાં સિંહણ આવી

કોવાયા ગામ નજીક આવેલ અલ્ટ્રાટેક કંપનીના પટા પાસે સિંહણ લટાર મારી ચારે તરફ લોકો સિંહણને જોતા રહૃાા અને બાવળની કાટ તરફ સિંહણ નીકળી ગઈ. આ પ્રકારે ખુલા વાહનોના માર્ગે સિંહણ આવી ચડતા સ્થાનિક લોકોમાં ભય સાથે દૃોડધામ મચી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ત્યારબાદૃ આખી રાત ગામ આસપાસ રહી વહેલી સવારે કોવાયા નજીક આવેલ અલ્ટ્રાટેક કંપની નજીક આવ...

આદિવાસીઓ શા માટે નહેર બંધ કરી દેવા તૈયાર થયા, વાંચો નર્માદાની અંદરની વ...

નર્મદા ડેમની મુખ્ય કેનાલ બંધ કરી સમગ્ર ગુજરાતમાં પાણી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે, ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના અધ્યક્ષ દ્વારા આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ નર્મદા ડેમની મુખ્ય કેનાલ બંધ કરી સમગ્ર ગુજરાતમા...

સ્વામી પર હુમલો

બોટાદના ઢસામાં આવેલા ગુરૂકુળના સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. હુમલો થતો તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભાવનગર ખાતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગુરુકુળમાં ગત મોડી રાત્રે ચોર ઘુસ્યા હતા તેમણે હુમલો કર્યો હતો. આ ઘટનામાં સ્વામિનારાયણ ગુરૂકુળમાં ચોરીના ઇરાદે ઘૂસેલા આરોપીઓએ અથડામણ દરમિયાન સ્વામી અક...

સુઝુકી અને હોન્ડા કંપનીના અધિકારીઓ ટિકિટ લે બહુચરાજીથી અને ટ્રેન મળે મ...

બહુચરાજીમાં મારુતી સુઝુકી અને હોન્ડા જેવી મોટી ઓટો કંપનીઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ રેલગાડીનું એકડવાંસ બુકીંગ બહુચરાજી રેલ્વે મથકથી કરે છે. પણ તેને ટ્રેનમાં બેસવું હોય તો મહેસાણા અથવા અમદાવાદ જવું પડે છે. જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનની જે ભારતની સૌથી મોટી મુસાફર (પેસેન્જર) કાર કંપની છે. ગુજરાતના કાર બજારમાં 45%થી વધારે કાર તેની વેચાય છે....