કોંગ્રેસને બ્લેક મેઈલ કરતાં બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર
લોકસભા ચૂંટણીના થોડા દિવસ અગાઉ ભાજપ સાથે ગોઠવણ કરીને કોંગ્રેસની સામે પડેલાં ગદ્દાર નેતા અલ્પેશ ઠકોરે કોંગ્રેસને હરાવવા અને ભાજપને જીતાડવા માટે લોકસભાની બે બેઠક પર પ્રચાર કરતાં તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરીને તેમને ધારાસભ્ય પદેથી દૂર કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસના આ પગલા બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને ધમકી આપી કહ્...
અમપાનું વેરો વધાર્યો અને ભ્રષ્ટાચાર પણ વધાર્યો, સ્વચ્છ ગુજરાત કૌભાંડ પ...
ઘરે ધરેથી કચરો ઉપાડવા માટે ચાલું નાણાંકિય વર્ષથી અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)એ રૂ.450નો નવો વેરો લઈને લોકોના ખર્ચે યોજના બનાવી છે. રૂ.100 કરોડનો વેરો આ વધારે લેશે. પણ ઘર ઘરથી કચરો લઈ જતી યોજનામાં પણ કરોડોનું કૌભાંડ કરવામાં આવે છે. વાહનમાં કચરાનું વજન વધારવા માટે ઘણી વાર કચરામાં પાણી, મોટા પથ્થર, કાંકરી, માટી નાંખીને કચરાનું વજન વધારવામાં આવે છે. ગુ...
નરેન્દ્ર મોદીએ ગુજરાતને અલવિદા કર્યું, 50 ટકા સંપત્તિ વધી
2014માં નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસી પર એમ બે બેઠક પર ચૂંટણી લડ્યા હતા. તે બન્ને બેઠક પરથી ચૂંટાયા બાદ ગુજરાતને પસંદ કરવાના બદલે ઉત્તર પ્રદેશના વારાણસીને પસંદ કરીને વડોદરા બેઠકનો ત્યાગ કર્યો હતો. 2014માં ગુજરાતને છોડી દીધા બાદ હવે 2019માં ગુજરારાતનો રાજકીય રીતે તેમણે ત્યાગ કરી દીધો છે. તેઓ હવે ઉત્તર પ્રદેશના વારણસીથી ચૂંટણી લડી રહ્યાં છે. ગુ...
નડિયાદ અને વિસનગરમાં ખાનગી તબીબી કોલેજને મંજૂરી, સરકાર રૂ.12 કરોડ આપશે...
ગુજરાતની બે તબીબી કોલેજને 300 બેઠકો સાથે મંજૂરી મળી છે. વીસનગરની એસ. કે. યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર દ્વારા મેડીકલ કોલેજની મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે 150 સીટની તબીબી કોલેજની શરૂઆત થઈ જશે. નડીયાદમાં એન. બી. દેસાઈ તબીબી કોલેજને પણ 150 સીટની મંજૂરી મળી છે. બંને તબીબી કોલેજોમાં 500 પથારીની હોસ્પિટલ શરૂ થશે. આની પ્રક્રિયા લગભગ એક વર્ષથી ચાલતી હતી...
ઘર છોડી દેતાં નરેન્દ્ર મોદીને અમે ભૂલી ગયા હતા – પ્રહલાદ મોદી
વડનગરના મૂળ વતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીએ કેટલીક બાબતો જાહેર કરી છે.અમે ખેતરમાં જતાં રહેલા અને કેરીને પત્થર મારીને કેરી તોડતા હતા. ખેડૂત આવે એટલે ભાગી જતાં હતા. તેનું ઉપનામ ન હતું પણ મહોલ્લાવાળા તેને નટખટ કહેતાં હતા. તેના મુસ્લિમ ગરીબ મિત્રો હતા. અમારો પરિવાર ગરીબ હતો. દશરથ લક્ષ્મણ પટેલ મિત્ર હતા. સિનેમા નજીક ઓટલા પર સિંગ અન...
ગુજરાતના ખેડૂતને દાડમની ખેતી માટે લંડનમાં પુરસ્કાર
ગુજરાતના દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલે દાડમની ખેતી કરીને સમગ્ર વિસ્તારને નવો રસ્તો બતાવ્યો હતો. તેને 2017ના પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા બાદ હવે લંડનમાં સાંસ્કૃત્તિક યુવા સંસ્થા દ્વારા ગૌરવ પુરસ્કાર આપવામાં આવશે. આજ સુધી તેમને 18 પુરસ્કાર આપવામાં આવ્યા છે. હવે તેમને 19 જૂલાઈ 2019માં યુનાઈટેડ કિંગડમ બ્રિટિશ પાર્લામેન્ટ લંડન ખાતે એવોર્ડ આવવા આમંત્રણ...
કેશોદ બાદ વિસાવદરમાં તૂવેર કૌભાંડ, રીબડીયાની જનતા રેડ
તૂવેરમાં કૌભાંડને લઇને બદનામ થયેલ સૌરાષ્ટ્ર ફરી તૂવેર કૌભાંડમાં વગોવાયું છે કેશોદ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદેલી તૂવેરમાં હલકી ગુણવતાની તુવેર કે સોયાબીન ભેળસેળ કરવાના કારસ્તાનનો પર્દાફાશ થતાં ખરીદીમાં ભ્રષ્ટાચારને લઇને વગોવાયું છે. કેશોદના કૌભાંડની તપાસ ચાલુ છે ત્યાં શુક્રવારે વિસાવદર યાર્ડમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા સહિતના ખેડૂતોએ જનતા રેડ...
સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધું GST બોગસ બિલીંગ કૌભાંડો
ઠગ્સ ઓફ ગુજરાત - સરકારને લૂંટતા ઠગો સમગ્ર ભારતમાં સૌથી વેરા કૌભાંડ ગુજરાતમાં ચાલી રહ્યાં છે. ગુજરાતમાં સમગ્ર દેશ કરતાં વધું દરોડા પાડીને સૌથી વધું GSTમાં વેરા ચોરી પી. ડી. વાઘેલાએ પકડી છે. તેમ છતાં સમગ્ર ગુજરાતમાં એટલી વ્યાપક ચોરી થાય છે કે કેન્દ્ર સરકાર જો તે નહીં અટકાવે તો એબજો રૂપિયા પગ કરી રહ્યા છે. જે ગુજરાતની પ્રજાની આવક છે તે આર્થિક કૌભાં...
1 હજાર કરોડની વેરા ચોરીમાં ચૌધરી ગેંગ ટ્રકોને છોડાવતી હતી
ઊંઝાના ભાજપના કેટલાંક નેતાઓ જ્યારે પણ પોલીસને વેરા ચોરી અંગે જાણ કરતાં હતા ત્યારે તે ટ્રક પકડવાના બદલે છોડી મૂકવામાં આવતી હતી. ત્યારે વેપારીઓને શંકા જવા લાગી હતી કે ટ્રકમાં બોગસ બિલીંગ અંગે ગુનેગારોને પકડવાના બદલે તેને છોડી મૂકવામાં કોઈક સંડોવાયેલા છે. જ્યારે આ અંગે તપાસ કરવામાં આવી ત્યારે બે ચૌધરી ભાઈઓ આવી ટ્રકોને છોડાવવા માટે કામ કરતાં હતા. એક ભા...
એશિયાના સૌથી મોટા મસાલા બજારનું 1 હજાર કરોડનું વેરા કૌભાંડ
ગુજરાતમાં જ્યારથી GST લાગુ પડ્યો છે ત્યારથી ગુજરાતના સૌથી મોટા ખેત ઉત્પન્ન બજાર ઊંઝામાં ગાંધીનગર ભાજપના નેતાઓ અને GSTના અમદાવાદના અધિકારીઓ સાથે મળીને વેરા ચોર ટોળકી ઊંઝામાં રોજનું રૂ.25 લાખનું વેરાની ચોરી કરી રહ્યાં છે. આજ સુધી આવું રૂ.165 કરોડનું વેરા કૌભાંડ થયું હોવાના પુરાવા છે. જોકે ઊંઝા માર્કેટ યાર્ડ સાથે જોડાયેલા લોકો કહે છે કે, એક વર્ષના રૂ....
આસારામના પુત્ર નારાયણે બળાત્કાર ગુજાર્યો હતો, ગુનેગાર જાહેર, 30મીએ સજા...
દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈને સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યો છે. અંદાજે 6 વર્ષે કોર્ટે ચૂકાદો આપ્યો છે. દુષ્કર્મ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થતા કોર્ટ નારાયણ સાંઇને આરોપી તરીતે જાહેર કર્યો છે અને હવે 30 એપ્રિલે સજાનું એલાન થાય તેવી શક્યતા છે. 6 ઓક્ટોબર 2013માં જહાંગીરપુરા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. પીડિત સાધીકાનો આરોપ હતો કે, નારા...
ભાજપના 3 નેતાઓને આચાસંહિતામાં 1 વર્ષની સજા છતાં 10 વર્ષથી આઝાદ
2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારમાં મોરબી ખાતે ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થાય એવા મોરબીના તત્કાલીન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા અંજારના ધારાસભ્ય નિમા આચાર્ય સામે મોરબીમાં ગુનો નોંધાયો હતો. કેસ એડિશનલ ચીફ જ્યૂડીશયલ મેજિસ્ટટ્રેટ જે.જી.દામોદ્રએ આચાર સંહિતા ભંગ મામલે વિડીયોગ્રાફી સહિતના પુરાવા ધ્યાને લઈ તત્કાલીન ધારાસભ્ય નિમાબેન આચાર્ય, કાંતિલાલ અ...
સેક્સમેનિયાક કચ્છ ભાજપ, બ્લુ ફિલ્મ અંજાર ભાજપના ગૃપમાં મૂકવામાં આવી
અસંસ્કારી અને ગેરશિસ્ત ધરાવતાં કચ્છ ભાજપની વધું એક સેક્સ ભવાઈ બહાર આવી છે. અંજાર નગર પાલિકાના ભાજપના 32 સભ્યોના વોટ્સએપ જૂથના એક સભ્યએ અશ્લિલ વીડિયો મુકી દીધો હતો. જેને લીધે મહિલા સભ્યો પણ શરમજનક સ્થિતીમાં મુકાઈ ગઈ હતી. ચૂંટણીનાં દિવસે 23મી એપ્રિલની સાંજે આ ઘટના બની હતી. નલિયા ભાજપ સામુહિક બળાત્કાર કે, ભાનુશાળી બળાત્કાર કેસ, છબીલ પટેલ, બળાત્કાર ...
પાલનપુરમાં ટેન્કરમાંથી રોડ પર પાણીની જેમ દૂધ ઠોળાયુ
બનાસ ડેરી પાલનપુર પશુપાલકો નું દૂધ ટેન્કર માંથી ઠોલાઈ રહ્યું છે ..પાલનપુર એરોમાં સર્કલ પાસે થી જોવા મળ્યું .રસ્તા માં દૂધે દૂધ ...કોની જવાબદારી ??? https://youtu.be/Qxx75k-6YWE
અલ્પેશ ઠાકોરને ખદેડી મૂકો, વિધાનસભા સમક્ષ કોંગ્રેસની માંગણી
અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસ પક્ષે વિધાનસભાના અધ્યને પત્ર લખીને માંગણી કરી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરૃદ્ધ ચૂંટણીમાં કામ કર્યું હોવાથી અને તેમણે કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાથી તે હવે કોંગ્રેસ પક્ષના સભ્ય રહેતા નથી. જ્યારે વિધાનસભામાં તે કોંગ્રેસ પક્ષના સભ્ય હોવાથી તેમને ધારાસભ્ય પદેથી તુરંત દૂર કરવાની...

English