Wednesday, August 12, 2026

નર્મદામાં 51 ટકા પાણી ભરેલું છતાં ખેડૂતોને અપાતું નથી

આટલું પાણી ભરેલું હોવા છતાં અમદાવાદ જિલ્લાને સિંચાઈનું પાણી આપવાનો ઈન્કાર કરી દેવાયો છે. નર્મદા બંધમાં 51 ટકા પાણી ભરેલું હોવા છતાં તે પાણી ખેડૂતોને આપવામાં આવતું નથી. જે 1.70 લાખ એમસીએફટી પાણીનો જથ્થો થયો. તે પાણીથી હાલની 2 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ શકે તેમ છે. પણ સરકાર ગમેતે કારણે પાણી આપતી નથી તેથી ખેડૂતો પરેશાન છે અને ગુજરાતનો જીડીપી તેના કારણે ઘ...

ગુજરાતનો શ્રેષ્ઠ અને સલામત શિવરાજ બીચ વોટર સ્પોર્સ માટે પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલા શિવરાજપુર બીચને બ્લુ ફલેગ સર્ટિફીકેટ આપેલું છે. આ બીચ પર 300 મીટર વિસ્તાર કે જેને લાલ અને કેસરી ધ્વજથી ઘેરી લેવામાં આવ્યું છે. સૌથી સલામત તરણ માટે સ્વર્ગ એટલે કે “સેફ સ્વીમ હેવન” તરીકે જાહેર કરેલા છે. “સેફ સ્વીમ હેવન” વિસ્તારમાં માત્ર ન્હાવા તથા તરવાના હેતુ માટે જ ઉપયોગ કરવા માટે જ અનામત રાખેલો છે. વ...

અઝહરને આતંકી જાહેર કરવાનો ઉત્સવમાં ફટાકડા ફોડાતાં મહિલા દાઝી

મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરાતા જામનગરમાં શહેર ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી કરવામાં આવી હતી. આતશબાજી દરમિયાન ફટાકડા અચાનક જ એક દુકાનમાં ઘૂસી ગયાં હતાં. ભાજપની એક મહિલા કાર્યકર આતશબાજીની જપેટમાં આવી ગઈ હતી. આતશબાજી સમયે નીકળેલા મહિલાને પેટના ભાગે ફટાકડો ઘૂસી જતાં મહિલાએ કાગારોળ મચાવી દીધી હતી. જો કે, આ વેળાએ આતશબાજીમાં હાજર ભાજપના મહિલા આ...

ગુજરાતમાં છોકરીઓ વધુ હોય એવા 1200 ગામ, તંગી હોય એવા 89 ટકા ગામ

ગુજરાતમાં 2000 ગામ ભલે ભૂતિયા બની ગયા હોય પરંતુ, ગુજરાતના 11,933 ગામમાંથી 11 ટકા ગામ એવા છે કે જ્યાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં વધું છે, અથવા બન્નેની સંખ્યા બરાબર છે. 1200 ગામના સરકાર ઓળખી કાઢીને તેમને બેટી બચાવો હેઠળ લઈ શકાય તેમ છે. બાકીના 10800 જેવા ગામાં છોકરીઓની તંગી છે. તેથી છોકરીઓ સોધવી મુશ્કેલ છે. તેથી ગુજરાતના જાગૃત સમાજે દેશમાં જ્યાં છોક...

માથાભારે માણસોના કારણે કિડોતરમાં હિજરત, ભુતડીયાએ કંઈ ન કર્યું  

અમીરગઢ તાલુકાના કિડોતર ગામના હનિફભાઈએ પોતાના કુટુંબીજનોના ત્રાસથી હિજરત કરવાની ફરજ પડી છે. આરોપીઓ માથાભારે હોઈ તેમનાથી ભયભીત મુસલા પરિવારે ન્યાયની માંગ સાથે પાલનપુરની કલેકટર કચેરી આગળ ધરણા શરૂ કર્યા હતા. ગામના સરપંચ પાનાબેન કે વગદડીયા અને તલાટી ધનરાજ વી ભુતડીયાએ પોતાના ગામના આ પીડિત પરિવાર માટે કંઈ કર્યું નથી. હનિફભાઈ રસુલભાઇ મુસલાને તેમના માથાભ...

માંડ મળેલી એસી કારમાંથી બાવળિયા બહાર નિકળતા નથી

જસદણમાં મત આપ્યા નથી તેથી તમારા કામ નહીં કરું એવું કહેનારા પાણી પૂરવઠા પ્રધાન વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. ભલે તેઓ કોંગ્રેસને દગો કરીને પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયાને 2 કલામાં પાણી પુરવઠા પ્રધાન બની ગયા હોય પણ તેઓએ જ્યારથી પ્રધાન તરીકેનો હવાલો સંભાળ્યો ત્યારથી ગુજરાતની પ્રજા પાણીથી પીડાવા લાગી છે. તેથી તેમની પાસે વધું અપેક્ષા રાખે છે. પણ તેઓ પ્...

50 ટકા ઓછી મગફળી પાકતા તેલના ભાવ વધ્યા

દેશભરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીની વચ્ચે આમ આદમીના વધરાનો બોજો નખાયો છે ઉનાળાની આ ગરમીમાં સિંગતેલના ભાવ ગૃહિણીઓના બજેટને આગ લગાવશે. કારણકે, બજારમાં સિંગતેલના ભાવમાં વધારો ઝિંકાયો છે. 15 કિલોના સિંગતેલના એક ડબ્બા પર 30 રૂપિયાનો વધારો ઝિંકાયો છે. 15 કિલોના નવા સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા સતરસો 10 રૂપિયાએ પહોંચ્યો છે. લુઝ બજારમાં ભાવ વધારો થયા બાદ વ...

બાજરીનું વાવેતર સારું તો ભાવ કેમ ઉંચકાયા? પ્રજા પરેશાન વેપારીઓની લૂંટ

મોંઘવારી વિક્રમી રીતે વધી છે. 300 રૂપિયે રહેતી બાજરીનો 20 કિલોનો ભાવ રૂ.400થી 471એ પહોંચી ગયો છે. તેથી સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારની ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખરીદી નહીં શકાય. દુષ્કાળની સ્થિતિ, સિંચાઇના પાણીનો અભાવ અને પિયત સિંચાઇના પાણીના તળ ઉંડા જતા આ વર્ષે બાજરીના વાવેતરમાં ઘટ જોવા મળી રહી છે. 2018માં 2.45 લાખ હેક્ટરની સામે 2019ના એ...

2000 ગામ ભૂતિયા બની ગયા, ગામના પાદરે વિકાસ ન પહોંચ્યો  

ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ અને ગામડાં વિરોધી નીતિના કારણે આખા ગામો નેસ્ત નાબૂદ થઈ ગયા છે. 2001થી 2011 વર્ષના ભાજપના શાસનમાં 2000 સુધીની વસતી ધરાવતાં 1009 ગામ તૂટીને ભૂત બની ગયા છે. આ રફતાર હજુ ચાલુ છે. તેથી 2021 સુધી ભાજપનું શાસન રહેવાનું છે ત્યાં સુધીમાં બીજા 1000 ગામ તૂટી જશે. આમ 20 વર્ષના શાસનમાં 2000 ગામ નેસ્તનાબૂદ થઈ ગયા છે. 2001માં 129...

રાજકોટને AIIMS બાદ વડોદરાને ફરી એક વખત ઠેંગો, અમદાવાદ સુરતને નવી હોસ્પ...

સૌરાષ્ટ્રને રૂ.1250ના ખર્ચે AIIMS (ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન) આપ્યા બાદ હવે સુરત અને અમદાવાદને રૂ.820 કરોડની હોસ્પિટલ આપવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. પણ વડોદરાને ફરી એક પખટ ઠેંગો બતાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અમદાવાદની જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ સાથે જોડાયેલી સોલા સિવિલ હોસ્પિટલને રૂ.242 કરોડ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં 560 કરોડના ખર...

મુંબઈ, ગોવા, વારણસીના એસટી બસના કોન્ટ્રાક્ટરને કરોડોનો ફાયદો ભાજપે કરા...

ગુજરાત બહાર ૧૦ રૂટો પર ખાનગી ૧૫ બસોને ઠેકો આપવામાં આવ્યો છે. તે પૈકી ૩ રૂટની બસમાં એટલે કે વારાણસીની બસમાં રૂ.૮૧૮, મુંબઈની બસમાં રૂ.૨૯૩ અને ગોવાની બસમાં રૂ.૮૦૦ સુધીનું 25 ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવેલું છે. તેના કારણે આ ૩ રૂટની બસોમાં જ સરકારી તીજોરીને રૂ.2.79 કરોડનું નુકશાન થાય છે. વિમાન અને રેલવે કરતાં ભાડું વધું છે.  તેથી બસો ખાલી દોડી રહી છે. ભાજ...

NCP પાણીની તંગીના વિસ્તારોની મુલાકાત લઈ અહેવાલ તૈયાર કરશે

રાજ્યની સરકાર, વારંવાર નર્મદાના નામે રાજકારણ રમે છે, અરબો રૂપિયાના નર્મદા અને પાણી પુરવઠા અને સિંચાઈના બજેટ વર્ષો વર્ષ ફાળવે છે, કરોડો રૂપિયાના કાર્યક્રમો કરી પ્રધાનમંત્રીના હાથે ‘સૌની’ જેવી યોજનાઓના કરોડો રૂપિયા ખર્ચીને ઉદ્દઘાટન પણ કરાવે છે. છતાં પણ પરિણામ શૂન્ય, અને દર વર્ષે પાણીની તંગી ઊભી થાય છે. જેથી એવું કહી શકાય કે રાજ્યમાં સરકાર પાણી આપવ...

ગૌ પ્રેમીના અવસાનથી ગાય રોજ આંશુ સારે છે

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા ગૌ ભક્ત ઉકાભાઇ ખીમજીભાઇ કોટડિયાનું 25 એપ્રિલ 2019માં અવસાન થયું હતું. ઉતરક્રિયા સુધી બેસણું રાખેલું હતું. એક ગાયમાતા રોજ આ બેસણામાં આવીને સૌની સાથે બેસી શોક મનાવતી રહી હતી. ગાય ઉકાભાઇ કોટડિયાની છબી પાસે જઇ ઉભી રહે છે. છબી સામે માથું નમાવીને છબી સામે કે બાજુમાં બેસી રહે છે, આસુંડા સારે છે. માનવીય સં...

દીવ-દમણના ભાજપના પ્રમુખના ગુંડા પુત્રની 60 દિવસ પછી ધરપકડ

દીવ-દમણ BJP પ્રદેશ પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્ર હેમરાજ ટંડેલની ગુંડાગીરી કરવા બદલ 60 દિવસ બાદ ધરપકડ કરી છે. હેમરાજ ટંડેલે ચોરીની શંકા રાખી સી-પ્રિન્સેસ હોટેલના કુકને માર મારી ઇલેક્ટ્રિક કરંટ આપીને જીવલેણ હુમલો કર્યો હતો. હેમરાજ ટંડેલ પોતાના પાવરથી ગરીબ લોકો પર રોફ જમાવતો ફરતો હતો. મૂળ બિહારના બેહડ જંઝાડ થાના, મેઘપુર પોસ્ટ, મધુબની બિહારના રહીશ અને ...

ભાજપ સામે, હાર્દિક સાથે રહેવાનું પરિણામ, ગઢડાના સ્વામીની ધરકપડ

31 ઑગસ્ટ 2018માં હાર્દિક પટેલના ઉપવાસના સાતમા દિવસે ગઢડાના સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામીએ હાર્દિકની મુલાકાતે પહોંચ્યા હતા. હાર્દિકે તેમની આ મુલાકાતના ફોટો ફેસબુક પર શેર કર્યો હતો. તેમાં હાર્દિકે લખ્યું કે તેમણે તેને પાણી પીવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો. સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. તેઓ હાર્દિક પટેલ સાથે ઊભા રહ્યા હતા. તેનો સીધો મ...