નદીમાં ઝેરી કેમિકલના બેરલ કોણ ઠાલવી ગયું
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ગામ નજીક આવેલી નદીમાં રાત્રી દરમ્યાન હાનિકારક કેમીકલ ભરેલા બેરલો ઠાલવી દેવાયા હતા. 3000થી વધુ લોખંડ અને પ્લાસ્ટીકના બેરલનો જથ્થો બે-ત્રણ પ્રકારના કેમીકલ છે. અમુક બેરલોમાં સાઉથ કોરીયાનો માર્કો જોવા મળ્યો હતો. પ્રોપેલાઇન ગ્રાઇકોઇલ કેમીકલનો આ જથ્થો પર્યાવરણ અને જન આરોગ્ય માટે ઝેર સમાન હોવાનું પ્રદૂષણ બોર્ડના અધિકારી દ્...
પ્રહલાદ મોદીના પત્નીનું અવસાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ અને ગુજરાત રાજ્ય ફેરપાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોશિયેએશનના પ્રમુખ પ્રહલાદ મોદીના પત્ની ભગવતીબહેન મોદીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. પ્રહલાદ મોદીના પત્ની ભગવતીબહેનને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બીમારીને કારણે તેમનું 1 મે 2019માં સવારે 11 કલાકે મૃત્યુ થયું હત...
ઝેરી ઘાસ ખરીદીને પશુઓના મોત કરે એવું રૂપાણી સરકારનું ઘાસચારા કૌભાંડ
ભાજપની વિજય રૂપાણી સરકાર મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ થયું છે. હવે ઘાસચારા કૌભાંડ બહાર આવ્યું છે. રૂ.100 કરોડનું ઘાસ અને ડાંગર પરાળ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. પશુ જે ઘાય ખાય તો સીલીકા ટોકસસીટીની માત્રા વધારે હોય મોતને ભેટે છે, તેવા પ્રકારનું ઘાસ ખરીદવાની શરૂઆત કરી દિધી હતી. જેમાં રૂ.50 કરોડ જેટલું કૌભાંડ તો છે પણ પશુને મારી નાંખતું કૌભાંડ પણ છે. ...
સૌરાષ્ટ્રના 36 શહેરો અને હજારો ગામોને પિવાનું પાણી 10 દિવસથી 2 દિવસે મ...
સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલા દિવસે પાણી મળે છે તે ચોંકાવી દે તેવું છે. સૌરાષ્ટ્રના 36 નાના અને મોટા શહેરોને રોજ પાણી મળતું નથી. બે દિવસથી લઈને 8 દિવસે પાણી આવે છે. રાજકોટ શહેરમાં જ રોજ પાણી આવે છે. પણ બાકીના સમગ્ર સૌરાષ્ટ્રના શહેરોમાં પાણીની ગંભીર સ્થિતી છે. 7 જિલ્લાના 26 શહેરોની યાદી અહીં આપી છે. ગામડાઓની હાલત તો અત્યંત ખરાબ છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય...
પોતાને કૃષ્ણનો અવતાર કહીને યુવતિઓને નારાયણ સાંઈ ફસાવતાં હતા
ગુજરાતના ઢોંગી સંત નારાયણ આશારામને આજીવન સજા થતાં પીડિતા સાધિકાએ જણાવ્યું હતું કે, નારાયણને ફાંસીની સજા થઇ હોત તો એને એક જ વખત દુઃખ થાત પછી જે ખતમ થયો હોત. પણ તેને ફાંસી થઈ નથી તેથી તે જીવીત છે. હવે તે જીવનભર કારાવાસમાં સજા ભોલવશે. જિંદગી પોતાના કુકર્મો યાદ આવશે, કુકર્મોને કારણે સજા ભોગવી રહ્યો હોવાનો અહેસાસ થશે. મને એકને નહિ પણ મારી જેવી અનેક પીડ...
ભ્રષ્ટ આવકવેરા અધિકારી દિનેશની ગેંગને 3 વર્ષની સજા
દાહોદમાં રૂ.65 લાખની લાંચ માગવાના કેસમાં દાહોદ અદાલતે તત્કાલીન આવકવેરા અધિકારી દિનેશ મીણાને 4 વર્ષ કારાવાસ ધકેલી દેવામાં આવ્યો છે. 9 માર્ચ 2017માં દાહોદ, મહીસાગર અને પંચમહાલ ઉપરાંત વડોદરાની આઇટી વિભાગની ટુકડીઓએ નોટ બંધી દરમિયાન થયેલા નાંણાકીય વ્યવહારોને પગલે રણછોડરાય પેટ્રોલિયમ પર દિનેશ લખનલાલ મીણાની ટુકડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ ત્યારે મહેશ મોરીને ...
મોદીનો 100 સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ નિષ્ફળ માંડ 10 ટકા કામ થયું
100 સ્માર્ટ સિટી બનાવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજના સદંતર નિફ્ષળ રહી હોવાનો મત નિષ્ણાંતોએ વ્ક્ત કરીને જાહેર કર્યું છે કે 96 સમાર્ટ શહેરોમાં 10 ટકા પણ કામ થયું નથી. સુરત, પૂણે, ઈન્દોર, ભુવનેશ્વર સ્માર્ટ સિટી પ્રોજેક્ટો વિકસાવવામાં અન્ય શહેરોથી થોડા આગળ છે, જ્યારે બાકીના સ્માર્ટ સિટી વિકસાવવાની બાબતમાં માંડ દસ ટકા કે તેનાથી ઓછી પ્રગતિ થઈ છે. તેન...
સૌરાષ્ટ્રનાં બંધોમાં હવે 10 ટકા પાણી, રૂપાણીએ એરકંડીશનમાં બેસી ઉનાળાની...
રાજ્યમાં પીવાના પાણીની પરિસ્થિતિ રાજ્યમાં ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં ઓછો વરસાદ થવાથી સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભુમિ દ્વારકા, મોરબી, ભાવનગર, જામનગર, રાજકોટ અને કચ્છ જીલ્લાઓના ડેમોમાં ઓછા પાણીની આવક થયેલ છે આથી, ચાલુ વર્ષે ડેમોમાં હાલ નહિવત જત્થો ઉપલબ્ધ છે. આ જીલ્લાઓમાં પાતાળ કુવાઓ પણ ઓછા રિચાર્જ થય...
જો ઢાંકી પાણી પંપ ન હોત તો સૌરાષ્ટ્રમાં પાણીની કટોટકી હોત
નર્મદા નેટવર્ક ન હોત અને ઢાંકી ખાતેનું પમ્પીંગ સ્ટેશન નિર્માણ ન થયું હોત તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ હોત. પ્રતિ દિવસ ઢાંકી, માળિયા, વલ્લભીપુર કેનાલ, પરિયેજ-કનેવાલ દ્વારા હાલ ૧૯૦ કરોડ લિટર જેટલું પાણી કચ્છ અને સૌરાષ્ટ્રને આપવામાં આવે છે, જે ગત વર્ષ કરતાં ૨૦ કરોડ લિટર પ્રતિ દિવસ જેટલું વધારે છે. રાજ્ય સરકારે નર્મદા નેટવર્ક દ્વાર...
ગુજરાતમાં પાણી માટે પાણીપત થાય તે દિવસો ભગવાન ન દેખાડે
છેલ્લાં બે દિવસથી પાણીની ભયંકર તંગી અને વકરતી જતી સમસ્યા વિષે જે લખાયું એનો જાણે કે આજના અખબારોમાં પડઘો પડતો હોય તેમ ‘ગાર્ડન ઓફ ગુજરાત’ એટલે કે ગુજરાતનો બગીચો કહેવાય એવા દક્ષિણ ગુજરાતમાં પણ પાણીની વિકરાળ તંગીએ દેખા દીધી છે. નવસારીમાં પાણીની સમસ્યા વિકટ બને, વલસાડમાં પાણી મુદ્દે હોબાળો થાય, નર્મદા સૂકાય, ઉકાઈ બંધનાં પણ તળિયાં દેખાવા માંડે એવી પરિસ્થ...
નારાયણ સાંઈને આજીવન જેલમાં પસાર કરવાની સજા, પિતા આશારામનું જીવન પણ જેલ...
આસારામના પુત્ર નારાયણ સાંઇને સુરતની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા 6 વર્ષે આપી છે. સાધિકા દુષ્કર્મ કેસમાં આ ચૂકાદો આપવામાં આવ્યો છે. આજે સેશન્સ કોર્ટમાં બંને પક્ષોએ દલીલો કરી હતી. ફરિયાદી પક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું હતુ. પીડિતાના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાઈ હતી. નારાયણે ધાર્મિક સંસ્થામ...
તળાવો ઉંડા કર્યાનો દાવો પણ તેનું શું પરિણામ આવ્યું ? ફરી એજ જુઠું બોલત...
ફેબ્રુઆરીથી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનમાં રૂ.330 કરોડના 13,834 કામો થશે. જેમાં 14,000 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારવાનું ફરી એક વખત નક્કી કર્યું છે. મુખ્ય પ્રધાને આ માટે એક બેઠક બોલાવીને સમિક્ષા કરી હતી. સુજલામ સુફલામ નેટવર્ક આધારિત કેનાલ નેટવર્ક ઉપર વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય અને જળસ્તર ઊંચા આવે તે માટે પરકોલેશન વેલ નેટવર્ક ઉભું કરવા...
મીઠી કેસર કેરી ઝેર સમી, ખેડૂતો દેવાદાર બન્યા
વંથલી તાલુકાના કણજા ગામે ખેડૂત 70 વર્ષના વાલજીભાઈ આંબાભાઈ ભલાણીનામના ઝેરી ટીકડી ખાઈને આત્મ હત્યા કરી છે. પોતાના કેરીના બગીચામાં છેલ્લા 3 વર્ષથી સતત પાક ઓછો ઉતરવાના કારણે આર્થિક સંકડામણ ઊભી થઈ હતી, જેના કારણે આત્મહત્યા કરી છે. વાલજીભાઈને સંતાનમાં બે પુત્રો છે, એક પુત્ર ભાવનગર મુકામે વેપાર કરે છે, જ્યારે બીજો પુત્ર નોકરી કરે છે. રાજુલા- જાફરાબાદ વ...
અમદાવાદનો પ્રદુષિત પહાડ એક કરોડ ટન સુધી, ફેફસાના રોગથી 5 હજાર લોકો મોત...
અમદાવાદ સહિત રાજ્યમાં ઘન કચરો તથા પર્યાવરણના પ્રશ્ને અંગે સંતોષજનક પગલાં ન લેવાતા હોવાની ગંભીર નોંધ લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વિજય રૂપાણીની સરકારની આકરી ટીકા કરી છે. શું પગલાં લેવામાં આવે છે તેનો અહેવાલ રજૂ કરવા માટે કહેવાયું છે. અમદાવાદની પીરાણા સોલીડ વેસ્ટ ડમ્પ સાઈટ 95 લાખ મેટ્રિક ટન થઈ ગયો છે. 6 મહિનામાં ડુંગર 1 કરોડ મેટ્રિક ટનને આંબી જશે....
ઊંઝામાં કેન્દ્રીય એજન્સીઓએ પણ તપાસ શરૂં કરી
ઊંઝામાં દરોડો પાડનાર ગુજરાતના અધિકારીઓ પર રાજકીય દબાણ આવતાં હવે કેન્દ્રીય CST-GST અધિકારીઓ સક્રિય થયા છે. તેઓ આ દરોડા પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. કારણ કે સૌથી વધું નુકસાન કેન્દ્ર સરકારને થયું છે. ગુજરાતના અધિકારીઓ પાસેથી દરોડાની વિગતો અને રેકર્ડ માંગશે. જોકે, કેન્દ્રના અધિકારીઓએ કેટલાંક જાણકારોને દિલ્હી બોલાવ્યા હતા. આ માહિતી આપનારાઓએ થોકબંધ પૂરા...

English